SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ જૈન ૧૪૪ સાથે વચનભંગ તથા વિશ્વાસધાત કરવાં પડરોએ વિચાર જ એના કુણુા દિલથી વેડી શકાયો નહિ. હવે શું થઇ શકે? તાખાડતાબ એક હુશિયાર ઝવેરીને એણે ખાનગીમાં ખેલાવ્યો અને એને કૂકમ આપ્યા કે પેલી ચમત્કારી વીંટીના જેવી જ આબેહુબ બીજી એ વીંટી તૈયાર કરી લાવ ગમે તે ખર્ચ થાય તેા ય. પેાતાની કારીગીરીથી ઝવેરીએ આ મુશ્કેલ કામ પણુ કર્યું મ એવું સરસ કૈં જ્યારે ઝવેરી એ ત્રણેવી'ટીઓ લઇને એની પાસે હાજર થયા ત્યારે એ પિત! પોતે ય પરખી ન શક્યા કે ખરી વીંટી કયી તે નકલી કી. પછી હર્ષભર્યાં દિલથી એણે પોતાના પુત્રને પેાતાની પાસે તેડાવ્યા–એક પછી એક તે અલગ અલગ, દરેકને પેાતાની ખાસ આશિષ આપી અને એને માટેની વીંટી અપણું કરી. પછી તે મરણ પામ્યા. સુલતાન, સાંભળે છે ને ? સ :–(ગુંચવાડામાં ખાજુએ . નજર કરતે કરતે) હા, સાંભળુ છું, સાંભળું છું. ચાલ, હવે, વાતને પાર આણુ, ને ઃ–પાર આવી જ ગયો છે. પછી શું બન્યુ તે બરાબર કલ્પી શકાય. હુજી તે। હમણાં જ એ પિતા મરણ પામ્યા છે, એટલામાં તે દરેક પુત્ર પોતપેાતાની વીટી સાથે આવી પહોંચ્યા અને દરેક જણ - કુલપતિના દાવા કરવા માંડયા. તેઓએ પૂછપરછ ને તપાસ કરવા માંડી, પછી એક ખીજાતી ઉપર આળ મૂકયાં, ને છેવટે તેઓ વઢવા લાગ્યા. પશુ એ બધું વ્યર્થ હતું-કયી વીટી સાચી છે તે કયી ખેાટી છે એ કાથી ય પૂરવાર થઈ શકયું નહિ— [સ્હેજ અટકે છે; તે દરમ્યાન સુલતાનને બહુ બારીકીથી નિહાળે છે. તે પૂરવાર કરવુ' લગભગ એટલું જ અશકય હતુ જેટલુ ૬.શકય આજે ત્રણ ધર્મોંમાંથી ીયે એક જ ધર્મ સાથે છે એ પૂરવાર કરવાનું આપણે માટે છે. આ સ:-તેથન, શું મ્હારા સવાલના જવાબ તરીકે ચલાવી લેવાનુ છે ? જવાબ નથી એ પિતાએ પેાતે જ વચ્ચે કાંઇ કુક ખરાંખાટાંને ભેદ તે:“ના, સુલતાન. ક્રુત વધારે સારા દર્શાવવાના બહાના પૂરતા એના ઉપયોગ છે. જાણી જોઇને એવી વીંટી ચેાજી કે હેમની પાંડી શકાય નહિ; તે પછી તેની અંદર કરવાની ધૃષ્ટતા હું કેવી રીતે કરી શકું ? સ : વળી પાછી વીંટી ! મ્હારી સાથે રમત કરતે નહિ. મ્હારૂ ધારવું તે એ છે કે જે ત્રણ ધર્મોની વાત અે હારી આગળ મૂકી, હેમની વચ્ચે તે હેલાથી કુરક પાડી શકાય એમ છેઃ માત્ર પહેરવેશ ને ખાનપાન એ જ લએ તે તે મેથી જ આ ત્રણેમાં તાવત કરી શકાય. તે – પણ કાઈ મૌલિક ભેદથી તે નહિં જ ને? શું એ સૌ ધર્મો તિહાસના પાયા ઉપર ઉભા થયા નથી ? તે ઇતિહાસ લિખિત ડ્રાય કે વાણીના-દન્તકથાનો હોય, તેથી શું? આખરે યતિહાસ તે શ્રદ્ધાથી જ સ્વીકારાય છેઃ તે આપણી શ્રદ્દાની ઉપર સારામાં સારા હક કેાના છે? બેશક, આપણા પોતાના જ લાકાતે, જેનું લેહી આપણે છીએ, જેના સ્નેહની પ્રતીતિ આપણને બચપણથી જ થયેલી છે, અને જેઓએ આપણને કદિ ય છેતર્યા નથી- સિય કે કક્રિક કોઇ પ્રસંગે જ્યારે આ પ્રેમાળ વ્યંજના ખુદ સત્યના કરતાંય આપણે માટે વધારે કલ્યાણકારી હોય. હમે હમારા પૂર્વજોની ઉપર જે ભરેસા રાખે છે! તે કરતાં ઓછા ભરોસા મ્હારા પૂર્વજોની ઉપર હું ક્રમ રાખું' ? અથવા તે હું હમને પણ એમ કેમ કહી શકું કે કેવળ મ્હારા પૂર્વજોની સાથે સમત થવાને ખાતર હમે હમારા પોતાના પૂર્વોતે ખાટા પાડા ?-અને આ બધું હું કહ્યું છે તા. ૧-૧-૪૪ તે ખ્રિસ્તિ ખાતે પશુ એવી જ સારી રીતે લાગુ પાડી શકાય. શુ' એમ નથી ? સ ઃ (સ્વ.