SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૪૪ ૧૯૪૧ની વસતી ગણત્રી મુજબ આ હિસાબે હિંદી પ્રજાને ૧૧૬૭૦૦ લાખ વાર કાપડ જોઇએ. લડાઇ પહેલાના સરેરાશ ભાવ રૂા. ૦૩-૬નું એક વાર તે હિસાબે વાર્ષિક રૂા. ૨૫૫ કરોડનુ’ ખર્ચ હિંદી પ્રજાને કાપડ પુરૂ પાડવામાં થાય તેમ ગણ્યુ છે, આશ્રય સ્થાન-મકાન એક માણુસને એક કલાકે ૩૦૦૦ ધન કુટ તાજી હવા ભળવી જાઇએ તે હિસાબે એક માણસને રહેવા એક સે ચારસ ફુટ જેટલી જગ્યાનુ ધર જોઇએ. ૧૯૪૧ ની વસતી ગણત્રી મુજબ હિંદમાં ૭૬૦ લાખ ધર હતા. તેમાંથી એક કરોડ શહે રેશમાં અને ૬૬૦ લાખ ગામડામાં હતા. ૧૯૩૧ માં દરૂક ધરમાં પાંચ માસ રહેતા હૈાવાની ગણત્રી થઇ હતી તે ૧૯૪૧ માં ૫.૧ ભાણુસ રહેતા હતા. એક માણસ દીઠ મુંબઇમાં ૨૭.૫૮ ચે.રસ છુટ, અમદાવાદમાં ૪૩.૦૪ ચોરસ ફુટ અને સેલાપુરમાં ૨૪.૦૩ ચોરસછુટ સરેરાશ રહેવાના ધરની જગ્યા મળતી હતી. નવી ચેોજનામાં દરેક મ:ણુસને એકસ। ચરસ ફુટના હિંસાઅે પાંચ માણસના એક ધર માટે પાંચસો ફુટ જગ્યા જોઇએ. બાંધકામનુ ખર્ચે ગામડામાં રૂ. ૪૦૦ અને શહેરમાં રૂ। ૮૦૦ થાય તેમ ગણાય. આ ધોરણ ઉપર લઇ જવા માટે અત્યારના ઘણા મકાનેમાં સુધારા વધારા કરવા પડે અને કેટલાક નવા બાંધવા પડે. તેનું મકાન બાંધવાનું ખર્ચ ૧૪ અબજ રૂપીયા અને તે મકાન સંભાળવાનું ચાલું વાર્ષિક ખર્ચ સાડા સાત ટકાના હિસાબે અઢી અાજ રૂપીયા આવે. રાગ નિવારણ હિંદુસ્થાનમાં જન્મ, મરણુ અને બાળમરણ દસ હજાર માણસદી નીચે મુજબ છે. તે મુજબની ખીન્ન દેશોની સરખામણી પણ સાથેજ રાખવામાં આવી છે. જન્મ २० 19 કૅનેડા અમેરિકા જર્મની ઇગ્લાંડ ૨૦ 14 એસ્ટ્રેલીયા ૧૭ ૨૭ 33 મરણ ર ૧૦ ૧૨ ક્ર L ૧૭ બાળમરણ ' ૪૮ પ્રબુદ્ધ જૈન ૦ ૫૩ ૩૮ 11: ૧૬૭ નપાન ૨૧ હિં દુસ્થાન ઉપરના આંકડા હિંદી પ્રજાની તંદુરસ્તીનું અતિ કંગાળ ધોરણ રજુ કરે છે. તે નિવારવા માટે ઓછામાં ઓછુ’(૧) રેગ નિવારણુ માટે સ્વચ્છતા અને ત ંદુરસ્તી વધે તેવી સુચના આપનારા ખાસ માણસે રાખવા અને તેને પ્રશ્નનાં પ્રચાર કરવે; ચોકખા પાણીની વ્યવસ્થા દરેક ગામ માટે કરવી આ માટે એક અબજ રૂપીયાનું પ્રાથમિક ખર્ચ અને બીજું વાર્ષિક સડા સાત કરીડનું ખર્ચ ગણવામાં આવ્યું છે (૨) પ્રત્યેક ગામડામાં એક દવાખાનુ ખાલવુ (૩) પ્રત્યેક મોટા ગામમાં ૪૦ દદી એ અંદર રહી શકે તેવી હોસ્પીટાલ અને સુવાવડખાનું ખોલવાં (૪) તે ઉપરાંત શહેરમાં ક્ષય. કેન્સર, ચામડીના ચેપી રાગે વગેરે માટેની ખાસ સ્પીતાલા ખેાલવા. ઇસ્પીતાલે અને સુવાવડખાનાં હિંદુરથાનમાં ૪૨૦૦૦ ડોકટરો અને ૪૫૦. નસ છે; એટલે કે ૯૦૦૦ માણસે એક ડેાકટર અને ૮૬૦૦૦ માણસે એક નસ છે. ઇગ્લાંડમાં ૭૬૬ માણુસે એક ડાકટર અને ૪૩૫ માણસે એક નર્સ છે. હિંદુસ્થાનમાં હોસ્પીટાલ અને દવાખાના મળીને કુલ ૭૩૦૦ હતા; તેમાં ૭૪૦૦૦ પથારીઓની સગવડ હતી. આ રીતે ૪૧૦૦૦ માણુસ દીઠ એક પીતાલ અને ૪૦૦૦ માણસ દીઠ એક પથારી થઇ. ૧૯૪૧ ની વસતી ગણત્રી મુજબ એક ગામડામાં ૫૧૭ માણસાની વસ્તી હતી. એક ગામડામાં એક સારા ડૉકટર અને એ નસ રાખવાની આ ચેાજનામાં ગણત્રી છે. દવાખાનું સભાળવા ઉપરાંત રોગનિવારણ અર્થે સૂચના પ્રસિદ્ધ કરી તેના પ્રચાર કરવાનું તેમજ શીતળા કે તેવા ચેપી રોગો વખતે મેટા પ્રમાણમાં ઇન્જેકશન વગેરે આપવાનુ કાર્ય પશુ તેમણે જ કરવાનું રહેશે. આવા એક દવાખાનાનું મકાન બારસે ચારસ ફુટ જગ્યામાં ચણવાનું શ. ૧૦૦૦, સાધના વસાવવાનું ખર્ચ શ. ૧૦૦૦ અને વાર્ષિક ખર્ચે ૨૦૦૦ ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક મોટા ગામમાં દસ હજારની વસ્તી દીઠ ૪૦ પથારીની સગવડવાળી એક હાસ્પીટાલ ખેાલવાની ગણુત્રી છે. હિંદુસ્થાનના મેટા શહેરોની સરેરાશ વસતી એક ગામ દીઠ ૧૮૩૬૫ ની છે. એટલે એક શહેર દીઠ સરેરાશ ચાલીશ પથારી વાળી એ હેસ્પીટલ અગર એંશી પથારીવાળી એક હાસ્પીટાલ જોઇએ. એક હાસ્પીટલ દીઠ મકાન અને સાધન વસાવવાનું ખર્ચ રૂા. ૪૦૦૦૦ અને વાર્ષિક ખર્ચ રૂા. ૨૮૦૦૦ ગણવામાં આવ્યું છે. it ૨૦૩ અને આવા દરેક શહેરમાં ત્રીશ પથારીની સગવડવાળી એક સુવાવડખાનાની અલાયદી સગવડ રાખવાની છે. આવી દરેક સ્પીટાલના મકાન અને સાધન વસાવવાનું ખર્ચ રૂા. ૩૦,૦૦૦ અને બાર્ષિક ખર્ચ રૂ. ૨૪,૦૦૦ ગણવામાં આવ્યું છે. ક્ષય, કેન્સર જેવા ગંભીર, ચેપી અને ખાસ દર્દી માટેની, અલાયદી સ્પીતાલનું મકાન અને સાધતાનું ખર્ચે શ. ૧૯ કરોડ અને વાર્ષિક ખર્ચ રૂ. ૧૧ કરોડ ગણવામાં આવ્યું છે. એકદર તખીખી . ખાતાનું પ્રાથમિક અને વાર્ષિક ખર્ચ નીચે મુજબ ગણવામાં આવ્યું છે. આ આંકડા કરાડ રૂપીયામાં ગણવા. પ્રાથમિક—વાર્ષિક ગામડાની સ્પીતાલ—૧૩૨ ૧૩૨ શહેરની ઇસ્પાતાલ— ૨૨ ૧૫ સુવાવડ ખાતું 22 ' 11 ગંભીર દર્દની સ્પીતાલ ૧૯ સ્વચ્છતા અને પાણી— ૧૦૦ ૨૮૧ ૧૬૪ આ ઉપરાંત મકાન અને સાધને વસાવવાનું જે પ્રાથમિક ખર્ચ ગણ્યું છે તેના સાડા સાત ટકા જેટલુ વાર્ષિક ખર્ચ તે મકાન અને સાધના સભાળવા-સાચવવા પાછળ કરવામાં આવશે તે જુદું ગણવામાં આવ્યુ છે. કેળવણી પાંચ વર્ષ ઉપરની ઉભરના માણસાનું કેળવણીનું પ્રમાણ હિંદમાં ૧૪–૬ ટકા છે જ્યારે જગતના બીજા પ્રગતિમાન દેશોમાં એંશી ટકા ઉપર છે. દસ વર્ષ ઉપરની ઉંમરને દરેક માણસ વાંચતાં લખતાં શીખેલા હવે જોઇએ. તે ધેારણે કેળવણીની યોજના વિચારાઇ છે. આ માટે દરેક ગામડામાં પાંચ ધેારણુ સુધીની નિશાળ હાવી જોઇએ. આ માટે બે ઓરડાનું મકાન આંધવામાં છાસઠ કરોડ રૂપીયા થાય. મેટા ગામેામાં વધુ સગવડવાળી પ્રાથમિક શાળા માટેના મકાન આંધવામાં બીજા વીશ કરાડનું ખર્ચ થાય. છથી અગીયાર વર્ષની ઉમરના બાળકો માટે કેળવણી ક્રૂરજીઆત કરતા અને દરેક બાળક દીઠ કેળવણી આપવાનું વાર્ષિક ખર્ચે ગામડામાં રૂ।. ૧૫ અને મેટા ગામમાં રૂ!. ૨૫
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy