SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૪૫ કેટલાક સમાચાર અને નોંધ પ્રભુ જૈન તાની આડે અભેધ કીલ્લાની માફક ઉભા રહે અને આપણી પ્રગ તિનાં—મેક્ષનાં-સવ દ્વારાનુ રૂધન જ કર્યા કરે-આ તે કેવી આપણી અસહાંયતા ? આવી મર્યાવિદારક વેદના આડે વાંણીવિવેકની મર્યાદાનો . ખ્યાલ આપણા મન ઉપરથી હિંદર્દિ સરી જાય છે. આ કીલ્લા તેડવાનુ –આ દિવાલને જમીનદોસ્ત કરવાનું—શ્વર ' આપણુ સતે બળ આપે અને આઝાદીનુ* અમૃત સૌ કોઇના આસ્વાદ અને ઉધ્ધાર માટે છે એવી મુસલમાન જાઈઓના દિલમાં આપણી અનન્ય નિષ્ટાદ્વારા. જેમ અને તેમ જદ્ધિથી પ્રતીતિ નીપજે આવી દદ ભરી પ્રાથના અન્ત રના ઉંડાણમાંથી ઉદ્ભવે છે. કોંગ્રેસે સૂચવેલી કારોબારીની નામાવલિ સીમલા પરિષદ કેમ ભાંગી પડી? ઝીણાની કડકાઈ અને સરકારની નબળાઈ આશાસ્પદ વાતાવરણ સાથે શરૂ થયેલી સીમલા પરિષદ કેમ ભાંગી પડી તેની વિસ્તર, સાલાચનાની હવે જરૂર રહી નથી. સામયિક પત્રમાં આ વિષે એટલાં બધાં લાંબાં લાંબાં ટીપ્પણા આવ્યા છે કે એ દિશાએ ' કાઇ નવા પ્રકાશ આપી શકે એ સવિત નથી. તેથી સીમલા પરિષદના સક્ષેપમાં વિચાર કરીએ તેા એટલું જ કહેવાનું રહે છે કે સીમલા પરિષદના સૂત્રધાર લોડ વેવલ પ્રારંભમાં જેવા મક્કમ દેખાયા હતા તેવા પાછળના ભાગમાં રહી શકયા નહિ. મુસલમાન પાંચ સભ્યો મેસ્લેમ લીગના જ સભ્યો હાવા જોઇએ અને એમની નિમણુક મેસ્લેમ લીગ જ કરી શકે એ કાયદે આઝમ ઝીણાની મકકમ માંગણીને તેમણે સ્વીકારી તા નહિ; પણ તે માંગણીને ડેલીને તે અન્ય સ` પક્ષાને સમત થાય એવી નવી કારોબારી રચી શકયા નહિ, ધણાનુ' એમ માનવું છે કે જ્યારે શ્રી ઝીણાએ હકાર નકારની છેવટની ઘુંચ ઉભી કરી ત્યારે શ્રી ઝીણાને વટાવીને આગળ ચાલવાની બાબતમાં એમેરી—ચહીલ આડા પડયા અને લેડ વેવલ અસહાય થઈ પડયા અને સીમલા પરિષદની નિષ્ફળતાની બધી જવાબદારી પોતાના માથે ઓઢી લઈ લેડ વેવેલે પરિષદ વિસર્જન કરી. આ અનુમાન યથાથ હૈ। કે ન હૈ, પણ ૧૯૪૨ માં સ્ક્રીપ્સ પ્રકરણમાં બન્યું હતું તેમ આ વખતે પણ પાછળના ભાગમાં સરકારનું વલણ બદલાયુ એમ તે જરૂર લાગે છે, કાયદે આઝમની સામે થવાની સરકાર હિ"મત દાખવી ન શકી અને આખા દેશમાં જેને