SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૪૧. પ્રબુધ્ધ જૈન "C “પ્રબુદ્ધ જૈન ” જ્યારથી ‘ પ્રબુદ્ધ જૈન ” નવા રૂપમાં નીકળવા લાગ્યું છે, ત્યારથી હું એના અવિચ્છિન્ન પરિચયમાં રહેતો આવ્યો છું. * પ્રબુદ્ધ જૈન નું આ ત્રીજું વર્ષ છે. આટલા વખત દરમિયાન મને એવુ' યાદ નથી કે મેં એને એકે એક અગર તેમાં અગત્યના એક લેખ સાંભળતાં જતા કર્યાં હાય, મારા આટલા લાંબા વખત દરમિયાનમાં ‘ પ્રબુદ્ધ જૈન સાથેના સતત પરિચય ઉપરથી તેના વિષે મારા મન ઉપર જે છાપ પડી છે અગર એને વિષે જે મારા અભિપ્રાય અધાયા છે, તેને જરા પણુ અત્યુક્તિ કર્યાં સિવાય પ્રકટ કરવાની તક હું વધાવી લઉં છું. ધન્યતા * પ્રબુદ્ધ જૈન'ના વ્યકિતત્વની પહેલી કસીટી જે તેના કોઇ પણ સમજંદાર વાંચકને સર્વ પ્રથમ સ્પર્શે તેવી છે, તે એ છે કે તેણે અસાધારણ વિદ્યાન, સર્વદેશીય વિચારક અને શુદ્ધ રાષ્ટ્રીય દૃષ્ટિ કે માનવતાની દૃષ્ટિ ધરાવનાર ખાસ સત્પુરૂષોને સહકાર મેળવ્યો છે. કાકા કાલેલકર હેાય કે ધ્યેય મશરૂવાળા હાય, અગર સ્વામી આનંદ હાય—તેમના જેવાની વિચારક પ્રસાદી મેળવવી એ માત્ર પ્રબુધ્ધ જૈનની દૃષ્ટિએ જ નહિં પણ સમગ્ર જૈન પરંપરાની દૃષ્ટિએ ગૌરવાસ્પદ છે. જેણે જેણે કાકા સાહેબના પ્રબુધ્ધ જૈન'માં પ્રગટ થયેલા લેખા વાંચ્યા હશે, જેણે જેણે શ્રીયુત મશરૂવાળાની દૃષ્ટિ વાંચી હશે તેને તેને એ વાંચન વખતે પેાતાના જીવનની અને ‘ પ્રબુદ્ધ જૈન ’ની ઉપયોગિતા અનુભવાયા સિવાય ભાગ્યે જ રહી હશે. હું એવું એકે કમી કે સાંપ્રદાયિક નામધારી પત્ર નથી જાણતા કે જે ‘પ્રબુદ્ધ જન'ની માફક આવા વિશિષ્ટ પુરૂષાના લેખે આટલા પ્રમાણમાં મેળવવા નસીબદાર થતુ હોય. આ વસ્તુ છેવટે તો આપણને ‘પ્રબુધ્ધ જૈનના સંચાલકાની વિશાળ દૃષ્ટિ અને નિખાલસ રાષ્ટ્રીય વૃત્તિની જ પ્રતીતિ કરાવે છે. 'પ્રબુધ્ધ જૈન’માં પ્રકાશિત થયેલા ઉપર સૂચવેલ વિશિષ્ટ પુરૂષોના ધણા ખરા લેખા અન્ય હિંદી જૈન પત્રામાં અનુવાદિત થઇ પુનઃ પ્રસિધ્ધિ પામ્યા છે. ‘જૈન સંદેશ' કે ‘તક્ષ્ણ જન’ કે બીજા તેવા પત્રે આવા લેખો મેળવવા સતત ‘પ્રભુધ્ધ જૈન’ના અંક વાસ્તે પેસ્ટની રાહ જોયા જ કરે છે. કાકાનું બહુ શ્રુતત્વ, એમનુ અજબ કાવ્યત્વ અને એમની મને રજક જ્ઞાનસામગ્રી તથા શ્રીયુત મશરૂવાળાને પ્રોાન્મેષ આટલું જ માત્ર પ્રબુધ્ધ જતે વાંચકાને પુરૂ પાડયું હાત, તેાય એની ઉપયાગિતા અને સફળતા નિર્વિવાદ સાબીત થઇ શકત; પણ પ્રભુધ્ધ તે તે મુંબઇ જૈન યુવક સંઘને શાભે એવા કેટલાંય જરૂરી પગલાં ભર્યાં છે, જે પ્રબુધ્ધ જૈનના વાંચકથી અજાણ્યા નથી. હું માત્ર પ્રબુધ્ધ જૈનના વિશિષ્ટ લેખકો પુરતી જ મર્યાદિત ચર્ચા કરૂં છું ત્યારે ડા. મેધાણી અને પરમાનંદભાઇની લેખિનીને ભૂલી જ નથી શકતા. શ્રીયુત્ મેધાણીના પરિચયમાં જ્યારે હું દસ વષઁ પહેલાં આવ્યા, ત્યારે તેમના વિચાર અને લેખનના એજસે મને આકર્ષી લીધેલે. એમના સામાજિક અને ધાર્મિક વિષય ઉપરના લેખા અનુભવની વાણી છે. એમના લખાણમાં પ્રાણ છે અને સાહિત્યસૌરભ છે. એમને અને પરમાનભાઇના સહયાગ એ જૈન પરંપરા વાસ્તે એક વિરલ સુયેાગ છે. પરમાનંદભાઇ તે 'પ્રધ્યુધ્ધ જૈનના આત્મા જ છે. જન સમાજમાં જન્મવુ, વારસામાં જૈન પર પર મેળવવી અને સાહિત્ય કળાના સંસ્કારની સમૃદ્ધિ પોષવી, સ્વતંત્ર વિચાર સામર્થ્ય જન્માવવું તેમજ એની સાથે નિર્ભયતા અને હેવેકવૃતિ વિકસાવ્યે જવી એ યોગ અસંભવ નહિ તે દુર્લભ તા જરૂર છે. પરમાનંદભાના મુદ્દે જૈનમાં પ્રસિદ્ધ થયેલા લેખાતે જે બુદ્ધિ અને સમભાવપૂર્વક વાંચતા આવ્યા હશે તેમજ અન્ય જૈન લખાણા સાથે તેમને મારા ઉકત કથનની સાખીતી માટે બહુ આઘે જવું નહિ પડે. પ્રબુદ્ધ જનના માર્ગ કેટલો કાણુ છે એ તો તેની જવાઅદારી સમજે અને ઉઠાવે તેજ પુરેપુરી રીતે સમજી શકે. ‘પ્રબુદ્ધ જૈન'ની નીતિ હું સમજ્યો છું તે પ્રમાણે મુખ્યપણે એ આબતામાં સમાઇ જાય છે. એક તે એ કે જૈન પરંપરામાં પડેલા અને પડતા કાંટા વચ્ચે વિવેકી સૌમનસ્ય સ્થાપવુ, જીવનાપયોગી સમન્વય વિકસાવી વિરાધના ખીજો કાંતા નષ્ટ કરવા અને નહિ તે શમાવવા, ખીજી બાબત જૈન પરંપરાને વિચારકક્ષામાં ઉન્નત બનાવવાની અને વિશદ રીતે વિચાર કરતાં તેમજ સમજતાં શીખવવાની છે. આ બન્ને ખાખતામાં સફળતા સાધવી એ કામ જેવુ' તેવુ નથી. જેઓ જૈન પરંપરાને પ્રતિહાસ જાણે છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર છે કે જૈન પરપરા વારસામાં જ વિરાધના સંસ્કારો અને અવિચારના તત્વા ઉત્તરાત્તર વધારેને વધારે પોષતી આવી છે. નવા ગચ્છ કે નવે કાંટા પડયા એટલે તેણે જુના નાના વર્તુલને વધારે નાનું બનાવવુ અને પેાતાના સિવાયના પાતાની જ પરંપરાના ખીજા કાંઠાને હાડશત્રુ તરીકે લેખવાની અજૈન વૃત્તિ પોષવી. આ વિરાધના ખીજો રાત દિવસ જાણે અજાણે એવાં પોષાતાં આવે છે કે એક કાંટા ખીજાને પોતાના અંગત તરીકે જોઈ જ નથી શકતા. ફીરકા અને કાંટાની આવી અસંસ્કારી વલણને લીધે જૈનશાસ્ત્રના ઉદાત્ત સિધ્ધાંત અને સર્વગ્રાહી પરિભાષા અેક જ વિચાર અને વ્યવહારમાં વિકૃત બની ગયા છે. બીજુ જૈન પરંપરાના ઈતિહાસનું દુઃખદ લક્ષણ એ છે કે તેણે જેમ જેમ અનુયાયીઓ અને કાંટામાં વ્હેંચાઇ વિકાસ કર્યો તેમ તેમ તેણે વિચાર, વિધા, ચિતન, મનન, જેવાં જીવનસ્પર્શી તત્વાને વધારેમાં વધારે હ્રાસ સધાય એવું જ વલણ ધારણ કર્યું. નવા શીરા કે કાંટા નીકળે, કે તે વિચારવિહીન ક્રિયાજાળમાં એટલે સુધી ફસાઇ જાય કે જેને પરિણામે જ્ઞાનમૂર્તિ હાવાની નિશ્ચિત આશા સેવી શકાય એવા. સાધુવર્ગ પણ માત્ર અજ્ઞાનાપાસનામાં જ આનંદ માનતા થઇ જાય. કોઇ નવા ફીરકા કે નવા ગચ્છ એવે! ન જન્મ્યા કે જેણે વિદ્યા, વિચાર, અને શાસ્ત્રની ભૂમિકા ઉંચે ઉઠાવવાના એક માત્ર અખંડ પ્રયત્ન સેવ્યેા હૈાય. આ રીતે આપણને જૈન તરીકે વારસામાં તે સાંપ્રદાયિક વિરાધના અને અવિચારની. ઉપાસનાના સંસ્કાર માટે ભાગે મળતા રહ્યા છે. આ સંસ્કારી સામે ખથ ભીડવાનું કામ ભારે અધરૂ છે. અત્યારલગીમાં અનેક જૈન પત્રપત્રિકા નીકળ્યા અને એમને માર્ગે ઉકત સંસ્કારો નાબુદ કરવાનો રહ્યો છે. પણ એ બધામાં ‘પ્રભુધ્ધ જૈન’ને મા મને વધારે સચોટ, વધારે નિર્ભય વિશેષ વિચારપૂત લાગ્યા છે. આના કારણેાની ચર્ચા અસ્થાને છે. પણ એક કારણ વિષે તા મૌન સેવવુ તે આત્મદ્રોહ કરવા જેવું લાગે છે, એ કારણુ તે શુધ્ધ રાષ્ટ્રિય દ્રષ્ટિ અથવા તે માનવતાની દ્રષ્ટિને સ્વીકાર એ છે, ‘· મુદ્દે જૈન ’ના સંચાલકોમાં જેટલે અંશે આ દૃષ્ટિ અવતરી અને પરિણમી છે તેટલે અંશે આ પત્ર વધારે વ્યાપક અને વિશદ્ અન્યું છે. બેશક જે કાર્યકર્તા અલ્પસતાથી ન હેાય અને જેને જવાબદારીનુ ભાન હાય તે કદી એકાદ સફળ પગલાથી જુલાઈ ન જ જાય. મારા વિશ્વાસ છે કે પ્રબુદ્ધ જન' ફીરકાગત વિરાધાને સમાવવા અને જૈન પરંપરાની વિચાર ભૂમિકાને ઉન્નત કરવામાં સફળ થશે જ. સમય' એવા આવ્યા છે અને હજીએ એવા આવશે કે જેમાં તેજસ્વી જીવન જીવવા ઇચ્છનાર વ્યક્તિ કે સમાજે વિરેધ અને કલહના વિષને અનિ
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy