________________
૧૮.
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૫-૪૧
આપવા માટે આપે જે પ્રયત્ન કર્યો છે તે માટે હું આપને બહુ આજના કાયદા મુજબ વિધવા બાઈને પિતાના ધણીના આભારી છું. તેને મુનિ અમીવિજ્યજીના શિષ્ય ક્ષમાભદ્રસુરીજી પાસે સંયુકત કુટુંબની મીલ્કતમાંથી ભરણપોષણ માટે માત્ર જરૂરી ગણાય કેઈએ મોકલી આપ્યો હતો. તે રાણકપુરમાં પકડાય છે અને હું તેથી વધારે રકમ મળતી નથી. આજે આવી વિધવા બહેનોમાં પિતે ત્યાં જઈને તેને લઈ આવ્યો છું. એ પન્નાલાલ અત્યારે કાંઈક જાગૃતિ આવતી જાય છે અને ઘરના ખૂણે બેસી રહીને બીકાનેર પિતાને મોસાળ છે એ આપને વિદિત થાય.”
જીવન પુરું કરવાને બદલે કોઈને કોઈ પ્રવૃત્તિ તેઓ શોધતી રહે ગુજરાતને સંસ્કાર વિશેષ- સરસ્વતી પૂજા
છે. આ પ્રવૃત્તિમાંથી બે પૈસાની આવક થાય તે જીવન કાંઈક ભાઈ મેઘાણી થોડા દિવસ પહેલાં શાન્તિનિકેતનના અતિથિ
વધારે સગવડ અને સુખવાળું થાય. પણ આ વસ્તુ જે વડિલેને બની આવ્યા. ત્યાંના કેટલાંક સંસ્મરણો તેમણે “ફ્રેલછાબ'માં
પિતાના કુટુંબની વિધવાને ભરણપોષણ નિમિતે જે કાંઈ નાની પ્રગટ કર્યા છે. તેઓ શાતિનિકેતન પહોંચ્યા તે જ દિવસે સાંજે
સરખી રકમ આપવી પડતી હોય છે તેનાથી સહન થતી નથી. તેમને માનપત્ર આપવામાં આવેલું તેને ઉત્તર વાળતાં ગુજરાતની
વળી પિતાના કુટુંબની એક વિધવા બહારના કોઈ કામમાં રોકાય મહત્તા અને વિશેષતા વર્ણવતાં તેમણે કળિકાળસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રા
એમાં પિતાને કુટુંબના મોભો ઉતરી જતો હોય એમ પણ તેમને ચાર્યના સંબંધમાં એક ભારે મનહર ઉલ્લેખ કરેલો. તેમણે
લાગતું હોય છે અથવા . બીજી બાજુએ પિતા સાથે આવી પડેલી જણાવેલું કે “મારી ગુજરાતના આજના નવજાગરણમાં પ્રેરણા
ભરણપોષણની જવાબદારીમાંથી આવી કોઈ તકને લાભ લઈને પૂરનાર એને ભૂતકાળ શું બોલે છે તે તમને એક જ વાતથી
તેઓ છુટવાની રાહ જ જોતા હોય છે. આમ એક યા બીજી રીતે બતાવું. આજે અમે ઉજવીએ છીએ તે ઉત્સવ અમારા પરમ
