________________
૧૮૦
. પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૧-૪૧
કાઠિયાવાડમાં અઠવાડીયું.
નેબત શરણાઈ પ્રભાતફેરીની ઉણપ અમુક અંશે દૂર કરતી હતી, ' (પૃષ્ટ ૧૭૩ થી ચાલુ)
નિદ્રાપાશમાંથી જનતાને મુક્ત કરવામાં મદદરૂપ બનતી હતી અને સાદાં છતાં ભવ્ય અને રમણીય ઉઠાવમાં કેવો ફાળો આપ્યો વિકસતા પ્રભાતનું અને ઉદય પામતા દિવાકરનું મીઠું સ્વાગત હતો તેને આટલી વિગતે ઉપરથી કાંઈક ખ્યાલ આવી શકશે. કરતી હતી. •
આવી જ રીતે જ્યાં ત્યાં રાષ્ટ્રધ્વજો ફરતા જોઈને કોઈને આ બાહ્ય રંગના કેટલાક અંશોનું આલેખન પુરૂ કરું તે. પણ લાગ્યા વિના ન રહે કે આ જે કાંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે પહેલાં આ અધિવેશનના અંગમાં ભાવનગર રાજ્ય અને ગઢડાના તેને રાષ્ટ્રીય ભાવના સાથે પુરી સહાનુભૂતિ અને સંબંધ હોય સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ ઉદાર દિલથી માંગી તેટલી જોઈએ. કોઠારી નગરના પ્રવેશદ્વાર ઉપર વાંસવળીને સુન્દર મદદ આપી હતી તેની નેંધ લેવી જ જોઈએ. ભાવનગર રાજ્યની કારીગીરીથી શણગારેલો દરવાજો ઉભો કરવામાં આવ્યો હતે. " આ ઉદારતા સુવિખ્યાત છે. ગઢડાના મંદિરના ટ્રસ્ટીઓના દિલની કરકસરથી જ આખું કાર્ય પાર પાડવાનું હોઇને અન્ય સર્વ વિશાળતા ખરેખર ધન્યવાદને પાત્ર છે. વિભાગની રચના કેવળ ઉપયોગીતાની દૃષ્ટિએ જ કરવામાં આવી
અધિવેશનને આતરરંગ. હતી. તેમાં આ દરવાજે માત્ર અપવાદ રૂપ હતો કે જેની
અધિવેશનના પ્રમુખનું ભાષણ “પ્રબુદ્ધ જૈન’ના ગયા અંકપાછળ બે પૈસા ખર્ચીને કળાને એક સુન્દર નમુનો ઉભા કર
માં જ પ્રગટ થયું છે. આ ભાષણ સાદી, સીધી અને સરળ વામાં આવ્યા હતા. આ દરવાજામાં દાખલ થતાં જ નાનીસરખી
વાતેથી ભરેલું છે. પ્રમુખની નમ્રતા અને સૌજન્ય આ પીઠિકા ઉપર રાષ્ટ્રધ્વજનો ગગનચુંબી સ્તંભ રોપવામાં આવ્યું
ભાષણમાં તરી આવે છે. સમભાવ અને એકતા ઉપર હતું અને આ સ્તંભ ઉપર ફડફડતા રાષ્ટ્રધ્વજ નીલ આકાશની.
ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. મધ્યસ્થનું સ્થાન શેભામાં વધારે કરતા હતા. અધિવેશનના બીજા દિવસે સવારમાં
લેનાર જેવી રીતે આ પક્ષને કાંઈક કહે અને એ પ્રમુખના હાથે રાષ્ટ્રધ્વજનો વન્દનવિધિ કરવામાં આવ્યો હતે.
પક્ષને પણ કાંઈક કહે એવી રીતે પ્રમુખ મહાશયે સ્થિતિઆસપાસનાં નિવાસસ્થાને, રસોડું, જમવાની તેમજ નાવાવાની
ચુસ્ત વર્ગને તેમજ સુધારક વર્ગને સલાહ આપવાનો પ્રયત્ન સેવ્યું ગોઠવણ-આ બધામાં હરિપુરા કોંગ્રેસમાં જે રચના કરવામાં આવેલી
છે. સુધારક વર્ગે મનસ્વિતા, તરંગિતા, સમાજ કયાં છે તેના તેની જ છાયા જોવામાં આવતી હતી. સવારના પહોરમાં પ્રભાત
સાચા ખ્યાલને અભાવ, ઉતાવળીયાપણું વગેરે આક્ષેપ સાંભળન ફેરીઓની ઉણપ લાગતી હતી; પણ હજુ ઉષાનાં આછાં કિરણ
વાના જ રહ્યા. વસ્તુતઃ જૈન સમાજમાં જે વર્ગ સુધારકના પૂર્વાકાશને સ્પર્યા હોય ન હોય, ભરશિયાળાની ઠંડીને લીધે સૌ
બિરૂદથી ઓળખાય છે તેને વાણીસંયમ, નરમાશ અને કઈ મીઠી નિદ્રા અનુભવી રહ્યા હોય અને ઉપર તારા અને નીચે
મન્દતા માટે ધન્યવાદ (અથવા તે ઠબક !) આપવાની જરૂર બત્તીઓ એકમેકના પ્રકાશને ઝીલતાં હોય એવા સમયે શરૂ થતી હતી અને કહેવાતા સ્થિતિચુસ્ત વર્ગના કેવળ ઝેરી પ્રચારને વાડી મળીને સેવા પૂજા કરે છે એટલું જ નહિ પણ આદિવાસીઓ કાઢવાની જરૂર હતી. પણ સ્થિતિચુસ્ત વાતાવરણમાં જ જીવનને સુદ્ધા સ્નાન કરીને મુખ્ય તેમજ અન્ય મૂર્તિઓની પૂજા તેમ મોટે ભાગે જેમણે પસાર કર્યો હોય તેમના વિષે આવી આશા દર્શનનો લાભ લઈ શકે છે, જ્યારે આપણાં અનેક તીર્થો અને
રાખવી વધારે પડતી ગણાય. કેન્ફરન્સની આજની પરિસ્થિતિ વિષે જૈન મંદિર ઉપર પાટીયાં મારેલાં લેવામાં આવે છે કે જેના
તેમને સ્પષ્ટતા ભર્યો ઉલ્લેખ અને “આજની રગશીઆ ગાડા સિવાય અંદર દાખલ થવા અથવા તે પૂજા કરવા દેવામાં નહિ
જેવી કોન્ફરન્સની સંસ્થાનો અન્ત આવવો જ જોઈએ. કાં તે આવે. આવું પાટીયું કે તે ઉપરથી સૂચિત થતા ભેદભાવ અહિં બંધ કરીએ; કાં તે ત્વરિત ગતિએ આગળ વધીએ” આવી સ્પષ્ટ જેવામાં ન આવ્યું. આ ખરેખર ખૂબ આનંદજનક હતું.
