________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૮-૪૫
શ્રી કાકાસાહેબનું આખું ઉબેધક પ્રવચન તૈયાર થઈ નહિ શકવાથી આ સ ઘ સમાચાર
અંકમાં આપી શકાયું નથી. બનશે તે હવે પછી આપવામાં આવશે. સંધની રાહત પ્રવૃતિ
શ્રી શાન્તિલાલ શાહને આવકાર અને અભિનંદન આ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચાલતી રાહતપ્રવૃત્તિમાં હાલ તા. ૨૮-૭-૪૫ ના રોજ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ રેડ ઉપર હાલ ૧ કુટુંબને રોકડ મદદ આપવામાં આવે છે, અને ૫૫ માણસને આવેલા આનંદ ભુવનની વ્યાખ્યાન શાળામાં શ્રી મુંબઈ જન રેશન રાહત આપવામાં આવે છે. આમ કુલ ૬૬ કુટુંબમાં લગભગ યુવક સંધ તરફથી શ્રી. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપણુમાસિક રૂા. ૭૫૦ વહેંચવામાં આવે છે. આ રાહત યોજનાને લાભ નીચે તાજેતરમાં લાંબા કારાવાસથી મુક્ત થયેલા સંધના સભ્ય, લેનાર કુટુંબની સંખ્યામાં અને તદર્થે અપાતી રકમમાં ઉત્તરોત્તર મુંબઈની હાઇકોર્ટના સેલીસીટર, લેજીસ્ટ્રેટીવ કાઉન્સીલના સભ્ય અને વધારે થતા જાય છે. આ સંખ્યા પણ વધતી રહે, સંઘનું રાહતકાર્ય મુંબઈની ધારાસભાની કોંગ્રેસ પાર્ટીના સેક્રેટરી શ્રી. શાન્તિલાલ હરજીવન બને તેટલું વિસ્તાર પામે અને બીજી બાજુએ સંધની આ પ્રવૃત્તિને શાહને આવકાર આપવાને સમારંભ જવામાં આવ્યું હતું. પ્રારંભમાં ટકાવી રાખવા તેમજ વિકસાવવાની દિશાએ સુસ્થિત વર્ગના ભાઈઓ સંધના મંત્રી શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ પ્રસ્તુત સમારંભ - તરફથી નાની મોટી રકમોને પ્રવાહ વહેતો રહે એવી અમારી જૈન "ઉદ્દેશ જણાવીને, શ્રી. શાન્તિલાલ શાહને થડે પરિચય આપી સભાનું સમાજ પાસે માંગણી છે–વિનંતિ છે. આ રાહતપ્રવૃત્તિમાં તા. ૧-૭-૪૫ કાર્ય શ્રી. મેતીચંદ ગીરધરલાલ કાપડીઆને શરૂ કરવા વિનંતિ કરી
થી ૧પ-૭–૪૫ સુધીમાં અમને નીચે મુજબની રકમ મળી છે. હતી. ત્યારબાદ સંધના પ્રમુખ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆએ શ્રી. - ૫૦૦ શેઠ શાન્તિદાસ જીવણભાઈ
શ.ન્તિલાલ શાહને સંધ તરફથી આવકાર આપ્યો હતો અને દેશની '' ૨૫ રામપુરાવાળા શેઠ હરગોવિંદ ઠાકરસીના પુત્ર શ્રી. જમનાદાસના - ખાતર ઉપરાઉપરી જેલવાસ ભેગવવા માટે તેમને ધન્યવાદ આપે | શુભ લગ્ન પ્રસંગે.