લીધે અપૂર્વ આશા અને ઉત્સાહનુ આન્દોલન ઉભું થયું હતું તે પરિષદની કસુવાવડ થઇ ગઇ. આવા ફ્રી ક્રૂરી થના અનુભવ ઉપરથી એક જ સાર તરી આવે છે કે આજે કે આવતી કાલે જ્યાં સુધી ઝીણા અને મેસ્લમ લીગને બાજુએ મૂકીને આજની પરિસ્થિતિને ચેગ્ય નીકાલ લાવા અને તેને લગતા સ ોખમ ખેડવાને અંગ્રેજ સરકાર કટિ બહુ નહિ થાય ત્યાં સુધી હિંદી સમસ્યાને કાઇ ઉકેલ શકય કે સભવિત નથી. કારણ કે કોઇ પણ પ્રકારનુ` સમાધાન કરવુ' એ તત્ત્વ જનાબ ઝીણા કે તેની પ્રેરણાથી પ્રેરાતી મેસ્લેમ લીગના માનસમાં જ નથી. જ્યારે પણ તેમને ખેલાવા ત્યારે પેાતાનુ મેઢુ મેથ્યુ કરવુ', માંગણીઓમાં વધારે ફર્યા કરવા અને કાઇ પણ વ્યવહારૂ ઉકેલ શોધવામાં જરા પણ મદદરૂપ ન બનવું−મા તેમની રૂઢ નીતિ થઈ પડી છે. શ્રી. ઝીણાનુ વળષ્ણુ, વન અને કથન હંમેશા દેશના અન્ય આગેવાના તેમજ મસ્લેમ લીગમાં ન હેાય એવા પેાતાના જ મુસલમાન બધુઓ પ્રત્યે કેવળ તેાછડાઇ, અપમાન અને તિરસ્કારથી ભરેલું હોય છે. આ બધા લેાકાને ‘દુશ્મને' તરીકે 'બાધતા તેને જરા પણ સકાચ નથી કે શરમ નથી. આપણી ઉપર કાઇ અસાધારણ દુ:ખ, દુધૈવ કે વ્યાધિ આવી પડે છે ત્યારે આપણા મેઢામાંથી ઘણી વખત એવા સામાન્ય ઉદ્દગાર નીકળી આવે છે કે આવુ દુ:ખ, દુધૈવ કે વ્યાધિ દુશ્મનને ત્યાં પણ નહેન્દ્રે !' શ્રી ઝીણુાની અખંડ રાષ્ટ્રદ્રોહી અને વિષ વમતી અને વિસ્તારતી રીતભાત તથા કાય નીતિ જોતાં આપણું દિલ ઉકળી ઉઠે છૅ, રાષ્ટ્રની આઝાદીનું અમૃત હાથવેતમાં કેટલીયે વાર આવ્યું અને દરેક વખતે માત્ર તેની જ આડા અને નફટાઇએ ઢાળી નાંખ્યુ અને સરકારી હુકુમતની શૃંખલાએ આપણને હિંદુ અને મુસલમન સર્વ કાઇને-જકડતી જ રહી-આ સવ આસુરી લીલા જોતાં ખેચેન બેચેન બની રહેલુ' આપણુ..દિલ પેકારી ઉઠે છે કે દુશ્મનના દેશમાં પણ કાઇ કાળે ઝીણુા ન પાકો.” આપણે એવા તે કયા અને કવાં. પાપા કર્યાં છે કે આપણે ત્યાં આજે આવા શ્રાપ ઉતર્યાં છે? આ ઉદ્ગારા સંભવ છે કે ચાલુ . સભ્યનાની મર્યાદ.