પિતાના જીવનને કોઈ ઉપયોગી અને દ્રવ્યવાહક પ્રવૃતિમાં રોકવા સામ્રાજ્ય-નિર્માતા સિદ્ધરાજ જ્યસિંહને નહિ, પણ તેમના સાથી,
માંગતી વિધવા બહેન ઉપર આફત ઉતરી આવે છે. સ્વભામથી માર્ગદર્શક અને તત્ત્વજ્ઞ એક સાધુનો. ને તે દિવસે પણ અમારા
અબળા અને દબાયેલી બહેન કાં તે પિતાની પ્રવૃતિ છોડી દે પાટનગર પાટણના રાજમાર્ગો પર હાથીની રત્નજડિત અંબાડીએ
છે અથવા તે કુટુંબની મીલ્કતમાંથી થતી આવક જતી કરે છે. ચડી શેરી ગલીએ અને આંગણે ઉંબરે જાહેર લોકપૂજા પામનાર
હાઈકોર્ટના આ ચુકાદાથી આવી વિધવા બહેને સ્વતંત્ર રીતે કોણ હતું? સમ્રાટ જયસિંહના સામ્રાજ્ય વિસ્તારની મહાજવલ
કામ કરતાં કાંઈ દ્રવ્યોપાર્જન કરે એમ છતાં તેમને પિતાના તાતી તલવાર ? ના, ના, એ તે હતું એક પુસ્તક-એક વ્યાકરણ
. કુટુંબ તરફથી ભરણપોષણ નિમિત્તે જે કાંઈ મળતું હોય તેમાં ગ્રંથ. પિતાને આંગણે શિક્ષા લેતા સરસવતીપુત્રને પરભૂમિના
કશો પણ કાપ મુકવાનો તે કુટુંબના વડિલજનેને અધિકાર નથી શ્રેથે ભણવા પડે છે, કેમ કે ગુજરાતમાં વિદ્વત્તા અને સાહિત્ય
એમ જાહેર થાય છે. વિધવા બહેનોની આજની પરિસ્થિતિમાં નથી એ જાણ્યું ત્યારે સિધ્ધરાજને સામ્રાજ્યવિજય શરમાવનારે
આ ચુકાદ ખરેખર આવકારદાયક છે. લાગ્યો. એણે પૂછયું “આપણે ત્યાં કોઈ ન રચી શકે નિજનું
પડોશી વ્યાકરણ?' જવાબ હેમચંદ્ર સાધુએ વાજે ને આખરે એનો રચેલો, હિંદ સમસ્તની- મગરૂબી રૂ૫ એ વ્યાકરણ ગ્રંથ અંબાડીએ
- સાધારણ રીતે કોઈ પણ ચિત્રપટને નેધદ્વારા જાહેરાત ચડે. એ બતાવે છે ગુજરાતનો સંસ્કાર. અમારી ગુજરાતને -
આપવાનું કાર્ય પ્રબુદ્ધ જેન’નું ન જ હોઈ શકે. પણ તેમાં વિધા પરમ વહાલી છે. સત્તાવાદ અમને સ્પર્યો નથી.”
કોઈકવાર અપવાદ સેવવાનું મન થાય એવું એક ચિત્રપટ થોડા વિધવા અને ભરણપોષણ :
દિવસ પહેલાં જોવામાં આવ્યું અને એ ચિત્રપટ “પ્રભાત ટોકીઝ એક વિધવાની કથા “સ્ત્રી શકિતમાં આપવામાં આવી છે
નું હાલમાં રજતપટ ઉપર રજુ થયેલું “પડોશીનું છે. આ ચિત્રતે જાણવા જેવી છે. એક હિંદુ વિધવાને સરકારી અદાલતે તેના
પટ હિંદી અને મરાઠી-ઉભય ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.
સાધારણ રીતે ચિત્રપટમાં યુવક યુવતીનાં પ્રણય પ્રસંગોનું પતિના સંયુક્ત કુટુંબમાંથી દર મહિને રૂ. ૬૫ ની રકમ તેના
જ એક આ અન્ય આકારમાં નિદર્શન કરવામાં આવે છે. તેમાં ભરણપ ણ માટે નક્કી કરી આપેલી. તે મુજબ તેને નિર્વાહ
પણ ઘણી ખરી સીનેમાવાર્તાઓની ગુંથણી જાત જાતનાં પ્રણય સુખે ચાલી જતો હતો, પણ તે વિધવા બહેનને ઘેર બેસી રહેવાનું કેવળ નિષ્ક્રિય જીવન ગમ્યું નહિ અને કાંઈ કામ શિખ
- ત્રિકે રચવામાં જ પર્યાપ્ત થાય છે. આવાં ચિત્રપટની વાની ઈચ્છા થઈ આવી. નર્સીગનું કામ તેણે થોડા સમયમાં અતિશયતા અને અવાભાવિકતા આપણને ઘણીવાર ખૂબ કંટાળો શિખી લીધું અને પરિણામે રૂા. ૪૫) ના માસિક પગારની નોકરી
આપે છે. આજના સમાજના તેમજ રાષ્ટ્રના પ્રશ્નોને બહુ જ મળી. તે બહેનને હવે આવક રૂ. ૧૧૭ થઇ. આ તેના સસ
ઓછાં ચિત્રપટો સ્પર્શવા પ્રયત્ન કરે છે અને તેવા પ્રયત્નોમાંના
કેટલાક તદ્દન નિષ્ફળ નીવડે છે. રાને ખુંચવી લગી. અને તેણે કોર્ટમાં અરજી કરી કે એ બાઈને હવે પોતાની સારી આવક હોવાથી તેના ભરણપોષણની કોર્ટે
“પડેશી' આ દષ્ટિએ તદ્દન ભિન્ન કોટિનું ચિત્રપટ છે. હિંદુ
મુસલમાનની એકતાનો પ્રશ્ન હાથ ધરવાને તેમાં આશય રહેલો નકકી કરી આપેલી રકમમાં ઘટાડો કરે. આ કેટે બાઈના સસરાની અરજી માન્ય રાખી અને ભરણપોષણની રકમ
છે અને તે સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે. એક કાળે એકદમ રૂ. ૧૫ ની કરી આપી. તે વિધવા બહેન એમ
હિંદુ અને મુસલમાન કુટુઓ એકમેકમાં પ્રેમ અને વાત્સલ્યથી કાંઈ દબાઈને બેસી રહે એવી નહોતી. તેણે તે ચુકાદો
કેવા ઓતપ્રોત બનીને રહેતાં હતાં અને આજે પણ આપણાં કબુલ ન રાખતાં હાઈ કોર્ટમાં અપીલ કરી. હાઈ કોર્ટે
ગામડાઓમાં ખાસ કરીને હિંદુ મુસલમાને કેવા કુટુંબી ભાવથી ચુકાદો આપ્યો કે “જાતમહેનતથી કામ કરતાં બાઈની
સંકલિત બનીને રહે છે તેની આ ચિત્રપટમાં આબેહુબ રજુઆત આવક વધે તેથી કાંઇ તેની ભરણપોષણની રકમમાં ઘટાડે
કરવામાં આવી છે. આ કુટુંબ નાની સરખી બાબતમાં કેવાં થઈ શકે નહિ; કારણ કે એ રીતે વિધવાની આવકમાં થયેલો ઝગડી પડે છે અને એમ છતાં મેટા વડિલે જ્યારે પરસ્પર વધારો કાંઇ સ્થાયી કહી શકાય નહિ. તેની તબિયત કે બીજા
અબોલા લે છે ત્યાં નાના યુવાને અરસ પરસની મહોબત સગાને લીધે તે આવકમાં વધઘટ થવાનો સંભવ છે.” આ
એવીને એવી જાળવી રાખે છે અને અસાધારણ કટોકટીની રીતે બાઇના સસરાને પહેલાં માફક માસિક રૂ. ૬૫ આપવાનું
પ્રસંગે મોટા પણ આખરે એક બની જાય છે. આ બાબત * ચાલુ રાખવાનું હાઈ કોર્ટે ફરમાન કર્યું.
પ્રસ્તુત ચિત્રપટમાં સુન્દર રીતે જવામાં આવી છે. હિંદુ અને
અરે એને
વિધામ વાલી . ગુજરાતને એ વ્યાકરણ