SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૪૧ પ્રબુદ્ધ જૈન આપણી પાંજરાપેાળા અને ગૌશાળાઓ. ( પૃષ્ટ ૧૭૨ નું ચાલુ ) જીવન–વહેવારમાં આચરીને જીવતાં શીખવ્યું. સંસારના ઇતિહાસમાં માસે મેળવેલી સૌથી ચમત્કારી જીતેામાંની આ એક છત છે. હારા વર્ષ થયાં જીવદયા અને અહિંસાના એ મહાસિદ્ધાંતના પાયા ઉપર આપણા સમાજની રચનાએ બંધાઇ છે અને ચાલી રહી છે. આપણી પાંજરાપાળા અને જીવદયા સંસ્થાનાં વિદેશી વિજેતાએ કે પ્રવાસી યાત્રાળુઓએ શ્રધ્ધા ભકિતભરી અજાયીએથી કરેલાં વર્ણના ઇતિહાસ-ગ્રંથાએ સંઘરી રાખ્યાં છે આહાર વહેવાર બધામાં નીવોનીવસ્ય ઝીવનમ્' ને જીવજંતુને શાબનારા કાયદો કરે મેલી, કંઈ નહિ તે ભલે મનોગત નિષ્ઠામાં પણ ‘ બ્રાહ્મણ્ સયંમૂર્તવુ ના અહિંસા સિદ્ધાંત અપનાવીને અને તેને અતરની વદના અને જીવનયાત્રા કાપવા માગતી આપણી પ્રજાને આપણુ આ વારસામાં મળેલું સંસ્કારધન કેવુ કીમતી છે, એ વાતનુ આજે કે જ્યારે સસારા માનવ પોતાની પશુપ્રકૃતિનું સોળે કળાએ પ્રદર્શન કરાવી રહ્યો છે તે વેળાએ સાચું ભાન થઇ શકે છે. આવા મહાન વારસાના વારસ અને એ મહાસિદ્ધાંતના અનુયાયી આપણે, જીવદયાના ક્ષેત્રમાં એ પવિત્ર સિદ્ધાંત અને એ વારસે! આપણે પનારે પડીને આજે કેવી દશાને પામ્યા છે તે તેને સચેત કરીને ફરી એક વાર પ્રાણવાન કરવાના માર્ગો શા છે તે તપાસવા, અહીં મળ્યા છીએ. ગાયને હિમા ૧૭૭ વહેતી. દૂધ વેચવું એ આપણી પ્રજામાં અનાડીપણું અને હલકાઇ લેખાતાં, એ તે હજુ ગઈ કાલની વાત છે. છાશને કાઇ પૂછતુ જ નહિ. રંગેલ શીંગડાંથી સેાહામણા અને કાટે રણકતી ઘૂધરમાળા ગજાવતા, પાટ જેવી પીઢા પર હીરનાં ભરતે ભરી ઝૂલેાથી ઢંકાયેલા, અને હાંકનારનાં હાથ આંગળાંને રાશ ખેંચી ખેંચીને લેાહિયાળ કરી મૂકતા ધીંગાધારી'નાં વર્ણનથી આપણાં સાહિત્ય ભરપૂર છે. આપણું પાપ આજે આપણાં અજ્ઞાન, ઉપેક્ષા અને અકર્મણ્યતાને દેજે દેશનું તમામ પશુધન તદ્દન બેહાલ અને દૈવની ને સમુ બની, દરેક દિશામાં આપણે પોતાને હાથે પેરે પેરે કરીને વેડફાઇ રહ્યુ છે. આપણા યાધના ખ્યાલ જૂની ઘરેડામાં પડયા પડયા વાસી થઇ ગયા છે તે આજે તેમાં કાહવાટ વ્યાપ્યા છે. આપણી ગેાપૂજા અને આપણી દયાધમની રીતેા પરદેશીઓની અને પરકામેાની ટીકા અને ઠેકડીના જ માત્ર વિષય અની રહી છે. ધીંગા ધારીના ધણી ખેડૂત આજે પારકા માલની પેદાશ કરનારા, દૂધઘીના સાવ અણુઓળખીતા, હાર્ડ વળી ગયેલે અને હાર્યો-લૂટયા વદને શહેરા સામું જોઇને દિન વિતાવનાર રાંકડા બન્યા છે. એના શ્રમની અને એની કળાની કોઇને કદર નથી. જે આવે છે તે એની પાસે સસ્તી મજૂરી કરાવીને એનામાંથી કેટલું કાઢી શકાય એનાં જ લેખાં કરે છે. એને ભણેલે ભાઇ પરદેશીઓના આડતિયા માત્ર બની ગયા છે. એની અને એનાં વહાલસાયાં પશુઓની કાળી મહેનતની નીપજતે એ ટ્રેનો અને સ્ટીમરા ભરી ભરીને પરદેશ ચડાવે છે અને ગૂણી પાછળ પા—પૈસા ધરમાદા ' કાઢીને અતરની આંતરડીના કકળાટને મૂંગે કરી દે છે. જાડી જીવદયા ગાયને મહાત્માજીએ મૃગુ કાવ્ય કહી છે. માનવીનાં અનુજ જેવાં પશુપ્રાણીઓના આખા મુક જગતની એ પ્રતિનિધિ છે. શાસ્ત્રકારોએ એને રિદ્દિસિદ્ધિની જનની કહી છે. આભ-પ્રજા આખી ઉમ્મર જનેતા નાની અવેજી તરીકે એના સામું