________________
તા. ૧૫-૧-૪૧
આકર્ષક છે. તે અડીને બહાર નીકળવાની ગમે તેટલી ઉતાવળ કરે તે પણ મન માને જ નહિ. આ સિવાય રાજ્યના મહેલામાં પરદેશી ટમનું ઢગલાબંધ ફરનીચર અને ચિત્ર વિચિત્ર છબીઓ ખૂબ જોવામાં આવે છે. આમાં ઐતિહાસિક દ્રષ્ટિએ કે કળાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન ખેંચે તેવુ ધણુ છું દેખાય છે. આ ઉપરાંત ઢેબરતળાવ, ઉદયસાગર, વગેરે જળાશયો, બગીચા, ચીડીયાખાનું, જગદીશ મંદિર, અને આપણાં છત્રીશ જૈન મંદિર વગેરે નિહાળી ખીજે દિવસે કૈસરિયાજી જવાના વિચારમાં અમે નિદ્રાદેવીને આધીન થયા.
ગાડાં અને ટાંગાનો ધંધો રેલગાડીએ પડાવ્યા પછી પણ ટુકી મુસાફરી ગાડાં અને ટાંગા મારફતે જ થતી. આ પણ જ્યાં જુએ ત્યાં મેટર્બસ દોડતી થતાં ગાડાં અને ટાંગાના ધંધાને ફટકો પડયો છે. આમ . સમજવા છતાં-અગવડ સહન કરવાની તાકાતના અભાવે આપણે ગાડુ છોડીને ટાંગા પકડીએ છીએ અને ટાંગા છેાડીને મેટર પકડીએ છીએ. આવી આપણા મનની નબળાઇ હોય ત્યાં ગાડાં અને ટાંગાવાળાના ધંધા તદ્ન ભાંગી પડે તેમાં શું નવાઈ ?
પ્રબુદ્ધ જૈન
બીજે દિવસે મેટર મારફતે જ અમે કેશરિયાજી જવા ઉપડયા. ઉદેપુરથી કેશિયાજી ૪૫ નાલની પાકી સડક એટલે મેટરની દોડધામ ચાલે છે. કેશરિયાની મેટર અસના રૅકો અગ્રવાલ કુ. ના છે. તેની એીસ હાથીપાળ પર આવેલ ધર્મશાળામાં જ છે. એટલે યાત્રાળુઓને એીસ ખાળવા જવાનું રહેતું જ નથી.
ચારે બાજુ અરવલીના ડુંગરા–વચમાં પાકી સડક ભાઇલેાના માઇલો સુધી પથરાયલી પડી છે. બે બાજુ ઝાડની ધટા મકાઇ, જુવારનાં ભરચક ખેતરે, ચારે બાજુ લીલી કલાર, હરિયાળી, જાણે કુદરતે લીલી ચાદર બીછાવી હોય અને વચમાં મોટા બુટ્ટા ઉડાવ્યા હાય એમ લાગે વચમાં ચાંદીના ચકતા માકક શેશભતાં જળાશયો આ શાબાશણગારમાં વધારા કરતા લાગે,
આવી અનેરી કુદરતી લીલાથી આંખને તાજગી મળતી હતી. મેટર તે સડાસડાટ એવુ કામ કર્યે જ જતી હતી. વચમાં માઇલ છે માઇલના છે. આદિવાસીમેાના ઝુપડાં અને કુબા જેવાં દસપંદર ઘરનાં નહાનાં નહાનાં ગામડાં નજરે પડતાં અને જેના વડવાઓએ દેશની આઝાદી માટે અરવલ્લીના શિખરે શિખરે યુદ્ધ ખેલેલાં તેના જ સંતાને ફાટયા તુટયા વસ્ત્રોથી અડધે શરીરે ઢાંકેલાં નજરે પડતાં. તેમાંયે બહેનેાના હાથે કાણી સુધી પહેલાં પીતળના તારનાં યાં અને એજ પ્રમાણે પગને શણગાર જોતાં વલસાડ, નવસારી, તે સુરત જીલ્લામાં વસતા દુબળા લોકોના હાથપગના શણગારી યાદ આવ્યા વિના ન રહે. આમ છતાં દુબળા લોકોની દાતાડીએ જેમ ખૂબ ખરા કરી છે તેમ મેવાડી આદિવાસીઓની થઇ નથી; પણ વેટ અને વેરાની સુસણ નીતિએ તે એબને અતિ કંગાળ બનાવી દીધા છે.
પદરેક માલના રસ્તા કાપીને આવ્યા ત્યાં જ મેટરમાં એક ભાઇએ ધ્યાન ખેચ્યું કે અહીંથી પાંચ માઈલ છેટે મહારાણા પ્રતાપના ચેતક ના પાળીયો છે અને તેના ઉપર આરસની છત્રી છે. આજ અરવલીના પહાડામાં મહારાણા પ્રતાપે સ્વતંત્રતા માટે ઠેર ઠેર યુદ્ધ ખેલેલું અને વરસાનાં વરસો સુધી દુ:ખ અને સંકટનો સામનો કરી આઝાદીની ન્યાત જલતી રાખેલી. એ મહાપુરૂષની આખરી જીંદગી કેસરિયાને ઉદેપુરની વચમાં આવેલ * કેડી ગામની બાજુના ડુંગરની ગુફામાં પુરી થયેલી એ સ્થળે આરસપહાણની ભવ્ય છત્રી બાવી છે અને મરણતિથિએ મેવાડીએના માટે ભાગ મેળા તરીકે ત્યાં એકત્ર થાય છે.
૧૭૯
કેશરિયાજી ચારેક માઇલ દૂર હશે ત્યાં સીધી સડક છેડીને મેટરખસ ખીજી સડકે ચડી. ત્યાં તે બે ત્રણ ગાડી જુવાનડા બસની પગથીએ ચડયા. તેમને પૂછપાછ કરતાં જણાયું કે એ સીધી સડક છેક અમદાવાદના ઝાંપે પહેોંચે છે અને આમ જોતજોતામાં કેશરિયાજીના ગઢના કાંગરા નજરે પડયા.
ફેરિયા.
એ હજારની વસ્તીવાળા કેશરિયાજીના ગામની આસપાસ પણ પા! કીલ્લા છે અને એ કીલ્લાની રાંગેજ નદી ખળખળ વહે છે. ગામમાં પેસતાં કેસરિયાજીના મંદિરના ગઢ અને અંદર આવેલા બાવન જિનાલયનાં શિખરો ઉપરની ધજાએ ક્રાતી નજરે પડે છે ને ભકતજનોનાં અંતરને નમાવે છે.
આપણા દરેક જૈન તીથૅમાં યાત્રાળુઓને ઉતરવા માટે જેમ ધર્મશાળાની સગવડ છે, તે જ પ્રમાણે અહીં પણ પુરતા હવા ઉજાસવાળી ત્રણ ચાર ધર્મશાળાઓ છે. ગામમાં વસ્તીને મોટે ભાગ પડયા (બ્રાહ્મણા) એને છે અને તેમના નિભાવ મેટે ભાગે કેશરિયાજીની યાત્રાએ આવતા યાત્રાળુ તેમજ મંદિરમાં થતી અમુક આવક ઉપર છે.
પંડયાનુ જોર ને કનડગત વધતાં શ્રાવકો અને પડયાએની વચમાં અનેક વાર અથડામણો ઉભી થયેલી અને કોર્ટ સુધી ખટલા ગયેલા. ત્યારથી પડયા પ્રત્યે શ્રાવક વર્ગના રાગ આછો થતા ગયા છે અને એકબીજાની વચમાં કડવાસે વધારે કર્યો છે અને એમ છતાં આજે પણ યાત્રાળુઓ આવતાં પડયા પેાતાના ચાપડા લઇને વંશાવલિ કાઢે છે અને પોતાના યજમાન હક્ક હાંસલ કરે છે. આમાં બીજો પડયા ભાયુ મારતા નથી. કહેવાય છે કે તેમની પાસે પાંચસો પાંચસ। વર્ષના ચોપડાએ છે અને વંશવેલા મેળવવા માટે આ પડયાએના ચોપડા વહીવચાના ચોપડાની ગરજ સારે છે.
ધર્મશાળામાં સામાન મુકતાં જ કેશરીયા દાદાના દર્શને અમે ઉપડયા. મંદિરના ગઢાર (મુખ્યદ્રાર)માં પેસતાં જ દ્વાર પાસે બરછીધારી બંદુકદારો ખડા પહેરે જોયો. ખીજા દરવાજે પણ એજ રામાયણ, આગળ વધ્યા ત્યાં ચેકમાં પણ સંત્રી. પૂછપાછ કરતાં માહેતી મળી કે દાદાની પેઢીનું રક્ષણ કરવા કાયમ પચ્ચાસ સંત્રી રહે છે.
અન્ય દર્શનીની દેખાદેખીથી નિરંજન નિરાકારના નામે દુકાનદારી શરૂ કરીને લાખાની મિલકત એકઠી કરવા અનેક તરખા ગેવવામાં આવી તેના પરિણામે ભાળી જનતા સ્વાર્થ, લાલચ, અને ધર્મના નામે નાણુ આપતી ગઇ અને એ ધનને દેવના દ્રવ્ય તરીકે ગણવામાં આવ્યું. અન્યના લાભાથૅ ખરચી શકાય જ નહિ એ દેવદ્રવ્ય છે. આ સ્થિતિમાં લાખાની મિલકતા એકડી થાય પછી હથિયારધારીઓના પહેરા ન મુકાય તા ખીજું થાય શું? ભવસાગર તરવાના સાધનરૂપ ગણાતા અરિહંત પરમાભાનાં મંદિરનાં દ્વાર સૌ કોઇ માટે ખુલ્લાં હાવા તેએ. તેના બદલે આ પ્રકારની દુકાનદારી અને દ્વાર ઉપર સત્રીઓના પહેરા એડેલા જોઇ અંતરમાં ખૂબ દર્દ થયું.
કેશરિયા”નું મંદિર આરસપહાણના પથ્થરથી બંધાવેલી, બાવનજિનાલય અને ચારચોકીવાળી અને સાધારણ કોતરણીથી સુશાભિત એક ભવ્ય ઇમારત છે. શત્રુજય, આખુ કે ગીરનારના મંદિરની સ્વચ્છતાના હિંસામે અહિં સ્વચ્છતામાં ખામી લાગે છે. છતાં અહીંની ભવ્યતામાં એ વિશેષતા છે કે મૂળ નાયક શ્રી રીખવદેવ (કેશરીયાજી) સ્વામી અને ખીજી સર્વ પ્રતિમા ઉપર ચક્ષુ ટીકાને રાળથી ન ચેોટાડતાં જે સ્વરૂપમાં શિલ્પકારાએ પ્રતિમાએ ઘડી છે તે જ સ્વરૂપમાં બિરાજમાન છે. એટલે દિગંબરો અને શ્વેતાંશ એકજ પિતાના પુત્રો હોય એમ સૌ સાથે