________________
એમ એ શાસ
' ડી એમ
,
પ્રબુધ જૈન
તા. ૧-૬-૪૧
== = = === શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી મ.
મહાન કેબ બનાવવાની મુશ્કેલીઓને ખ્યાલ આપણને ન આવે.
સાધુનું જીવન, સતત પરિભ્રમણ, જોઇતાં સાધને દરેક સ્થળે શતાવધાની પંડિતરત્ન મુનિશ્રી રતનચંદ્રજી મહારાજના
મળે નહિ અને આવા અણખેડાયેલ ક્ષેત્રમાં અન્યને માર્ગદર્શક અચાનક અવસાનથી સ્થાનકવાસી સમાજને ભારે આઘાત થયે
થાય તેવું ભગીરથ કાર્ય માથે લેવું અને ફતેહમંદ રીતે પાર છે. તેમનું ઓપરેશન ફત્તેહદે થયું અને તબીયત સુધરતી હતી. પાડવું એ શાસનદેવની કૃપા જ લેખવી જોઈએ. આ કેષ યુરોપ, તેમાં તદન અણધારી રીતે ગુરૂવારે રાત્રે તબીઅતમાં પલટો થયે અમેરીકા અને હિન્દુસ્થાનની બધી યુનીવરસીટીઓમાં વપરાય છે. અને કોઈને ખબર પડે તે પહેલાં તે આ લોકને છોડી તેઓશ્રી અર્ધમાગધી ભાષાને હજી સુધી બીજો કોઈ કષ થયો નથી. પૂર્વ ચાલ્યા ગયા. તેમની ખેટ સ્થાનકવાસી સમાજ, સમસ્ત જૈન પશ્ચિમનાં સઘળાં વિદ્વાને આ જ કષને ઉપયોગ કરે છે. સમાજ પણ, પૂરી શકે તેમ નથી. તેમનું અગાધ પાંડિત્ય, તેમની આ એક મહાન ગ્રંથ રચીને સ્થાનકવાસી સમાજનું નામ નિરભિમાનતા અને સરળતા સૌ કોઈનું ધ્યાન ખેંચતા. એકલે હાથે
તેમણે ઉજ્જવલ કર્યું છે. સંસ્કૃત, ભાગધી, અર્ધમાગધી વગેરે અર્ધમાગધી કેક બનાવવાનું મહાભારત કાર્ય મુનિશ્રી રત્નચંદ્રજી
ભાષાઓ ઉપર તેમનું પ્રભુત્વ અજબ હતું. સંસ્કૃત ભાષામાં કઈ મહારાજ કરી શકે. ૨૦ વર્ષ સુધી સતત પરિશ્રમ સેવી તેમણે
પણ વિષય ઉપર શeણે તેઓ કાવ્ય રચી શકતાં અને જગતને આ અણમોલ ભેટ ધરી. પાંચ મોટા ગ્રંથ વાળે આવો સંસ્કૃતમાં ભાષણ કરી શકતા. તેમણે બીજા પણ ઘણાં ગ્રંથો પ્રશ્ન ૬ છઠ્ઠા પ્રશ્નમાં અમે એમ જાણવા માગ્યું
રચ્યાં છે. તેમનો છેલ્લો ગ્રંથ “સૃષ્ટિવાદ અને ઈશ્વરકત” હતું કે શું જૈનાચાર્યોએ દેશરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં હિંસાત્મક વિજ્ઞાન અને તત્વજ્ઞાનને ઉડે અભ્યાસ સૂચવે છે અને આ ગ્રંથમાં ઉપાય જવાનો સ્પષ્ટરૂપે આદેશ આપે છે? પરંતુ જ્યારે જૈન દૃષ્ટિએ આ વિષયની તલસ્પર્શી મીમાંસા તેમણે કરી છે. હિંસાત્મક ઉપાય જવામાં કઈ રૂકાવટ જ ન હતી ત્યારે એવો
તેમની સ્મરણશકિત અદ્દભુત હતી. અવધાનની ક્રિયા. પ્રસંગ આવવાની આશા પણ ન હતી. અવસર આવતા દેશ-રક્ષા
જેમણે જે છે તેમને જ આને સાચે ખ્યાલ આવે. તેઓ
એકી સમયે સો અવધાને કરી શકતા. માટે હિંસાત્મક ઉપાયો યોજવા એ સ્વાભાવિક હતું અને જૈનાચાર્યો
તેમનાં જીવનનાં છેલ્લા વર્ષોમાં સૌથી અગત્યની હકીકત પણ તેને ઉપેક્ષાની દ્રષ્ટિથી જોતા હતા-એક આવશ્યક બુરાઈ
કેન્ફરન્સ પ્રત્યે તેમને પ્રેમ અને કેન્ફરન્સની પ્રગતિ માટે (necessary evil) તરીકે માનીને એને દરગુજર કરતા હતા.
અથાગ પરિશ્રમ ! અજમેર સાધુ સમેલનમાં તેમણે આપેલ હા. એવા પણ એક બે ઉદાહરણ બતાવવામાં આવ્યા છે કે જેમાં જૈનાચાર્યોએ પિતે લોકેને યુદ્ધ માટે પ્રવૃત્ત કર્યા છે. પણ
ફાળા સુવિદિત છે. ત્યારપછી સાધુ સમેલનનાં નિયમ પ્રમાણિક
પણે પાળવા અને પળાવવામાં આપણા સમાજનાં જે કેટલાક વાસ્તવમાં પાંચમાં પ્રશ્નની ચર્ચામાં જે વસ્તુસ્થિતિ બતાવવામાં આવી છે તે ધ્યાનમાં લેતાં આ પ્રશ્નની ચર્ચાનું કે વિશેષ મહત્વ નથી.