જુએ છે. બીજી પ્રજાએના કરતાં આપણી પ્રજાના જીવન-પ્રતિહાસમાં એણે અવનવા ભાગ ભજવ્યો છે અને અનેખું સ્થાન ભોગવ્યુ છે, એની સાક્ષી ઇતિહાસ પૂરે છે. વેદકાલીન હિંદુના વડવા ઢારચરાઉ પશુપાલક હતા. ગાય તથા ગાવશ જ એમના જીવનનુ એક માત્ર આલંબન હતું. અન્ન વસ્ત્ર આચ્છાદન સર્વ કંઇ એમનું ગોધન અને પશુ પાલન જ હતાં, ઍમ માનવાને ઐતિહાસિક કારણો છે. વેદ–રામાયણાદિમાં આના પુરાવા પડયા છે. એ પ્રાચીન ઢારચરાઉ અનિકેત ધ્વનમાંથી નીકળીને આપણા પૂર્વજોએ જ્યારે સિધુ-સતલજ, ગંગા-યમુના જેવી પુણ્યસલિલા નદીઓને ખેાળે આશ્રય લીધો તે આ દેશમાં નાના મેટા વસવાટ કરી કૃષિપ્રધાન જીવન સ્વીકાર્યું, ત્યારે એ નવા વનમાં ગાય અને ગેવશતી નવી જ મહત્તા અને અનિવાર્યતા એમને સમજા અને એમના જીવનમાં તેમ જ સમાજવ્યવસ્થામાં ગાયને જન્મદાત્રી માતાની જોડાજોડ પૂજાનું સ્થાન મળ્યું. શું શાસ્ત્રગ્રંથામાં, શું સાહિત્યમાં, શુ લોકવાર્તામાં, ગાયના મહિમા ગાતાં કાઇ થાકયું નહિ. બેઉ શીંગડૅ સાનામહેારા આંધેલાં માથાં ડાલાવતી ડેલાવતી ચાલનારી હન્તરો સવસી ગાયાનાં દાન આપણા પૂર્વજો કરતા. અકેક ગોકુળમાં, અકેક માલધણીને ઘેર, અકેક રાજા અને અકેક શ્રેષ્ટીને આંગણે હજારા ગાયો બંધાતી. રાજા મહારાજાઓ ષિમુનિઓને આશ્રમે રહી ગાયો ચરાવવાને જીવનશિક્ષણનું અંગ ગણતા. શ્રીમતાની મહેાલાતે ને ગરીબને ખોરડે, તપસ્વીઓના આશ્રમમાં કે ગામબાવાની જગ્યામાં, બધે રિદ્ધિસિધ્ધિની જનની ગાય મે।જૂદ હતી. ઘેર ઘેર રાજ પ્રભાતે દહીંવલાણાંની ઘમ્મર–ગાળી ગાજી રહેતી. દૂધ-ઘીની નદી લાખાની સ્કામતા ધરાવતી અને હજારો પશુઓનાં રાજ પાલન-શુષા કરતી પાંજરાપોળના સંચાલક દેહકષ્ટથી પીડાતાં ફૂડીબંધ પશુને ફેલવા આવતા કાગડાને ઉડાડવા અથવા તે મરણુની અણીએ આવેલાં પશુઓના કાનમાં નવકારમંત્ર કે કૃષ્ણનામ સંભળાવવા પગારદાર માણસા રાખે, પણ પીડાતાં પશુને તાર–જાળી જડેલી બીતેાવાળા એકાદ તબેલામાં મૂકવાનું કોઇને સુઝે નહિ, એ આપણી સ્થિતિ છે. આપણી ઘણી સખાવતા તેમ જ વધ્યા પ્રવ્રુત્તિએની પાછળ કંઇ ને કંઇ આવી જ જાડીશુધ્ધિની જીવદયા રહેલી છે અને તેથી જ આપણી ઘણીખરી વધ્યા પ્રવૃત્તિઓ આજે નિસ્તેજ, નિષ્પ્રાણ જેવામાં આવે છે. સતત સુધાર, સતત ફેરફાર, સતત ધડભાંજ એ કાઇ પણ જીવંત સંસ્થા કે સંધપ્રવૃત્તિનું લક્ષણ છે; પણ આપણાં જીવદયાભડળો અને કા કર્તાએ જ્યાં અને ત્યાં ‘ લકીરના ફકીર ’ બની પડી ધરેડે ચાલનારા, જરી–પુરાણી ધર્મ માન્યતાએનાં મૂ મડાં ગળે વળગાડી કરનારા તથા સુધાર–ફેરફારની સૂચનાઓ પ્રત્યે કટાણુ માં કરનારા જોવામાં આવે છે. આ ભલા ભાઇને પ્રજાના અર્થકારણની કે એ અર્થકારણમાં આજની સ્થિતિએ દેશની તમામ સ્થાવર-જંગમ સંપત્તિનો કઇ રીતે ભાગ લેવાય છે, પરદેશને પરાધીન એવું એ દેશી અર્થકારણ જ પ્રજાના આખા જીવનને કોઇ ભયાનક એથારની જેમ આજે કેવુ ભીસીપીસી રહ્યું છે, તેની કશી ગમ હૈતી નથી. અજ્ઞાનને દાખે પ્રજાકીય પ્રાંતિક સરકારેના ટ્રક અમલ દરમ્યાન પ્રજાની પ્રતિનિધિરૂપ મુંબઇ પ્રાંતની સરકારે પ્રજાહિતના જે અનેક પ્રયાસે કર્યો તેમાં આપણી પશુરક્ષક સંસ્થાએના સુનિયત્રણ માટે એક D P
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy