________________
તા. ૧૫-૮-૪૫
દરિયાઇ જવાોની રક્ષણ કે સહારશકિતને લગભગ શૂન્યવત બનાવે છે. આજે આવા સે! બસે મેત્રની માલેકી ધરાવનાર દેશ અગણ્ય સૈન્ય અને યુદ્ધસામગ્રી ધરાવનાર દેશથી ઘણી ચડીયાતી સદ્ગારશક્તિને સ્વામી બને છે. આ મેબ શાસ્ત્રમાં વર્ણવેલી તેોલેશ્યા જેવે છે. આજે તે અન્યને વિનાશ કરી રહેલ છે, પણ દુનિયા આજથી હું ચેતે અને કાયમી સુકેશાન્તિની મજ્જબુત પાયા ઉપર સ્થાપના નહિ કરે તેા એ તેોલેશ્વા અણુભેબના શોધક અને પ્રયાજકા ઉપર જ પાછી ફરવાની છે. આ અણુોષે અસહાય દેશોની શસ્ત્રવિષયક અસહાયતામાં તે જરૂર ધણે! વધારા કર્યાં છે; પણ સાથે સાથે અણુમેબના શેાધક અને અનુમેદક દેરોએ પેાતા ઉપર જ એક જબરજસ્ત કાળચક્ર ઉભું કર્યુ છે, કરણ કે તે કહેવાય છે તે મિત્રરાજ્યે; પણ આજે પણ તેમાં પરસ્પર સંપૂર્ણ એકદીલી છે એમ માનવાને કશું જ કારણ નથી અને અન્યના ભેગે. અને અન્યને દબાયલા રાખીને આત્મવિસ્તાર શોધી રહેલા અને સાધી રહેલા મિત્રરાજ્યે આવતી કાલે પરસ્પર અથડાયા સિવાય શી રીતે રહેવાના છે? અણુમેબના બચાવમાં એમ કહેવામાં આવે છે કે આ શેષતા જરા પણ દુરૂપયોગ ન થાય તે માટે આ શોધ ' અત્યન્ત ગુપ્ત રાખવામાં આવશે અને તેનાથી જનતાને લાભ થાય એવી કટલીયે કરામતે શધવામાં આવશે. પહેલાં તે વૈજ્ઞાનિકાએ કરેલી કાઈ પણ શૈધ લાંબા સમય સુધી ગુપ્ત રહી શકી જ નથી. આવી કાઈ ગુપ્તતા આજે શકય કે સંભવિત જ નથી. બીજી તેનેા વ્યાપાર ઉધોગમાં લાભ ઉઠાવી શકાય એવી ભલે ગમે તેટલી કરામતે શોધાય પણ એથી અણુમેબની સંહારશકયતા દિનાબુદ થઈ શકવાની નથી. એ શકયતામાં તે દિનપ્રતિદિન વધારો જ થવાના છે.