ત) જીવતા અલ્લાહના કસમ, આ આદમી તદ્ન ખરા છે; મ્હારે ચૂપ થવું પડશે.. ને ત્યારે આપણે ફરીથી આપણી વીટીની વાર્તા તરફ વળીએ. મ્હે' આગળ કહ્યું તેમ પેલા છેકરાઓએ હામામાં દાવા માંડયા; તેઓમાંના દરેકે કાજીની પાસે સેગન ખાને કહ્યું કે મ્હારી વીંટી હને ખુદ મ્હારા બાપુના હાથથી જ સીધી મળેલી છે-જે વાત તદ્દન સાચી હતી અને તે પહેલાં કેટલા ય વખત થયાં એ વીટી મ્યુને એકલ.ને આપી જવાનુ વચન બાપુએ શ્વને આપ્યું હતું એ વાત પશુ તદ્દન સાચી હતી. એકએક દીકરાએ પ્રતિજ્ઞા ઉપર કહ્યુ કે મ્હારા બાપુ મ્હારી સાથે . આવા દગા ને વિશ્વાસધાત કરે જ નહિ. આવા પ્રેમાળ પિતાની વિરૂધ્ધ આવુ માનવાના કરતાં-જો કે મ્હારા ભાઇને વિષે અનુદાર તર્ક કરતાં મ્હને ધૃણા ઉપજે છે તે પણ-ખીજા અન્ને ભા/ની ઉપર કાઇ દુષ્ટ તર્કટને આરોપ મૂકવાની લાચારીથી જરૂર પડે છે. અને હવે તે એમના દગાના ઘડાને હું ફેાડીશ જ, અને આવી ક્રૂર નુકશાનીને! દલા લઇશ. સઃ–વારૂ, પછી કાજીએ શું કર્યું... ? એને મ્હાડે તુ શુ કહેવરાવે છે એ સાંભળવા હું આતુર છુ. પછી, પછી, કહેને. ને:-કાજીએ આમ ફેસલો કર્યો હમે હમારા પિતાને લાવે અને ન્યાયાસન આગળ રજુ કરે, નહિ તે મ્હારે હમારા દાવા કાઢી નાખવા પડશે: શું હમે હમારા મનમાં એમ સમજો છે, હું અહીં ઉખાણાં ઉકેલવાને માટે છું ?-અથવા તે પરી વીંટી એની મેળે જ શાયદ ખુલ્લી પડશે, ત્યાં લગી હમે ખમી જા તા. અરે, પણુ, ઉભા રહેા. હમે કહ્યું છે તે કે ખરી વીંટીમાં એવી જાદુઈ શકિત છે કે એને જેણે પહેરી હાય તે ઇશ્વરની તેમ જ માનવીની દૃષ્ટિમાં, ખીજા સૌ કરતાં વધારે પ્રિય થઇ જાય. બસ, આ એક જ વાતથી ઝધડાના નિકાલ થઇ જવા જોઇએ. પેલી નકલી વીંટીમાં આવી શકિત નથી-ત્યારે કહે, હમારા ત્રણુમાં વે કાણુ છે જેને બીજા બેઉ સૌથી વધારે વ્હાય છે ?-કેમ, કશા જવાબ દઇ શકતા નથી ? ત્યારે હમારી વીંટીઓ બહારના ઉપર અસર નથી કરતી પણ અંદર જ, હમાણ પેાતાના મનની ઉપર જ, અસર કરે છે, કારણ કે હમને દરેકને પોતપોતાના જ માહ છે મ જણાઇ આવે છે. અરે, ત્યારે તો હમે ત્રણે ય રંગાઈ ગયા છે, તે ભેગભેગા હમે ત્રણે જાતે ડ્રગ પણ છેઃ અંતે હમારી ત્રણે વીંટીએ ખોટી તે નકલી છે— સાચી વીંટી, બહુ સંભવ લાગે છે કે, ખાવાઈ જ ગઈ હશે, અને એ ખેડટ છુપાવવાને માટે તથા એની બદલીમાં, હમારા બાપુએ તદનં.ર કરી આ ત્રણ વીટીએ ખનારા હશે. સઃ-શાબાશ ! શાશ્ત્રશ ! નેઃ-અને પછી કાજીએ આગળ કહ્યું-હું જે ચૂકાદો હમણાં કર્યાં તે હમને જેટલા અણુગમતા લાગ્યા હશે એથી ય વધુ અણુગમતીહારી સલાહ હ્યુમને કદાચિત લાગશે. જો એમ હાય તેા ચાલતી પકડા-પણ મ્હારી સલાહ આ છે. આજે વસ્તુસ્થિતિ છે, ખરેખર હેના જ સ્વીકાર કરે. જો હમારામાંથી દરેકે દરેક પેાતાની વીંટી સાચેસાચ ખુદ હમારા બાપુના હાથથી જ મેળવી હાય, તે દરેક પોતપોતાની વીટી ખરી અસલી છે એમ માની લે. કદાચિત હમારા પિતાના મનમાં પ્રેમ થયું હશે કે આ ખાસ વીટીના દુખાવ તે ત્રાસ મ્હારા વશો-ની ઉપર રહે નહિ. એટલું તે ખાતરીથી માનત્રે કે હમને સૌતે હાતા હતા, તે સૌને એકસરખા ચ્હાતા હતેઃ કારણૢ કે, મારામાંના કેા એકની ઉપર મહેરની કવા ખાતર બીજા ખે
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy