________________
તા. ૧-૫ ૪૧,
!
- 3) સ્થા. જૈન યુવક પરિષદના કેટલાક અગત્યના ઠરાવો * રાષ્ટ્રીય મહાસભા :
: : દ્વારા લેકમાનસ પર અસર કરીને લેકમત કેળવે છે જેથી એ - “સ્વતંત્રતા એ પ્રત્યેક માનવીને જંત્મસિદ્ધ અધિકાર ક્રમે ક્રમે દુર થાય છે . . . છે, એમ આ પરિષદ માને છે અને તે અધિકારને સિદ્ધ કરવા . (૧) પ્રેત ભજન (મરણ પાછળ થતાં જમણો). માટે પ્રયત્ન કરતી હિંદી રાષ્ટ્રીય મહાસભાને હિંદ એક અને . () સીમંત પાછળ થતા વ્યર્થ ખર્ચ. અવિભાજ્ય છે' એ સિધ્ધાંતને ખ્યાલમાં રાખી સંપૂર્ણ સહકાર
(૩) વર્ગભેદ (ગરીબ શ્રીમતે)નું ધીમું ઝેર પ્રસરેલુ આપવાને આ પરિષદ ઠરાવ કરે છે અને તેના કાર્યક્રમમાં બને
અટકાવવા માટે લગ્ન પ્રસંગે કે એવા બીજા પ્રસંગમાં થતા - ' તે ફાળો આપવા સમગ્ર જૈન સમાજને આગ્રહપૂર્વક ભલામણ
કપડાં ઘરેણાં વગેરેનાં પ્રદર્શને-લગ્નાડબરે.
(૪) મરણ પછીના લૌકિક વ્યવહારે. ખાદી ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતાનિવારણ અને રાષ્ટ્ર
(૫) બાળલગ્ન, કડાં, વૃદ્ધલ. ભાષા પ્રચાર નીચે જણાવેલી પ્રવૃત્તિઓમાં આ પરિષદ મકકમપણે માને
(૬) ઘુમટા પદ્ધતિ પડદા પ્રથા) છે અને તેથી તેને અપનાવી લેવા દરેક યુવકને આગ્રહભરી
(૭) સ્ત્રીના મરણ પછી તુર્તમાંજ થતા વેવીશાળની પ્રથા. "વિનંતિ કરે છે.'
લગ્નક્ષેત્ર વિસ્તાર (1) ખાદીથી આર્થિક અસમાનતા દુર થાય છે, સામાજીક સાંપ્રદાયિક ફિરકાઓ તેમજ વણિક કેમની જુદી જુદી સમાનતાની ભાવના પ્રગટે છે, ગરીબાઈ અને ભુખમર ઓછા ન્યાતા અને પેટા ન્યાત વચ્ચે કાંઈ આંતરિક મહત્ત્વને ભેદ નથી. થાય છે. વળી ખાદીમાં ઓછામાં ઓછી હિંસા થાય છે. તેથી એમ આ પરિષદ માને છે. તેથી બધી કેમ અને ફિરકાઓ પ્રત્યેક જનને ધર્મ છે કે તેણે ખાદીને જ ઉપયોગ કરવો જોઈએ. સામાજિક બાબતમાં એક થઈ પરસ્પર લગ્ન સંબંધમાં ઉતરે ઉપરાંત આમ જનતા સાથે સંપર્ક સાધવાનું આ એક ઉત્તમ એમ ઈચ્છવા ગ્ય છે અને તેના પ્રથમ પગલા તરીકે એક સાધન છે.
