________________
૧૫ ૮-૪૪
ભૂમ ઉપરથી તેને સદાને માટે રૂખસદ આપી શકાય એવુ સંગઢ઼િત બળ આપણે ઉભું કરી શકવાના નથી. દેશની આ વાસ્તવિક પરિસ્થિતિનુ* સંગ્નેટ ભાન થવાના પરિણામે જ રાજાજીની મેજનાને ગાંધીજીએ અનુતિ આપી છે અને દેશની આઝાદીના અમૃતને હસ્તગત કરવાના હેતુથી જ આ દુલાદલ ઝેર હસતા મોઢે પી જવાનું પસંદ કર્યુ છે. આ રીતે વિચારીએ તે જ ગાંધીજીના પૂર્વાપર વિરૂદ્ધ દેખાતા કામા પ્રશ્નને લગતા વળષ્ણુને આપણને કેટલેક ખુલાસા મળી રહે છે.
શુદ્ધ જૈન
રાજા”ની આ યેજના શી રીતે ઉદ્ભવ થવા પામી તે વિષે ધેડા સમય પહેલાં રાજા મહેશ્વર દયાળ તરથી બહાર પડેલુ નિવેદન એક નવા જ પ્રકાશ પાડે છે. તે નિવેદન મુજબ ૧૯૪૨ ના એગસ્ટ માસમાં કેંગ્રેસના આગેવાને જેલમાં પુરાયા બાદ રાજા મહેશ્વર દયાળે હિંદુ મહાસભાવતી શ્રી. ઝીણા સાથે સપર્ક સાધ્યા હતા અને પાકીસ્તાનની તેમની માંગણીને વધારે સ્પષ્ટ કરવા વિનંતિ કરી હતી, જેના પરિણામે શ્રી. ઝીણાએ પેતે પાકીસ્તાનના મુખ્ય મુદ્દાઓ લખી આપ્યા હતા. ત્યાર બાદ તેજ વર્ષના ડીસેમ્બર માસમાં સર તેજબહાદુર સપ્રુને ત્યાં શ્રી. રાજગાપાલાચાય ને મળવાનું બનતા રાજા મહેશ્વર વ્યાલે ઉપર જણાવેલ ચાનાની નકલ રાજાજીને આપી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી માસમાં ગાંધીજીના ઉપવાસ આવ્યા તે દરમિયાન રાજગે પાલાચાયૅ શ્રી, ઝીણાએ લખી આપેલી ચેાજના ગાંધીજીને બતાવી અને ગાંધીજીએ તે યોજનાને અનુમતિ આપી હતી, ત્યારે ખાદ મા માસમાં આ બાબતમાં કરીથી ઝીણાને પુછવામાં આવતાં એ યોજના પાતાને મન્નુર નથી એમ તેમણે જણાવ્યુ હતું. આ રીતે રાજાજીની આજે પ્રગટ થયેલી યેાજના ખરી રીતે મૂળમાં ઝીણાએ પોતે જ લખી આપેલી અને પાછળથી પોતેજ ના મન્જુર કરેલી યોજના છે એમ રાજા મહેશ્વર ધ્યાળના નિવેદન ઉપરથી માલુમ પડે છે. આ નિવેદન ઘણા ખરા વત માનપત્રામાં પ્રગટ થયું છે અને શ્રી. ઝીણુાં તરફથી તેને કશે પણ ઇનકાર આજ સુધીમાં કરવામાં આવ્યા નથી. તેથી તે નિવેદનમાં રજુ કરવામાં આવેલી હકીકતાના પ્રામાણ્ય વિષે કશી શંકા કરવાનું કારણ રહેતુ નથી.