સાધુ મુનિરાજે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમાં તેઓ મુખ્ય - છએ પ્રશ્નોની ચર્ચા અમે કરી ચૂક્યા છીએ અને અમારા
હતા. અજમેર અધિવેશન પછી તેમનાં જીવનનું આ પ્રધાન
કર્તવ્ય તેમણે બનાવ્યું હતું. સાધુ સમાજની એકતા અને જ્ઞાન પિતાના વિચારે પુરતા ખુલાસા સાથે વાચકેની સામે રજુ કર્યા
અને ચારિત્ર્યની વૃધ્ધિ માટે તેઓ રાતદિવસ ચિન્તા કરતા. છે. વસ્તુસ્થિતિ રજુ કરતાં કઈ સ્થળે ઘેરે રંગ પુરાઈ ગયે
અજમેર સમેલનનાં પ્રસ્તાવ અનુસાર સાધુ-સમિતિની બેઠક હોય તે વાંચકે ક્ષમા કરે. કેઈનું પણ દિલ દુભવવાને અમારે
બેલાવવા તેઓએ ઝડે ઉઠાવ્યો અને નાદુરૂસ્ત તબીયત છતાં લાંબે ઇરાદો નહતે. અમને તે એ વાતને વિશ્વાસ બેસતું જાય છે અને દઢ થતું જાય છે કે વ્યક્તિગત જીવનમાં જ માત્ર નહિ
અને ત્વરિત વિહાર કરી ઘાટકોપર પહોંચ્યા. પૂજ્યશ્રી કાશીરામજી
મહારાજ તથા પ્રવર્તક મુનિશ્રી તારાચંદજી મહારાજ સાથે મળી પણ સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં પણ અહિંસાને સ્થાન
તેમનાં સહકારથી યોજના ઘડી અને તેને પ્રચાર શરૂ કર્યો. આપવું એ જ માનવસભ્યતા અને વિશ્વશાંતિ જાળવવાને એક
કેન્ફરન્સનું અધિવેશન બેલાવવા તેઓ ખૂબ તેજાર માત્ર ઉપાય છે. એમાં જ આપણા જીવનની ઉપયોગિતા છે,
હતા. ઘાટ પર અધિવેશન માટે તેમની પ્રેરણા અને ઉત્સાહ ન એમાં જ એને આદર્શ છે અને એમાં જ એની સુંદરતા અને હોત તે તે અધિવેશન ન થાત એમ મારા અંગત અનુભવથી સફલતા છે. આજ સુધીના ઇતિહાસમાં માનવીએ ધર્મના હું કહી શકું છું.. મુંબઈમાં અધિવેશન ભરવાનાં મારા પ્રયત્ન નામ પર કેટલીયે લેહીની નદીઓ વહાવી છે. એ બધું એટલા
નિષ્ફળ જણાયા ત્યારે મેં તેમને વિનંતિ કરી કે તેમની લાગ
વગને બધે ઉપયોગ કરી આ કામ માથે લેવા ધાટકેપર શ્રી માટે થવા પામ્યું હતું કે આપણે ધર્મ અને જીવનને બે જુદી
સંધને તેઓ સમજાવે. ઘાટકોપર અધિવેશનની સફળતા ધણે જુદી ચીજો માની લીધી હતી.-આપણે એ નહિં સમજ્યા કે
દરજે તેમને આભારી છે. વનથી પર કોઈ ધર્મ નથી અને વળી જ્યાં માનવ અને તેઓ તે કૃતકૃત્ય થઈ ગયા. તેમનું મૃત્યુ ઉપાધિ રહીત માનવતાનું ખુન થાય છે ત્યાં ધર્મ કેવો? આજે ગાંધીજીએ
અને મંગળમૃત્યુ થયું. છેલ્લી ઘડી સુધી સાધુ સમાજની એકતા આપણે આખો ઈતિહાસ, આખી પરંપરા, અત્યાર સુધીના અને જ્ઞાન ચારિત્ર્યની વૃદ્ધિની ચિન્તા કરતા તેઓ ગયા અને રૂઢિરિવાજો અને માન્યતાઓમાં જબરજસ્ત પલટો નિપજાવ્યા આપણી જવાબદારી વધારતાં ગયા. તેમનું અધુરૂં રહેલું કાર્ય પુરૂં છે. અમે દિલથી ચાહીએ છીએ કે પિતાને જૈન કહેવડાવનારા, કરીએ તે જ તેમનાં પ્રત્યેનું આપણું ઋણ આપણે અદા કરી પિતાને અહિંસાધમાં માનનારા, એ પ્રકાશનું સ્વાગત જ નહિં શકીએ. તેમની એજનાને અમલમાં મૂકવા નિમાયેલ સમિતિનું કામ પણ પ્રચાર માટે રચનાત્મક સહકાર આપે. આપણે સર્વ પ્રકારના
વિશેષ મુશ્કેલ બને છે. પણ સાધુ સમાજની પ્રતિષ્ઠા અને અસ્તિત્વને
તે એક માત્ર ઉપાય છે અને સ્થાનકવાસી સમાજ-સાધુ, સાધ્વી, મતભેદો ભૂલી જઈને અહિંસાના વાસ્તવિક સ્વરૂપને સમજીએ. અને
શ્રાવક અને શ્રાવિકા, પિતાના હીતને ખાતર પણ આ કાર્યને એને અમલ કરવા જેટલી દઢતા પ્રાપ્ત કરીએ.
પાર પાડશે તે જ સમાજની ઉન્નતિ અને પ્રગતિ છે. સમાપ્ત. સિદ્ધરાજ ઠઠ્ઠા.
ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી મુંબઈ જેન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
ઇ .
છેઆજે ગાંધીજીએ અને અમારા આ