પ્રભુપ્ત જેન
અને તેથી આજની દુનિયા સામે આ માટે પ્રશ્ન આવીને ઉભે રહે છે. ૧૯૧૪-૧૮ ના યુરેપીય વિગ્રહથી પુરા ોધપદ્મ દુનિયાને મળ્યા નહોતા અને તેથી ૧૯૩૯-૪૫ તે વિશ્વવિગ્રહ આવીને ઉભે રહ્યો અને આ વાનિક વિગ્રહનું ઉત્તરાત્તર વધતું જતુ પીશાચી સ્વરૂપ દુનિયાએ નરી આંખેએ જોયુ - નિહાળ્યું, અને સાથે સાથે અણુખાંભ દ્વારા કેવા ભાવી તરફ્ આજની દુનિયા ઘસડાઇ રહી છે એની પણ આજની દુનિયાને ઝાંખી થઇ ચુકી. આજે - પણ હવે એના એ જ રસ્તે એટલે કે સરમુખત્યારવાદ, સામ્રાજ્યવાદ, મુડીવાદ, આત્મન્તિક યંત્રવાદ, નિબળ ઉપર સળનું સČપરીપણું
આ માર્ગે જ આજની દુનિયા ચાલવા માંગે છે કે એથી અન્ય કઇ • માગ ઉપર દુનિયા પેાતાની ચાલ બદલવા માંગે છે ? હિંસાની પરાકાષ્ટાએ પહેાંચી રહેલ દુનિયા સત્વર આત્મવિનાશ તેતરી રહેલ છે. એક બાજીએ અણુપ્રેમ દ્વારા પ્રગટ થતી આજના સત્તાધારી દેશેાની હિંસાપરસ્તી છે; ખીજી બાજુએ જે યુગમાં આપણને અણુોબતું દશ ન થયું છે એ જ યુગમાં ગમે ત્યારે પણ જેમના જીવનપ્રદીપ એલવાઇ જાય એવી અત્યન્ત નાજુક શરીરસ્થિતિ ધરાવતા ગાંધીજીની અહિંસા પરસ્તી ‘ચેતે ચેતે'ના પાકાર કરી રહી છે. વિનાશ અને ઉદ્ધારની અને ચાવી જગત આગળ વિધાતાએે રજુ કરી છે. એક રીતે યુદ્ધના અન્તભાગમાં અમેભ છુટી નીકળ્યો એ બહુ જ સારૂં થયુ. નહિ તે જાપાન તે થેાડા સમયમાં પરાસ્ત થવાનું જ હતું તે આ યુદ્ધતા બહુ થોડા સમયમાં અન્ત આવવાને જ હતા. પણ એમ છતાં પણ જગત તો એના એ જ માગે` આંધળાની માફક દોડયા જ કરતું’ હાત. અણુક્ષેત્ર જગની આંખ ઉધાડે છે અને કઇ દિશાએ જગત્ · ગતિ કરી રહ્યું છે તેનું ભાન કરાવે છે; ગાંધીજી તેમાંથી બચવાના માગ દેખાડે છે. જગને ઠીક લાગે તે અણુમેબના માગેચાલીને જગત્ પેાતાનું આત્મવિલેપન સ્વીકારી લે; ઠીક લાગે તેા ગાંધીજીનો માગ સ્વીકારીને જગત આ પૃથ્વી ઉપર સ્વર્ગ નું સર્જન કરે.
પરમાનદ
વ્યાપારનું નૈતિક અધ:પતન
શુક્રવારે સાંજે સતીયા નિરાશ્રિત ભેજનાલયના ચેાગાનમાં શહેરન આશરે ૧૧૨ વેપારી મહાજને તરફથી સરદાર વલ્લભભાઈને સત્ક કરવામાં આવ્યું હતેા. હજારે શ્રોતાઓએ હાજરી આપી હતી. શ્ર ચંદુલાલ સતીયાએ આજની પરિસ્થિતિનું નીચે મુજ" નિવેદન વાંચ્યું હતું.]
“ઓગસ્ટ ક્રાન્તિમાં વિદ્યાર્થી એ તથા મિલ કામદારોએ સુદર કાળી આપ્યા છે, પણ વેપારીએ તથા મિલમાલિકાએ પ્રજાને સારી રીતે ચૂસી સરકારના ટેકસ ઉઘરાવનાર દલાલા તરીકે કામ કર્યુ છે. પ્રજાને કાપડના અનહદ ભાવ આપવા પડયા. ૧૯૪૩ માં સરકારે કાપડને કન્ટ્રોલ શરૂ કર્યાં, જે ખરી રીતે મિલ માલિક અને વેપારીઓની કજ હતી. આ પ્રસંગ ખરેખર અમેા બધા માટે શરમાવનારા કહેવાય, સરકારી ખરીદી, પરદેશ નિકાસ વગેરે કારણે કાપડની તંગી રહી, સરકારે નાણાંનો કૃત્રિમ ડુગાવાને ધોધ વહેતો મૂકયા, અમારી વેપારીઓની નાણાંની ભૂખ વધતી ચાલી. કાળા બજાર નીપજાવ્યાં. દરેક વસ્તુના કાળાં બજાર થયાં. મધ્યમ વની મુશ્કેલીનેા પાર ન રહ્યો. ઉદ્યોગપતિ અને વેપારીએ સેનાના ચળકાટમાં બધું ભૂલી ગયા અને એ રીતે નૈતિક અધઃપતન નેતયું. અધુ સાંભળતાં તમને ખેદ થશે પણ આ બધી હકીકત નગ્ન સત્ય છે. હવે તે માત્ર સરદારશ્રી ! આપ સલાહ આપીતે જાવ કે હવે બસ કરો, પ્રજાને વધુ ન લૂંટા અને ધંધામાં પણ્ નીનિનુ ધણ રાખે.” પ્રજામંમાંથી ઉધૃત.