ભાષા બોલનાર પ્રાંતની જુદી જુદી વણિક કોમ અને તેનાં .: (૨) ગ્રામોદ્યોગના ઉતેજનમાં તથા સ્વદેશી વસ્તુના ઉપ- પેટા તડાઓ એક થઈ જાય એવી મજબુત ઇચ્છા આ ગમાં રાષ્ટ્રની આર્થિક આબાદી છે, હિંદનાં ગામડાંઓનો ઉદ્ધાર પરિષદ દર્શાવે છે અને તે દિશામાં બનતું સક્રિય કરવા યુવકેના છે અને રાષ્ટ્રિય પરતંત્રતા દૂર કરવાનું આ એક ઉત્તમ સાધન ચૂકે એમ માંગે છે. છે તેથી ગ્રામોદ્યોગની અને સ્વદેશી બનાવટની વસ્તુઓ વાપરવી વૈધવ્ય એ દરેક હિન્દીને અને પરિણામે દરેક જૈનનો પ્રથમ ધર્મ છે. * આ સંમેલન એમ માને છે કે સ્ત્રીઓ માટે વૈધવ્ય ફેર: (૩) જૈનધર્મમાં અસ્પૃશ્યતાને કાંઇ સ્થાન નથી અને જૈનધર્મ જીયાત નહિં પણ મરજીયાત હેવું જોઈએ. તેથી ઘણાં અનિષ્ટ દરેક મનુષ્યની સામાજિક સમાનતામાં માને છે. તેથી દરેક જૈન દૂર થવા સંભવ છે. મરજીયાત વૈધવ્ય પાળતી બહેને તરફ અને ખાસ કરીને સાધુ તથા સાધ્વીની એ પવિત્ર ફરજ છે કે અસ્પૃ- સમાજે માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ અને તેમને આજીવિકાનું સ્થતાને નિર્મળ કરવી અને હરિજન ઉદ્ધારના રાષ્ટ્રિય મહાસભાના પુરતું સાધન રહે તે માટે ઘટતી કેળવણી આપવી તથા તેમના કાર્યમાં પુરતે સહકાર આપે.
કુટુંબીજનો તરફથી યોગ્ય પ્રબંધ થાય તે જોવું તે સમાજની " (૪) આંતરપ્રાંતીય સુમેળ સાધવા માટે રાષ્ટ્રભાષા હિન્દુસ્તાની પવિત્ર ફરજ છે. વિધુર વિધવાને જ પરણે ને અપનાવી લેવી જોઈએ એવી માન્યતા આ પરિષદ માનતી
કન્યાવિય-વરવિજય હો. ને સમાજની. પ્રત્યેક સંસ્થાઓમાં હિન્દી ભાષાનું શિક્ષણ
સમાજમાં થતા માનવવિક્ર-“કન્યાવિક્રય અને વરવિક્રય” દાખલ કરી દેવા સમાજના પ્રત્યેક અંગને વિનવે છે.
તરફ આ પરિષદ ઘણાની દ્રષ્ટિએ જુએ છે અને માને છે કે, આર્થિક સમાનતા,
આ બદીથી સ્ત્ર જાતિને અને ગરીબ માબાપને અનેક રીતે - આ પરિષદ માને છે કે સમાજદ્રોહી અને અંગત નફા- સહેવું પડે છે, માનવ સંસ્કૃતિનું તેથી પતન થાય છે, અને ખોરીને ધરણે ચાલતા ધંધા ઉદ્યોગમાં ગરીબ વર્ગનું જે શેષણ માનવજાતની માનહાનિ થાય છે. તેથી આ પ્રથા વહેલામાં વહેલી થઈ રહ્યું છે, તે જૈન ધર્મના ભૂતયાના સિદ્ધાંતથી વિરૂધ્ધ છે તકે નાબુદ થવી જોઈએ. યુવકો જ આ બાબતને નીકાલ કરી અને તેથી તેવી આર્થિક અસમાનતા ક્રમશઃ નાબુદ થાય તથા શકે તેમ છે એમ આ પરિષદનો ચેકસ અભિપ્રાય છે અને તેથી દરેક વ્યકિતને પિતાને સર્વાગી વિકાસ સાધવાને પુરતી તક મળે ભલામણ કરે છે કે આ પાપી પ્રથાને નાબુદ કરી સ્ત્રી જાત તેવા નૂતન સમાજની સ્થાપનાને આ પરિષદ આવકારદાયક તથા ગરીબ માબાપને ભયમુક્ત કરે. ગણે છે.
ત્રણ ફીરકાની એકતા . સમાજ સુધારણા
અખિલ ભારતવર્ષીય . સ્થા. જૈન યુવકની આ પરિષદ " આ પરિષદ આખાય સમાજને અને ખાસ કરીને, કેળવાયેલ સમસ્ત જૈન સમાજના ત્રણેય ફીરકાઓના એકીકરણની અગત્ય વર્ગને આગ્રહભરી વિનંતિ કરે છે કે નીચેની રૂઢિઓમાંથી પિતે સ્વીકારે છે અને જાતે કરે છે કે તેઓ આ દિશામાં શક્ય જાતે છુટી, બીજાઓને તેથી દુર કરવા પોતાના ફાજલ સમયમાં તેટલા સર્વ પ્રયત્ન કરશે તેમજ બીજી સંસ્થાઓ કે વ્યક્તિઓને ખાસ પર્યટને ગોઠવી લોકસંપર્ક સાધીને ભાષણથી કે લખાણે આ માટે સક્રિય સહકાર આપશે. શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨ ,