________________
તા. ૧૫-૮-૪૫
પ્રમુખ જૈન
कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ।
[ તા. ૨૮-૭-૪૫ ના રોજ શ્રી મુબઇ જૈન યુવક સધ તરફથી ચેાનચેલા સન્માન સમાર ́લ પ્રસગે અનેક મન્નાએ કરેલી તેમની ગુણપ્રશસ્તિના રૂપે શ્રી શાન્તિભાઇએ આપેલા વ્યાખ્યાનનો સાર ભાગ નીચે મુખ હતા, ]
ત્રિ, આ રીતે માર્` સન્માન કરવા બદલ તમે સર્વને હું અન્તઃકરણપૂર્વક ઉપકાર માનુ` છું. મારા લાંબા જેલવાસને મે ટા આત્મભાગ તરીકે તમાએ વર્ણવ્યા છે, કારણ કે જેલની સાથે અનેક પ્રકારનાં દુઃખા અને કષ્ટો સહન કરવાના ખ્યાલ સાધારણ રીતે જોડાયલા હૈાય છે. પણ આ વખતને અમારા જેલવાસ આવા કાઈ દુઃખોથી ભરેલા નહતા. ધર છેાડીને લગભગ ત્રણ વર્ષ અમુક એક સ્થળે બધાને રહેવુ પડયુ. એ ખરેખર છે, પશુ આવા લાંબા જેલવાસ દરમિયાન જે વાંચન, લેખન, ચિન્તન અને ચર્ચાના લાભ મળે છે તે લાભને વિચાર કરતાં મેં જેલ જવામાં કોઇ માટે ભેગ આપ્યા હાય એમ મને લાગતુ નથી. સરવાળે કાયદો જ થયે છે.
'મારી કહેવાતી સાદાઇના તમા ભાઇઓએ બહુ વખાણ કર્યાં છે, પણ એ મારી સાદાઈ મારા કાઈ ખાસ ગુણુ તરીકે મને લાગતી નથી. વસ્તુતઃ હું નાના હતા ત્યારે અણુધડ હતા. મને કપડાનું કે સ્વચ્છતાનું ભાન નહાતુ, તે વખતે ભારે એક સહાધ્યાયી મિત્ર હતા. તેને હું અભ્યાસમાં મદદ કરતા. તે મિત્ર મારાં કપડાંલતાં વગેરેની સંભાળ રાખતા અને મને સુધડ બનાવવા સદા પ્રયત્નશીલ રહેતા. ધરસ’સારમાં પડયા પછી આ કામને ખેાજો મારી પત્નીપે ઉપાડયેા છે. જ્યારે તમે મારામાં સાદાઇને આરોપ કરે છે ત્યારે મને મારી જાત વિષે એટલા જ ખ્યાલ આવે છે કે હું પહેલાં કરતાં એક્કે અણુધડ અને વધારે સુધડ બન્યો છું. . આ મારી આત્મસુધારણાને આ રીતે મૌલિક ગુણ તરીકે વર્ણવવામાં આવે છે તેમાં અતિશયોકિત થાય છે એમ મને લાગે છે. હું આધ્યાત્મિક વૃત્તિ કે વળષ્ણુના માણસ નથી. હવે પછીના ભવના કે પુનઃજન્મ છે કે નહિ એવા પ્રશ્નોમાં મને રસ પડતા નથી. દેશના અને સમાજના ઐહિક પ્રશ્નોમાં જ મને રસ છે અને તેને સમજવા, તેના ઉકેલ શોધવા અને દેશ અને સમાજનાં કાર્યોંમાં બને તેટલે ફાળા આપવા એ જ મારૂ જીવન લક્ષ્ય છે. જે મારાથી થઈ શકતુ નથી તેની ચેાગ્યાયેાગ્યતાની ચર્ચામાં હું પડતા નથી. દાખલા તરીકે રાત્રી ભાજનને ત્યાગ મારા માટે શકય નથી એમ મને લાગે છે. તે પછી રાત્રી ભે!જન યેાગ્ય છે કે અયોગ્ય તેની ચર્ચામાં હું કશે। રસ અનુભવતા નથી. મંદિરે જવાને કાંઇ અર્થ નથી એમ એક વાર મને ભાસ્ય". પછી હું મદિરે જતા નથી. મારી સાથે મારી પત્ની તેમજ બાળકો હોય અને તેમને મંદિરમાં જવાની ઇચ્છા હાય ત્યારે તમે બધાં મંદિરમાં જઇ આવે, હું બહાર ખેઠો છું” એમ કહીને હું બહાર બેસી રહ્યો હાઉ” એમ પણ કદિ કંદ બન્યું છે. શેખતે ખાતર કાઇ કાઇ વાર ધમની અને અધ્યાત્મના પ્રશ્નો વિષે મિત્ર સાથે લાંખી લાંખી ચર્ચાએ કરી હશે; પણ એ મારા ખાસ રસના કે અભ્યાસનો વિષય નથી. હું આખરે સંસારી માણસ છું અને કૉંગ્રેસ, રાજકારણ, આન્તર રાષ્ટ્રીય સમસ્યા, હિંદુ મુસલમાન એકતા, અસ્પૃશ્યતા નિવારણ, સમાજની પુનર્રચના, અર્થ શાસ્ત્ર, હરિજન સેવા, મજુરા અને ખેડુતાના પ્રશ્નો, દલિત વર્ગાના ઉદ્ધાર, સમાજવાદ અને સામ્યવાદ-આવા આપણા સંસારના પ્રશ્નોમાં જ હું સાધારણ રીતે રસ લઉં છું.
આજ ધેારણે મને કોઇ પણ કેમ કે સપ્રદાયના પ્રશ્નોમાં રસ નથી. તેમાં હુ' પડતો નથી. રાષ્ટ્રના વિશાળ વિષયમાં કામ અને સમાજ આવી જાય છે એમ હું માનુ છુ. આજ રીતે મને સાંપ્રદાયિક સાધુઓના પરિચયની કદિ ઇચ્છા નથી. તેમના સાંકડા જીવનદન સાથે મારા મેળ નથી ખાતા. હુ" કાછનો શિષ્ય નથી. કાઇ પાસે મે* ધર્મોદીક્ષા લીધી નથી.
આવી મારી મનેદશા હાવા છતાં હું શ્રી મુંબઈ. જૈન યુવક સધતા ઘાં વર્ષાથી સભ્ય છું અને એ સંધના સભ્ય હોવામાં મે
ગૌરવ ચિન્તયું છે. આનાં એ કારણ છે. એક તેા શ્રી મુબઇ યુવક સધતુ કાર્યો અને કાય ક્ષેત્ર ભલે નાનુ હાય, એમ છતાં પણ સંધની આખી વિચારભૂમિકા અતિ વિશાળ અને સમાજક્રાન્તિની સ' રીતે સમક છે. સનુ બંધારણ એવું છે કે તેમાં કે પણ રાષ્ટ્રવાદી મોકળા મને જોડાઇ શકે છે. સંધની વિવિધ પ્રવૃત્તિએ પણ રાષ્ટ્રવાદથી રંગાયલી છે અને સાવજનિકતા તરફ ઢળેલી હાય છે. બીજું કારણ સધના પ્રમુખ કા કર્તા શ્રી. પરમાનંદ અને મણિભાઇ એ એ જ્યાં હૈાય ત્યાં જોડાવામાં મારી જેવાને કોઇ વાંધે કે કૈાય હોઈ જ ન શકે. આ ખેમાંથી પણ શ્રી. મણિભાઇ સધને ખરે, આત્મા છે. સધના ઉત્કર્ષની સર્વ ચિન્તા તેમના હેડ છે. તેમનું હૃદય શુદ્ધ સેવાભાવથી સદા ધબકતુ' હાય છે અને તે સેવા ભાવમાં કાઇ નાતજાતના ભેદ મે' જોયા નથી. તેમનુ તમાએ ગયે વર્ષ જે થેલી આપીને સન્માન કર્યું હતું તેમાં હું હાજર રહી શકયે નહેાતે; તેથી આજે હું તેમને જાતે અંજલિ આપીને કૃતાર્થતા અનુ ભવ' છું. અહિ' હું સ્પષ્ટ કરૂ કે જૈન ધર્મના મૂલભૂત આચાર સિદ્ધાંતા—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ એમાં માનુ છું અને એની ઉપયોગિતા હું સ્વીકારૂ' છું. મને તેના ક્રિયાકાંડમ અને સાંપ્રદાયિક મતભેદોમાં કશા રસ નથી. મુબઇ જૈન યુવક સ પણ આવી વિશાળ ભૂમિકા ઉપર રચાયલા હાઇને તેમજ રાષ્ટ્રીકે ભાવનાથી સંપૂર્ણ પણે આતપ્રાત હાઇને તે સધ પ્રત્યે મારૂ મમ રહ્યું છે અને જો કે મેં સંધની કોઇ ખાસ સેવા બજાવી નથી, છત પણ ` જ્યારે સંધનુ કોઇ પણ કાય` પરમાનન્દે કે મણિભાઈએ બતાવ્યું છે ત્યારે તે કાય તે પહેાંચી વળવામાં મેં આનંદ માન્યાં છે
કાઇ પણ કામતે મેં નાનું કે મોટું માન્યુ નથી. જ્યારે જે કાં કામ આવ્યુ' અને મેં સ્વીકાયુ" તે તેને પુરી ચીવટથી કેમ પાર પાડવું એ જ મારૂ' લક્ષ્ય રહે છે.
મારા જેવાતી સેવાઓના અને કાય ના જ્યારે બહુ વખાણ કરવા આવે છે અને એ બધી સેવા અને કાના અમને જ બધા યુ આપવામાં આવે છે ત્યારે જેના ચાલુ · મુંગા સહકારથી આવાં કાર્યો અને સેવા શકય બને છે તે અમારી પત્નીઓના આમાં કેટલા મા કળા હાય છે તેને સાધારણ જનતાને પુરા ખ્યાલ હેાતા નથી. ઘણી વ એવુ' બને છે કે દુ:ખ, આક્રુત અને સકટ રાજકારણી કાર્યકર્તાઓને પત્નીએ ભાગવે છે અને અમાપ બલિદાન અને આત્મભાગ આપ્યા સર્વે યશ તેમના પતિને જાય છે. જો રાજકારણી કાર્યકર્તાઓ પત્નીઓની પરિષદ ખેલાવવામાં આવે અને એ બહેનેને પેાતાના ધણી રાજકીય સાહસને લીધે કેવાં દુ:ખામાંથી પસાર થવું પડે છે તે લગતી પેાતાની વીતક કથાઓ તે રજુ કરે તે મેં ઉપર જણાવ્યું તેને જનતાને ખરે ખ્યાલ આવે.
સાધારણ રીતે હું જાણું છું અને મારા મિત્રે જાણે છે કે બહુ આળસુ માણસ છું, ધાયુ* કામ કરૂ` નહિ, ધાયે વખતે પહેાર ન એવા મારા સ્વભાવ છે. પણ કોઈક વખત મને કામ કરવાં શુર છુટે છે. ૧૯૪૨ ના એગસ્ટના બળવા મારા માટે આવા અવસ હતા. ૧૮૫૭ પછી આ બીજો જ અવસર હતો કે જ્યારે આખા દે ખળભળી ઉઠયા હતા અને આ પાર કે પેલે પાર એવી તમન્ના આખા દેશમાં ન કલ્પીએ એવા જુવાળ આભ્યા હતા. દેશની સાધાર રીતે કેવળ સુષુપ્ત મનાદા કયાં અને કરેંગે યા મરેંગે'ની તમન્ના કર્યા? આ સવ દૃષ્ય જોતાં ભાઇ મેધાણીની એક પક્તિ એ વખતે વારવાર યાદ આવતી હતી. એ પુક્તિ આ છે. શી જાગીયા આ અજગર સરખા સુપ્ત તેાતીંગ દેશ ?” એ વખતે જે કાંઇ થોડા દિવસે મળ્યા તે દરમિયાન શકય એટલું મેં કામ