*
તા. ૩-૮-૪૫ ના રાજ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરતાં હતું કેઃ—
સીડનહામ કેલેન્જ એક કામના આચાર્ય શ્રી કિરપલાણીજીએ જણાવ્યું
આજની રૂઢિગત વ્યાપારી નીતિમાંથી સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારીના ખ્યાલ તદ્દન લય પામી ગયેા છે. ખરી રીતે માનવ જીવનમાં તેના વિશિષ્ટ પ્રદેશની તેણે તદ્દન ઉપેક્ષા કરી છે. મૂળમાં સમાજની ચોક્કસ સગવડ પૂરી પાડવા માટે તેમજ જુદી જુદી વસ્તુએના વિનિમય માટે વ્યાપાર પ્રવ્રુતિને પ્રારંભ કરવામાં આવ્યો હતેા. પણ આજે તે કેવળ દ્રવ્યાપાક વ્યવસાયમાં અવનત થયેલ છે. વ્યાપારના ક્ષેત્ર જેટલું બીજા કોઇ પણ વ્યવસાયમાં દ્રવ્યને આટલુ મેરુ મહત્વ આપવામાં આવતું નથી. માનવજીવનમાં તેણે જે સામાજીક કાની પુરવણી કરવાની છે તેની તદ્દન ઉપેક્ષા કરવામાં આવી છે. બધા ધધાએ એક યા ખીજી રીતે લેકાની સામાજીક જરૂરીયાતને પહેાંચી વળવાના હેતુથી નિર્માણ થયા છે. પણ આજે આપણને માલુમ પડે છે કે વૈ, વકીલ અને વ્યાપારી પેાતાના ભાગે પભાગ માટે જ ઢગલાધ ધન એકઠું કરે છે, જ્યારે એ ધનતે મૂળ પેદા કરનાર ભૂખે મરતા જોવામાં આવે છે. કાળા બજારને પૈસા ધર્મ શાળાએ બધાવવા પાછળ વપરાય છે, અને તેમાંના કેટલાક ગાંધીજીના કુંડમાં પણ ભરવામાં આવ્યા છે, પણ જો કઇ ભૂખ્યા માણસ તેમના બરણે આવીને ઉભે રહેશે તે તેમને તરફથી વ્યાપાર એ વ્યાપાર છે' એમ જવાબ મળવાતા, જેને બીજો અથ છેતરપીંડી જ થાય છે.
જો સમાજને આગળ વધવુ હૈાય તે। આવી આત્મવચનાના ઠંડા આવવા જોઇએ. આજની ચાલુ વ્યાપારનીતિ સવ નૈતિક જવાબદારીના ખ્યાલથી વચિત બની છે અને લેાકેાની જરૂરીયાતે કે સગવડ, અગવડના ખ્યાલની તદ્દન ઉપેક્ષા કરી રહી છે. દેશ પ્રત્યે તેમજ લાકા પ્રત્યે તેમની ચોકકસ કરજો કે એ વ્યાપારીએ તદ્દન ભૂલી ગયાં છે, એ બરાબર છે કે જે દેશમાં રાજસતા પોતે જ અર્થ શોષણ કરી રહેલ હાય અને કાળા બજારની ઉપેક્ષા કરતી હાય, ત્યાં લેાકાને કશી સગીન રાહત આપવાનું સંભવિત નથી. એમ છતાં પણુ લેકની હાડમારીઓ અને દુઃખા હળવાં