હતા. સંધ પ્રત્યે શાન્તિભાઈની મમતાને સભાજનેને ખ્યાલ આવે : ૧૦ શ્રી. પાસુભાઈ ખીમસી કુરીયા
હતા અને તેમના વિસ્તૃત કાર્ય પ્રદેશમાં સંધની ચિંતાને પણ થે [ આ ઉપરાંત માંદાની માવજતનાં સાધનો પુરાં પાડવાની પ્રવૃત્તિમાં સ્થાન આપતા રહેવા શાન્તિભાઈને તેમણે વિનંતિ કરી હતી. ત્યારબાદ . અમને શ્રી પાસુભાઈ ખીમસી કુરીયા તરફથી રૂા. ૧૦ મળ્યા છે. આ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેઓ શાન્તિભાઈના બહુ લાંબા સમયના ; રીતે સંધની પ્રવૃત્તિઓને પ્રેત્સાહિત કરનાર ગૃહસ્થને આભાર માનવામાં
મિત્ર છે તેમણે શાન્તિભાઈના અપૂર્વ વ્યક્તિત્વને–તેમની નિડરતા તથા [ આવે છે. રતિલાલ ચીમનલાલ જેઠારી
સ્પષ્ટતૃત્વને, સાદાઈ' અને સરલતાને, બૌદ્ધિક વિચાર ધારણ અને મંત્રી, રાહત સમિતિ
ખુલ્લા દિલથી દરેક બાબતને ગ્રહણ કરવાની ટેવને, નિરવતા અને - કાકાસાહેબ કાલેલકરને સંધ તરફથી આવકાર
ચિત્તના સમત્વને—બહુ સુંદર ખ્યાલ આપ્યો હતો. શ્રી. કાકુભાઈ તા. ૨૧-૭-૪૫ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
(ખાદી ભંડારવાળા) જેઓ તેમના ઘણે સમય જેલસાથી હતા તરફથી લાંબા સમયે જેલમાંથી છુટેલા શ્રી કાકાસાહેબ કાલેલકરને
તેમણે તેમની સાથેના જેલજીવન દરમિયાન બનેલા રમુજી ટુચકાઓ - આવકાર આપવાની સભા પાયધુની ઉપર આવેલા જૈન શ્વે.
અને વિનોદી પ્રસંગો દ્વારા શાન્તિભાઈના અનેક વિશિષ્ટ ગુણ તરફ મ્. કોન્ફરન્સના કાર્યાલયમાં જવામાં આવી હતી. સભાસ્થાન
બહુ જ વિદી રીતે સભાજનેનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ બી. શ્રોતાજનથી ચીકાર ભરાઈ ગયું હતું. આ પ્રસંગે સંધના
મણિલાલ મકમચંદ શાહ અને શ્રી. લીલાવતી બહેન દેવીદાસે શાન્તિપ્રમુખ તરફથી કાકાસાહેબ કાલેલકરનું સ્વાગત કરવામાં આવ્યું.
ભાઈ વિષે પ્રશંસાના ઉદ્દગારો વ્યકત કર્યા હતા. શ્રી. અમૃતલાલ દલપતહતું, અને પહેલાં માફક હવે પછી પણ સંધની વિવિધ પ્રવૃત્તિઓમાં
ભાઈ શેઠે ભારે ઉમળકાથી શાન્તિભાઇને આવકાર આપ્યો હતો અને . રસ લેતા રહેવા અને ખાસ કરીને પ્રબુદ્ધ જૈન માટે અવારનવાર લેખો
હૃદયની સચ્ચાઈ, નિષ્ઠા, પ્રમાણીકતા, નિ:સ્વાર્થતા, વિગેરે શાન્તિભાઇની જ મોકલીને પ્રબુદ્ધ જૈનના વિકાસમાં મદદરૂપ બનતા રહેવા વિનંતી કરવામાં
' વિશેષતાઓ ઉપર ભાર મૂકીને આજે આપણે ત્યાં જે પાંચ પચ્ચીસ , આવી હતી. તે પ્રસંગના ઉત્તર રૂપે શ્રી કાકાસાહેબે એક સુંદર પ્રવચન
સોળવલા સેના જેવા અગ્રગણ્ય કાર્યકર્તાઓ આપણી જાણમાં છે ન કર્યું હતું, જે દરમિયાન પિતાના લાંબા જેલવાસની કેટલીયે હકીકતે,
તેમાંના શાન્તિભાઈ એક છે એમ જણાવ્યું હતું. શ્રી. સેભાગચંદ ડિ તેમજ જ્ઞાનચર્યાની વિગતે તેમણે સંભળાવી હતી અને આજની
જેઠાભાઈએ પિતાના દિગંબર સમાજ તરફથી શાન્તિભાઈનું અભિનન્દન દુનિયાની સામાન્ય પરિસ્થિતિ વિષે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે
કર્યું હતું અને શ્રી. ચંદુલાલ કસ્તુરચંદ શાન્તિભાઈને બહુ મમતાથી “આજની દુનિયાનાં ત્રણ ભયસ્થાને છે-Concentration of
આવકારીને મોટા ક્ષેત્રમાં પડીને નાત જાત કે કોમને આગળ વધારવાની people, of wealth and of power-મેટી સંખ્યામાં થતુ' લે કેનું
કોઈ પ્રવૃત્તિમાં શાન્તિભાઈ ભાગ લેતા નથી કે રસ ધરાવતા નથી એની કેન્દ્રીકરણ એટલે કે આજે મેટાં થતાં જતાં શહેરે, ધનદેલતનું કેન્દ્રી
શાન્તિભાઈ વિષે તેમણે ફરિયાદ રજુ કરી હતી અને પિતાની વાત - કરણ એટલે કે અમુક જ વ્યક્તિઓની વધતી જતી ધનાઢયતા અને
જાત અને દિગંબર સમાજને ન ભુલી જવા શાન્તિભાઈને તેમણે વિનંતિ નાઝીઝમ અને ફેસીઝમ જેવું વિક્રાળ સ્વરૂપ ધારણ કરતું રાજ સત્તાનું
કરી હતી. પ્રમુખ સાહેબે સર્વ વિવેચનને ઉપસંહાર કરીને પિતાના કે કેન્દ્રીકરણ, આ કેન્દ્રસ્થ જનતા, ધનદેલત અને રાજ સત્તા વિકેન્દ્રિત નહિ
સાર્થ ઉપર કુહાડી મારીને પણ પિતાને લાગતી સાચી બાબતનું થાય અને નાના એકમમાં વહેંચાઈ નહિ જાય ત્યાં સુધી દુનિયામાં
શાન્તિભાઈએ અમુક પ્રસંગે કેવી રીતે સમર્થન કર્યું હતું તેના * સુખ, શાન્તિ અને સહીસલામતી સ્થપાવાનાં નથી. આ ઉપરાન્ત જૈન
દાખલો આપ્યો હતો અને એ રીતે શાન્તિભાનું તેમણે અનેક . સમાજને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે “જૈનોએ જીણું પુસ્તકૅધ્ધાર
પ્રશસ્તિઓ વડે સન્માન કર્યું હતું. આ સર્વના ઉત્તર રૂપે શ્રી શાન્તિ* એટલે કે ભૂતકાળને સ્પર્શતા ગ્રંથોનું ઉદ્ધારકાર્ય છોડીને નવું અહિંસક
ભાઈએ લગભગ પણ કલાક સુધી વ્યાખ્યાન કર્યું હતું જે દરમિયાન , અર્થશાસ્ત્ર, રાજશાસનશામ, સમાજશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય
તેમણે અનેક બાબતે તેમણે ચર્ચા હતી. આ વ્યાખ્યાનનું સવિસ્તર છે. શાસ્ત્ર રચવું જોઈએ, જે દ્વારા અહિક સર્વ પ્રશ્નોને અહિંસાના *
નિરૂપણુ આવતા અંકમાં કરવામાં આવશે. શાન્તિભાઇના વ્યાખ્યાન બાદ - ધોરણે ઉકેલ કેમ લાવો તેની જનતાને સુઝ પડે. આજ સુધી અન્ય
શ્રી. ખીમચંદ મગનલાલ વેરાએ સમારંભના મુખ્ય મહેમાન શ્રી છે સાંપ્રદાયિક સમાજ માફક જૈન સમાજ પણ વર્તમાન કાળમાં જીવતે
શાન્તિભાઇનો તથા પ્રમુખ શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડીઆને તેમ જ " આવ્યા છે, પણ તેની દૃષ્ટિ ભૂતકાળ તરફ રહી છે અને ભવિષ્યકાળ
અન્ય આમંત્રિત ગૃહસ્થને આભાર માનતા આવી વિશિષ્ટ વ્યક્તિનું વિષે તેણે અંધતા સેવી છે. હવેથી જન સમાજે ભૂતકાળ તરફથી દૃષ્ટિ આખા જૈન સમાજ તરફથી સન્માન જાવું ધટે છે એ બાબત તરફ | વાળાને ભવિષ્યકાળ ઉપર સ્થિર કરવી જોઈએ અને એ રીતે પ્રાપ્ત સભાજનેનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ફુલહારના સમર્પણ સાથે સભા પર થતા દર્શનનું અવલંબન લઈને વર્તમાન કાળમાં આ તાં શિખવું જોઈએ.” વિસર્જન કરવામાં આવી હતી. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
આમ ન કરવા
અને કલાના
યુવક સંઘ