હવે ઉપરની હકીકતાના આધારે વિચાર કરતાં પ્રશ્ન એ થાય છે કે ઝીણાએ પેાતે જ લખી આપેલી માંગણીએ છ એક મહિના બાદ તેજ કેમ નામ્બુર કરી હશે ? અખી મેલા અભી ફાક’ એમ કેમ બન્યુ’ હશે ? ગાંધીજીએ પોતાની આટલી માંગણી મજુર કરી છે એમ માલુમ પડયા બાદ ‘આટલું તે આપા ખીસ્સામાં આવી ગયું–વે એટલાથી સ'તેાષ પકડીને બેસી રહે એ ખીજા– આપણુને મેં પહેાળું કરતાં કાણુ અટકાવે તેમ છે ?' આવી જે તેમની હંમેશની રાજનીતિ અને કાય પદ્ધતિ છે તેઅનુસાર જ પેાતાનુ માં ફેરવવાનુ` અને આજસુધીની અણુનમ સ્થિતિને વળગી રહેવાનુ શ્રી ઝીણાને વધારે લાભદાયી લાગ્યું હેાય એમ બનવા જોગ છૅ. શ્રી ઝીણા આપણા દેશના તા ‘જુહરર' જ છેને ? ઉપરના પ્રશ્નના આ રીતે ખુલાસા થઇ શકે તેમ છે. શ્રી રાજગોપાલાચા ( ગાંધીજીએ સ’મત કરેલી યોજનાના આ સાર અને પ્રતિદ્વાસ છે.
રાઈના પાડે રાતે ગયા
આમ ગાંધીએ એક બાળુએ પેાતાની રાજકીય માંગણીઓ કાવી કરીને સરકાર પ્રત્યે કેવી રીતે હાથ લંબાવ્યા અને બીજી બાજુએ રાજગોપાલાચાયની ચેજનાને ટકી આપીને શ્રી. ગ્રીડ઼ા પ્રત્યે કેવી રીતે હાય લખાવ્યું તે આપણે વિચારી ગયું. હવે આ બન્ને પક્ષાએ ગાધીજીને ઉત્તર રૂપે શું પરખાવ્યું છે તે જોઇએ. ગાંધીની રાજકારણી યેાજના ઉપર બ્રીટીશ પાર્લામેન્ટમાં ખુબ ચર્ચામા અને લાંબાં ભાષણે થઇ ગયાં; કેટલાકે ટીકાએ કરી, કેટલાકે સહાનુભૂતિને વરસાદ વરસાવ્યો. ક્રીપ્સની યાજના તે એમની એમ હજુ છવતી કે એમ પણ જાહેર કરવામાં આવ્યું. પશુ અર્ધી ચર્ચાને સમેટમાં છેવટે
હિંદી વઝીરે ચુકાદો આપી દીધો કે ગાંધીજીની દરખાસ્તમાં એવી શી ભૂમિકા જોવામાં આવતી નથી કે જે ઉપર લોર્ડ વેવલ કે ૉંગ્રેસના જેલવાસી નેતાએેમને ચર્ચા કરવાની રજા આપવામાં આવતાં કશું પણ લાભદાયી પરિણામ આવવાની આશા રાખી શકાય.'' આમ હાલ તુરત સરકારે તેા આપણને છેવટનુ પાણીચું પકડાવી દીધુ છે. બીજી બાજુએ ગયા જુલાઇ માસની ૩૦ મી તારીખે મળેલી એલ ઇન્ડીઆ સેસ્લેમ લીગની બેઠકમાં નામદાર ઝીણુાએ પ્રમુખ સ્થાનેથી ભાષણ કરતાં ગાંધીજીએ પાકીસ્તાનના મુદ્દો સ્વીકાર્યું છે. એ હકીકત પકડી લીધી છે અને એમ છતાં પણ ગાંધીજીની અને રાજગેાપાલાચાય ની સયુકત ચેના સંબંધમાં જણાવી દીધું છે કે “પાકીસ્તાનના નામે મી॰ ગાંધી જે આપે છે તે કેવળ ફાાં અને ફાતાં છે; તે સાચુ પાકીસ્તાન નથી, પણ તેનુ' ભાંગ્યુ તુટયુ, જરીપુરાણુ અને ઉધઇ લાગેલુ માખું છે અને આવા બનાવટી પાકીસ્તાનને સાચા પાકીસ્તાન તરીકે વટાવવા મી. ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે.” આમ આ બાજુએથી પણ આપણને કવળ નિરાશા જ પ્રાપ્ત થઇ છે. ગાંધીજીએ શ્રી. ઝીણાને મળવાની માંગણી કરી છે અને શ્રી. ઝીણા એગસ્ટની અધવચમાં મુંબઇ પધારે ત્યારે પોતાના નિવાસ સ્થાન ઉપર ગાંધીજીને પોતે મળી શકશે એમ તે નામદારે ગાંધીજીને જણાવવા કૃપા કરી છે અને જ્યારે આમ અન્ને મળવાના છે તે ત્યાં સુધી કોઇએ કાઇની વિરૂદ્ધ અવળે પ્રચાર ન કરવા. એવી ઝીણા સામે પશ્ર્ચારો પાસે માંગણી કરી છે. આને ગાઢ નિરાશામાં એક આશાતન્તુ ઉભા થયેા છે. એમ માનવા દિલ મેડિ લલચાય છે, પણ જે તુમાખી, તે છઠ્ઠા અને ધડથી ભરેલું ભાષણ ઝીણા સાહેબે પ્રમુખસ્થાનેથી કર્યુ છે અને જે રીતે પોતાના વ્યાખ્યાનમાં રાજગે પાલાચાર્યની અને ગાંધીજીની ઠેકડી અને અપમાન કર્યાં છે તે જોતાં ગાંધીજીનું શ્રી. ઝીણા સાથે થનારૂ મીલન ગાંધીના દિલમાં વધારે શલ્યા ભાંકનારૂ' ન બને તે સારૂ એવી આશકા પણ્ અનેકનાં દિલને ચિંતાગ્રસ્ત બનાવી રહી છે. કારણ કે કલિકાળ—કાયદે-આઝમ શુ કરે અને શું ન કરે એ આજે કાણુ કહી શકે તેમ છે? આ રીતે દેશની આજની પરિસ્થિતિ ધનઘેરી અનેક નિરાશાએથી આકુળવ્યાકુળ બની ગઇ છે. હિંદના ભાગ્યવિધાતા હજુ હિંદની પ્રજાને ક્રાણુ જાણે કેટલીયે કસેટીમાંથી પસાર કરવા ધારે છે? આજે તે જ્યાં સત્ય છે અને ધમ છે ત્યાં જ આખરે વિજય છે એ આશા અને શ્રદ્ધા વડે જ આપણે આપણું નાવ હકાવું રહ્યું.
પરમાનંદ
શિષ્ટઃ ઉપરના લેખમાં જણાવ્યા મુજખરાજ મહેશ્વર ચાલને જનાબ ઝીણાએ કામી સમાધાનને અંગે જે સરતા ૧૯૪૨ ના ઓગસ્ટ માસના અંત સાગમાં લખી આપેલી તે નીચે મુજબ છે.
૧. મુસ્લીમ બહુમતીવાળી વાયબ્ય અને ઇશાન હિંદના વિસ્તારની હદ નક્કી કરવા માટે યુદ્ધ પછી એક કમીશન નીમવુ, (હિંદુ મહાસાંની ખાસ સમિતિના પ્રમુખ ડો. શ્યામપ્રસાદ મુકરજી ૧૯૪૨ ના સપ્ટે’અર મહીનામાં ત્યારે જનાબ ઝીફાને મળ્યા હતા ત્યારે જનાબ ઝીણાએ જાતે કહેલુ કે બહુમતી એટલે માત્ર ૫૧ ટકા જ નહિ પણ બહુમતી એટલે તે ૫૫ ટકાથી વધુ હાવી ોઇએ.)
૨. આ એ વિસ્તારામાં સાર્વત્રિક મતગણતરી કરશે. અને જે વાતિની અહુમતી અલગ સાર્વભામ રાજ્યની તરફેણમાં મત આપે તા એવુ અલગ રાજ્ય સ્થાપવામાં આવશે,
૩. જો આવા ભાગલા પડે તો મુસ્લીમો હિંદુસ્થાનમાંની મુસ્લીમ લઘુમતી માટે સલામતીઓની માંગણી નહિ કરે. એ દેહદા (પાકીસ્તાન અને હિંદુસ્સાન) પાતપાતાના રાજમામાંની ધાર્મિક લઘુમતીઓની સલામતી માટે પારસ્પરિક વ્યવસ્થા ' કરી શકશે.
૪, વાચન્ય અને ઇશાન હિ વચ્ચે આવવા જવા માટેના કોઇ પટ્ટી પ્રદેશ [દારીડોર] નહિં હોય, પરંતુ આ બને વતા। એ જ સાર્વભૌમ રાજ્યપ
બની રહેશે.
૫ દેશી રાજ્યે સંબધમાં કોઇ વિચારણા નહિં ચલાવાય.
૬. સ્વેચ્છાના ધેારણે વસતીની ફેરબદલી માં મેગ્ય સગવડો આપવા માટે એક સરકારી તંત્રની સ્ટેગવાઇ કરાશે.