તે કદાચ ' 'એળંગી જતા કાઇને લાગે, પણ એક જ માણસ આખા દેશની હિંદુ અને મુસલમાનની-આઝદી આડે, રાતા; અને રાધીન નાત જાત કે કામી ખ્યાલેને જ્યાં કંશુ' પણ સ્થાન કે અવકાશ નથી એવી શુદ્ધ રાષ્ટ્રનિષ્ટાની ઉપર જાવેલ સીમલા પરિષદ દરમિયાન રાષ્ટ્રીય મહાસભાની કારોબારી સમિતિએ રાષ્ટ્રપતિ અબુલ કલામ આઝાદના કુશળ સૂત્રધારિત્વ નીચે આખા દેશને તેમજ દુનિયાને આ વખતે પુરેપુરી પ્રતીતિ કરાવી છે. આની વિગતવાર ચર્ચાને અહિં અવકાશ નથી. પણું મધ્યસ્થ કારોબારીની નામાવલિ તૈયાર કરીને રજુ કરવામાં સીમલા પરિષદમાં હાજર રહેલા સર્વે પક્ષેને લેડ વેવલ તરફથી કહેવામાં આવતાં મહાસભાની કારેબારીએ જે નામાવલિ રજુ કર્યાંનુ કહેવામાં આવે છે તે નામાવલિ જે પ્રમાણભૂત હય-અને આ નામાવિલ બધા છાપામાં એકસરખી પ્રગટ થયેલી હવાથી તેમજ તે નામાવલિ અપ્રમાણભૂત છે એવુ સૂચન સરખુ પણું કાઇ પણ દિશાએથી કરવામાં નથી આવ્યું એ જોતાં આ નામમલિને પ્રમાણભૂત ગણવામાં શંકાને કાષ્ઠ સ્થાન હોય એમ લાગતું નથી કોંગ્રેસે આ રીતે પોતાના વિશુદ્ધ ખીનકામી માનસની અને શાંતાન રાષ્ટ્રનિષ્ટની એક વિશિષ્ટ પ્રતીતિ જગતને કરાવી છે. આ નામાવિલ નીચે મુજબ હતી. કેગ્રેસ સભ્યો મૌ. અબુલ કલામ આઝાદ પ. જવાહરલાલ નેહરૂ સરદાર વલ્લભભાઇ પટેલ ડા..રાજેન્દ્રપ્રસાદ એરીસ્ટર અસફઅલી જનાબ શ્રીગુ નવાખઝાદા લિયાકત અલીખાન નવા મહંમદ ઇસ્માઇલ ડા. શ્યામપ્રસાદ મુકરજી શ્રી. ગગનવિહારી મહેતા શ્રી મુનીસ્વામી પીલા (મદ્રાસના માજી પ્રધાન) શ્રી રાજમે.હનદાસ (બંગાળા) માસ્તર તારાસીંગ (શિખ) સર અરદેશર દલાલ (પારસી) શ્રી. રાજકુમારી અમૃતકુંવર (ખ્રીસ્તી) મુસ્લીમ લીગ સભ્યો ખીન¥ોંગ્રેસી સભ્યો દલિત વર્ગના સભ્ય અન્ય લઘુમતીનાં સભ્ય। બ્રટનમાં લેખર ગવર્મેન્ટ-મજુર સરકાર ગ્રેટ બ્રીટનમાં છેલ્લી સામાન્ય ચુંટણી થઈ તેનુ પરિણામ નીચે મુજબ આવ્યું છે. લેબર (મજુર) લીબરલ નેશનલ ઇન્ડીપેન્ડન્ટ કામ્યુનીસ્ટ . ૨ કામનવેલ્થ ૧ ત. આ ચુંટણીના પરિણામે. લેબર પાર્ટી સત્તા ઉપર આવે છે; મેજર એટલી મુખ્ય પ્રધાન થાય છે; અને 'ચીક અને એને પક્ષ સત્તા ભ્રષ્ટ બને છે. હિંદની આઝાદીના કટ્ટર શત્રુ તરીકે પંકાયેલા નામવર એમેરી સ હેબ ચુંટણીમાં ઉડી જાય છે, ૩૮૧ ૧૪ 1° કાન્ઝવે ટીવ ૧૯૩ લીબરલ ૧૧ ઈન્ડીપેન્ડન્ટ લેબર ૩ નેશનલ
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy