________________
૨૦
પ્રબુધ્ધ જેન
તા. ૧પ-પ-૪૧
અને પછી તે જે વર્ગ અથવા તે પક્ષ વધારે હિંસાકુશળ હશે પણ એ આદમીના હાથમાંથી છરી ઝુંટવી જ રહી. તેજ સત્તાને વારસદાર થવાને એ સૌ કોઈએ સમજી લેવું રહ્યું.
આજે આપણે જે કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યા આજે આખા હિંદુસ્થાન માટે સ્વરાજ મેળવવાની યોગ્યતા એક છીએ તે કટોકટીને સમય ગાંધીજીએ ઉપર જુદી જુદી પરિસ્થિતિ રીતે ફેંગ્રેસની જ ગણાય, કારણ કે બીજા બે રાજકીય પક્ષો
કલ્પીને સમજાવેલ છે તેવી મરદની અહિંસાની આપણી પાસેથી હિંદુ મહાસભા અને મુસ્લીમ લીગ તે તિપિતાની કમનું જ અપેક્ષા રાખે છે. આવી મરદાનગી અને શુધ્ધ અહિંસાની મહત્વ વધારવા અને આખા દેશ ઉપર પિતાનું જ વર્ચસ્વ વૃત્તિ આપણામાં જાગે તે જ આપણે સાચા મહાસભાવાદી સ્થાપવાનો મને રથ સેવી રહેલ છે, જ્યારે કેગ્રેસ આવા બધા ગણાઈએ. ભેદભાવથી પર છે. પણ કોગ્રેસ પિતાને સોંપાયેલ અથવા તે પિતે સ્વીકારેલ આ જવાબદારીને પુરી વફાદાર રીતે વળગી રહે સદગત સૌજન્યમૂર્તિ છે. ત્રિવેદી સાહેબ અને આવા પ્રસંગોએ એ જવાબદારીને યંગ્ય કાર્ય કરી બતાવે ' જીંદગીનાં ઘણા ખરાં વર્ષો પુનામાં જ ગાળેલ હોવાથી તે જ કેંગ્રેસ પિતાના ધ્યેયને પહોંચી વળવાને યોગ્ય વર્ચસ્વ પુનાવાળા ત્રિવેદી સાહેબ તરીકે ઓળખાતા પ્રોફેસર જયશંકર પ્રાપ્ત કરી શકે. આવી કેટલીક સમાલોચના બાદ ગાંધીજીએ પી. ત્રિવેદીનું થડા જ દિવસો પહેલાં પંખાતે અવસાન થયું. કેમી સંઘર્ષણના ચોતરફ બનતા બનાવો દરમિયાન જુદી જુદી આ અવસાને ત્રિવેદી સાહેબના અતિવિસ્તૃત મિત્રમંડળને જ માત્ર પરિસ્થિતિ વચ્ચે મહાસભાવાદીએ શું કરવું અને કેમ વર્તવું નહિ પણ સમસ્ત ગુજરાતને ભારે શોકગ્રસ્ત બનાવી દીધેલ છે. તે સંબંધમાં કેટલીક ઉપયોગી સૂચનાઓ કરી છે તેને સાર કારણ કે ત્રિવેદી સાહેબને કણ ગુજરાતી નહોતું જાણતું ? પુનામાં નીચે મુજબ છે.
તેઓ સર્વ ગુજરાતીઓને પછી તે વિદ્યાર્થી હોય, રાષ્ટ્રમહા(1) મહાસભાવાદીએ કોઈ પણ એક કોમના પક્ષકાર બની
સભાવાદી હોય કે સાહિત્યોપાસક હોય–સર્વ કેને પરમ અવલંબન બેસવું નહિ, પણ અમદાવાદની ત્રણ બહેનોએ કર્યું તેમ જે કોઈ સમાન હતા, તેમના ઘરનું દ્વાર સૌ કોઈને માટે ખુલ્લું હતું અને આફતમાં હોય તેને પિતાની જીંદગીના ભોગે અને હિંસાને જરા નાના મોટા સર્વને તેમને ત્યાંથી એક સરખું પ્રેમ, ઉલ્લાસ અને પણ ઉપયોગ કર્યા સિવાય બચાવી લેવા અને રક્ષણ આપવાનો
વાત્સલ્ય ભર્યું આતિથ્ય મળતું. તેમની સદા પ્રસન્ન મુદ્રા, પ્રયત્ન કરે. તેણે જો " ,વે ત્યારે નાસભાગ નહિ કરવા પ્રેમળ વાણું અને જે આવ્યું તેને કોઈ પણ રીતે ઉપયોગી લોકોને બરાબર કહેવું જોઈએ અને લોકો પણ જો તેની અહિં. થવાની દિલની તત્પરતાનાં અનેક મીઠાં સ્મરણો તેમના સ્વર્ગ સાની રીતને અનુસરી ન શકે તે પિતાથી બની શકે તે રીતે ગમનને વિશેષ દારૂણ અને ગ્લાનિપ્રદ બનાવે છે. તેમને લોકોએ ગુંડાઓનો સામનો કરીને જાનમાલને બચાવ કરવો
આગેવાનીનો કદિ મોહ નહોત; સ્વાભાવિક રીતે જે સ્થાન પ્રાપ્ત જોઈએ. તેણે લેકીને બરાબર સમજાવવું જોઈએ કે હિંસા
થયું તેથી આગળ વધવાની કે ઉચે ચઢવાની તેમને કદિ પણ સભ્ય અને અસભ્ય એમ બે પ્રકારની હોઈ શકે છે. કોઈ
મહત્વાકાંક્ષા નહતી. તેમણે સૌજયનું અમૃત પાવાને જન્મ ભાણસ ઉપર અજાણ્ય હુમલે કરે કે પાછળથી છરી ભોંકી લીધેલ અને તે અમૃતનું પાન કરાવતાં કરાવતાં વિનશ્વર દેહને દેવી એમાં કશી બહાદુરી નથી અને એમ કરનાર પિતાના જ
- તેમણે ત્યાગ કર્યો. ' ધર્મને મેટું લાંછન લગાડે છે.
સરકારની નોકરી કરવી અને એક સરખી ગાંધીનિષ્ઠા (૨) વળી ગાંધીજી જણાવે છે કે મહાસભાવાદીને કોઈ જાળવવી-આ બંને બાબતને વેગ આજે ભાગ્યે જ કોઈ - દુમન નથી. તેણે પોલીસનું કે લશ્કરનું રક્ષણ શોધવું નહિ વ્યકિતમાં નજરે પડે છે. ત્રિવેદી સાહેબે વર્ષો સુધી ખેતીવાડીને તેમજ તે લોકો પોતાની ફરજ બજાવતા હોય તેની વચ્ચે લગતી સરકારી કોલેજમાં નોકરી કરી; પણ એ નોકરીને કે આવવું નહિ. પણ જ્યારે તેને એમ લાગે કે પોલીસ કે લશ્કરી ખ્યાલ તેમની ગાંધીજી પ્રત્યેની અનુપમ ભક્તિની આડે કદિ બળ કેવળ પક્ષપાત કરે છે અથવા તે પિતાની હકુમની બહાર આવ્યા જ નહોતા. તેમણે ૧૯૩૦-૩૨ દરમિયાન આપણા જઈને વર્તે છે ત્યારે તેની અટકાયત કરવામાં પિતાને જાન કુર- જેલવાસી સત્યાગ્રહી ભાઈઓને મદદ કરવામાં અને તે કારણે બાન કરતાં તેણે જરા પણ અચકાવું નહિ.
પૈસે ટકે ઘસાવામાં મણા રાખી નહોતી. આ બધાં કારણોથી . (૩) ધારે કે એક હિંદુ સરઘસ મુસલમાન લતામાંથી
તેમની નોકરી અને તેમાં આગળ વધવાના સગો અનેકવાર પસાર થવા માંગે છે અને તેને તે લતામાંથી પસાર થવાનું જોખમાયાં હતાં. પણ તેની તેમણે કદિ પરવા જ કરી નહોતી. હક છે અને આવા સંગમાં ઉપસ્થિત મહાસભાવાદીને ' ' પુનાની સર્વ ગુજરાતી પ્રવૃત્તિઓના તેઓ જ સૂત્રધાર હતા. બન્નેમાંથી કોઈ પણ પક્ષ ઉપર જરા પણુ લાગવગ નથી. આમ તેમના જવાથી આપણું માટે પુના કેવળ જુનું બની ગયું. છેવછતાં પણ એ સરઘસને વિરોધ કરનારા મુસલમાન પાસેથી રસ્તો ટના બે વર્ષથી તેમણે સરકારી નોકરી છોડી હતી અને આણુંમેળવવાની માંગણી કરતાં કરતાં તે પિતાની જીંદગી જોખમાવી દમાં નીકળેલા એગ્રીકલ્ચર ઇન્સ્ટીટયુટનું સંચાલન તેમણે શુદ્ધ દે તે ગ્ય છે. આનું તાત્કાલિક પરિણામ ભલે કાંઈ ન આવે, દેશસેવાની દૃષ્ટિએ હાથમાં લીધું હતું. છેલ્લા ચાર પાંચ માસથી પણુ અહિંસક બહાદુરીનું તે બલિદાનમાંથી એક છેટું આંદોલન
તેમની તબિયત બગડવા લાગી હતી. છેવટનો મહીને લગભગ ઉઠયા વિના રહેતું જ નથી.
જે ઈષ્ટ દેવતાની તેમણે આજીવન ઉપાસના કરી હતી તેમના (૪) ધારો કે એક ટોળું એક કેમની મીલકત અથવા તે સાન્નિધ્યમાં જ તેમણે પુરો કર્યો અને જાણે કે તેમના ખોળામાં " મુદ કે મંદિરનો વિનાશ કરવાના ગાંડપણ ઉપર મુસ્તાક બની સુતા સુતાં જ અનન્ત તત્વનું અનુસંધાને તેમણે શોધી લીધું. બેઠું છે. મહાસભાવાદીએ આ પ્રસંગે આ ટોળાનું ગાંડપણ રોકવા તેમના નિષ્પાપ, પવિત્ર, પ્રેમપૂર્ણ આત્માને પરમાત્મા પરમ શાન્તિ પાછળ પિતાના જાનનું બલિદાન આપવું જ રહ્યું.
આપે! ગુજરાત ગૌરવસમાં માર્દવમૂર્તિ ત્રિવેદી સાહેબના પ્રેમ, (૫). કેઈ મુફલીસ આદમી બાજુએ ચાલી જતા માણસને સૌજન્ય અને ધર્મમય જીવનને સંભારી સંભારીને આપણા શુષ્ક - છરી ભેંકવાને તૈયાર થયેલ છે. મહાસભાવાદીએ જીંદગીના જોખમે જીવનને આપણે નવપેલ્લવિત બનાવીએ ! પરમાનંદ,