હાકલ સ્તુતિપાત્ર છે. ખેદ એટલે જ કે વિષય વિચારિણી સમિકેશરિયાજીની મૂર્તિની સુંદરતા તેમ જ ભવ્યતાનું વર્ણન
તિનું કામ હાથ ધરતાં તેઓ આ વાત કેવળ વિસરી ગયા હોય કરવું એ મારી તાકાત બહારની વાત છે. વીસ કલાકમાં અનેક
અને કોન્ફરન્સ જેવી છે તેવી જ ચલાવવાની હોય એ રીતે જ વાર તેનાં દર્શન કર્યા. કોઈક વખત મુખ પર ગંભીરતા જણાય,
તેમણે સૌને દેર્યા હતા. કોન્ફરન્સનું આજનું બંધારણ કેવળ કોઈ વખત આછું હાસ્ય દેખાય, કેઈ વખત હસુ હસુ કરતી
અવાસ્તવિકતા ઉપર ઉભેલું છે અને મૌલિક સુધારણા માંગી પ્રતિમા દેખાય. જેટલી વાર દર્શન કરે તેટલી વાર કોઈ જુદી જ
રહ્યું છે. આ બાબતનો ઉલ્લેખ તેમજ સૂચન તેમના ભાષણમાં સ્પષ્ટ નવીનતાને અનુભવ થાય. આવી અલૌકિક પ્રતિમાના નામે પડયા
હોવા છતાં જ્યારે આ પ્રકારનો સુધારે વિષય વિચારિણી સમિતિમાં ઓએ પિતાના ધંધાની આવકમાં વધારો કરવા માટે અનેક
મારા તરફથી રજુ કરવામાં આવ્યો ત્યારે તેમનું વલણ તેને પ્રકારના ચમત્કારે ગપગોળા ચલાવ્યા છે. '
અનુકુળ હેવાને બદલે પ્રતિકૂળ દેખાયું હતું. એ પણ સંગત | ભેળી અને વહેમી જનતામાં કેશરિયા દાદાના નામે બાધા નહોતું–તેમજ સુખદ પણ નહોતું. આવી જ રીતે આખા જન આખડી રાખવાનું જેટલું ચાલે છે તેટલું જનના અન્ય તીર્થોમાં
સમાજના એકત્ર સંમેલનના પ્રશ્નને તેમણે જે ટેકો આપ્યો છે જેવામાં નથી આવતું.
તે પણ પ્રોત્સાહક નથી. સ્થૂળ વાસ્તવિકતાની ભૂમિકા ઉપર જે - આમ કેશરિયાજીનું સ્થાનક કેવળ ભક્તિ અને સામાજિક વાત અવ્યવહારૂ લાગતી હોય તે કલ્પના અને ભાવનાની પ્રેરણા
એકતા–સર્વ વર્ગોની સમાનતાને અનુભવ કરાવનારૂ કેન્દ્ર હોવા વડે સહજ વ્યવહારૂ બની શકે છે. સંભવ છે કે આ દિશામાં ઉપરાંત અનેક પ્રકારના વહેમ અને પાયા વિનાની માન્યતાઓ પિનારું સ્થાનક બની ગયું છે, આ ખરેખર ખેદજનક છે.
સંબંધ દ્વારા શિખરજીને લગતા દિગંબર શ્વેતાંબરની અદાલતી આવી રીતે આનંદ અને ગ્લાનિની મિશ્ર લાગણીઓ
ઝઘડા પરત્વેના તેમના અનુભવને આભારી હોય ! ' અનુભવતાં કેશરિયાજીની યાત્રા પુરી કરી અમે આગળ ચાલ્યા ' હવે પ્રસ્તુત અધિવેશનમાં થયેલા ઠરાવ વિષે થોડે વિચાર અને ભારવાડમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી રાણકપુરજી તરફ સીધાવ્યા. કરીએ. સામાન્ય પરિષદમાં બને છે તેમ આ ઠરાની હારમાળા
અમીચંદ. પણ કાંઈ નાનીસુની નહોતી. આ અધિવેશનમાં માત્ર કેળવણી,