SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રબુદ્ધ જૈન * તા. ૧-પ-૪૧ પ્રબુદ્ધ જેન सबस्स आणाए उवहिए मेहाबी मारं तरति । વિચારમંથનેને વ્યક્ત કરતું એક વિચારપૂર્ણ પાક્ષિક પત્ર બની સત્યની આણુમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. રહે. સમસ્ત ગુજરાતી જનતા અપનાવી શકે એવું એક સામયિક પત્ર મુંબઈ જૈન યુવકસંઘ જેવી એક કેમી નામાભિધાન ધરાવતી સંસ્થા ગુજરાત-મહા ગુજરાતના ચરણે રજુ કરી શકે એના જેવું ગૌરવભર્યું સૌભાગ્ય બીજું શું કલ્પી શકાય ? પણ આ सत्यपूतं वदेद्वाक्यम् કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા આડે કેટલાક અન્તરાયે ઉભા છે ૧૯૪૧ એ અમારી જાણ બહાર નથી. એક તે “પ્રબુધ્ધ જૈનનું નામ જ ચેકસ સંપ્રદાયસૂચક હોઈને તેની વિશાળ ગ્રાહકતાની આડે તૃતીય વર્ષ પ્રવેશ આવે છે. બીજું અમારે મને રથ ગમે તેટલો ઉંચે હોય અને અમારા પ્રયત્ન ગમે તેટલો નિષ્ઠાવાન હોય તે પણ અમારી પ્રબુદ્ધ જૈન” નાં પુનરાગમનને બે વર્ષ પૂરાં થયાં. આજે શક્તિ તે બહુ જ મર્યાદિત રહી. આ માટે તે અનેક વિચાર.. 'પ્રબુધ્ધ જૈન' ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે. સમયના વહેવા તપસ્વીઓના પુરા સહકા . અપેક્ષા રહે છે. એ સહકાર અને સાથે “પ્રબુધ્ધ જૈન” નું વ્યક્તિત્વ ઘડાતું અને ચોક્કસ થતું જાય શેધી અને સાધી રહ્યા છીએ. અમારા મનોરથને સફળ કરતે છે. તેમાં ચર્ચાતા વિષયેની વિવિધતા વધતી જાય છે. “પ્રબુધ્ધ એ દિવસ સમીપ આવી રહ્યો છે એવી આશા અમને પ્રોત્સાહિત જૈન” ને કાર્યપ્રદેશ દિમુખી છે. જૈન સમાજના નાના મોટા કરી રહી છે. પ્રશ્નો તેમજ બના પરત્વે જૈન સમાજને જરૂરી માર્ગદર્શન અમારા પત્રની નિણત મર્યાદા આઠ પાનાની હોવા છતાં કરાવતા રહેવું અને તે સાથે આજની વિશાળ દુનિયા અને તેમાં પ્રબુધ્ધ જૈન'ના વાચકોને બને તેટલી વિચાર–સામગ્રી પુરી ઉદ્દભવતા નવનવા વિચાર-આન્દોલનને “પ્રબુધ્ધ જૈન’ ના પાડવાના આશયથી આ મર્યાદા અપવાદમાં જ જાળવવામાં આવી વાંચકને બને તેટલો પરિચય આપતા રહે. પ્રબુધ્ધ જેનને છે. પત્રની ગ્રાહક-સંખ્યા ૯૫ હોવાથી તથા જાહેર ખબર બને તેટલું સમૃદ્ધ બનાવવું અને એ સમૃદ્ધિ સાધતાં સાધતાં લઈને પત્રની સુરક્ષિત સુરૂપતાને બને ત્યાં સુધી વિકૃત ન કરવાના - સત્યની બને ત્યાં સુધી કોઈ પણ સંગમાં ઉપેક્ષા ન કરવી. અમારા આગ્રહને લીધે દર વર્ષે સારી બેટ ખમીને આ પત્રનું આ બન્ને બાબત ધ્યાનમાં રાખીને અમે “પ્રબુધ્ધ જૈનનું અમે સંચાલન કરી રહ્યા છીએ. આ ખેટનું નિવારણુ બે રીતે આજ સુધી નિર્માણ કરી રહ્યા છીએ. આમાં અમને કેવી અને થઈ શકે. એક તે જાહેર ખબરે લઈને-જેથી અમે બને ત્યાં કેટલી સફળતા મળી છે અને નિર્ણય તે અમારા વાંચકે એ જ સુધી દૂર રહેવા માંગીએ છીએ. બીજું ગ્રાહક-સંખ્યા સારા આપ રહ્યો. પ્રમાણમાં વધે છે. અમને ખબર છે કે અમારા સદ્દભાગ્યે આ “હરિજન બંધુ ને દષ્ટિ સન્મુખ રાખીને અમે “પ્રબુધ્ધ “પ્રબુધ્ધ જેન’ને દિલથી આવકારનાર ભાઈ બહેનની ઠીક ઠીક જૈન'ને યથાશક્તિ વિકસાવી રહ્યા હતા. કમનસીબે હરિજન બંધુ' સંખ્યા આજે અસ્તિત્વમાં આવી છે એ ભાઈ બહેને જે આ આજે બંધ થયું છે અને ગાંધીજીની અપૂર્વ વાણીથી ભારતવર્ષની પ્રબુધ્ધ જેન” જે આકારમાં પ્રગટ થાય છે તે આકારમાં ચાલુ જનતા વંચિત બની છે. “હરિજન બંધુ' દ્વારા અહિંસાની રહે એમ ખરેખર ઈચ્છતા હોય અને ઉપર રજુ કરેલી અમારી આજે નવી મીમાંસા રચાઈ રહી હતી. “પ્રબુધ્ધ જૈનમાં અહિ ભાવના અને મને રથ-કલ્પનાએ તેમને પણ ખરેખર સંમત સાના પ્રશ્નની ચર્ચાને અમે બને તેટલો અવકાશ આપી રહ્યા હોય તે તેમને અમારી નમ્ર છતાં આગ્રહભરી પ્રાર્થના છે કે છીએ. કયાં ગાંધીજી અને કયાં અમે ? કયાં ‘હરિજન બંધુ' અને તેઓ “પ્રબુધ્ધ જૈનના ગ્રાહકો મેળવી આપવામાં પ્રયત્નશીલ બને કયાં “પ્રબુધ્ધ જેન? આમ છતાં પણ અહિંસાના વિષયને અમે અને અમને આર્થિક ચિન્તાથી શક્ય હોય તે રીતે મુક્ત કરે. પ્રબુધ્ધ જેન’માં અગ્રસ્થાન આપવા માંગીએ છીએ અને આજના જગતની પરિસ્થિતિના અનુસંધાનમાં અહિંસા ઉપર આજ સુધી જેણે જેણે “પ્રબુદ્ધ જૈન” ને વિકસાવવામાં ગંભીરપણે વિચાર કરી રહેલા શ્રી. મહાદેવ હરિભાઈ દેસાઈ, શ્રી મદદ કરી છે તે સર્વને વ્યક્તિગત નિર્દેશ નહિ કરતાં સમુચ્ચયે કિશોરલાલ ઘ. મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર આદિ વિદ્વાન અમે આભાર માનીએ છીએ અને તેઓ એને એ સહકાર વિવેચને પોતાના વિચારે વ્યકત કરવા અર્થે ‘પ્રબુધ્ધ જેનને ચાલુ રાખશે એવી અમે આશા રાખીએ છીએ. બને તેટલો ઉપયોગ કરવા માટે અમે સાદર નિમંત્રણ આપીએ આજે વિશ્વની સમસ્યાઓ વધારે ને વધારે જટિલ બની રહી છીએ. “પ્રબુધ્ધ જૈન’ અહિંસાનું મુખપત્ર બને એથી વધારે છે; વિશ્વનું સ્વાધ્ય આજે સારી રીતે ચુંથાઈ રહ્યું છે; આજની બીજું શું ઈષ્ટ અને આવકારદાયક હોઈ શકે ! દુનિયા ખૂબ અસ્વસ્થ છે; ષ-મત્સરની ભયાનક વાળાઓ વાણી તેમ જ વિચારની વિશદતા ઉપર અમે ખૂબ ભાર તરફ ફેલાવા લાગી છે અને એક ખંડમાંથી બીજા ખંડ તરફ મૂકતા આવ્યા છીએ. શુધ્ધ વસ્તુ સત્ય અને સ્વચ્છ આકારમાં પસરી રહી છે. આવા વિકટ અને વિષમ સમયમાં પત્રકારની રજુ કરવી એ અમારું ધ્યેય છે. આમ છતાં પણ અમે “પ્રબુધ્ધ જવાબદારી ખૂબ વધી જાય છે. દૂષ, મત્સર અને કેમ વિખજૈનના સંચાલકો અપૂર્ણ અને અનેક ત્રુટિઓથી ભરેલા છીએ. વાદ વધારવા સહેલા છે. એકતા અને સમભાવને પોષવાં, આજની એ અપૂર્ણતા અને ત્રુટિઓનું ઓછું વધતું પ્રતિબિંબ “પ્રબુધ્ધ અસ્વસ્થ દુનિયામાં સ્વાસ્થ અને શાન્તિને સંચાર કરે, જાણે કે જેની ઉપર પડયા વિના ન જ રહે. આ અમારી ગુટિને ‘પ્રબુધ્ધ ગુંડાઓ અને બાયલાઓ એમ બે વર્ગમાં વહેંચાઈ જતી જનતામાં જૈનના વાંચકો ઉદાર ભાવે નિભાવે અને અમારા સતત જાગ્રત ' સાચી મરદાનગી ને પુરૂષાર્થના પાઠ શિખવવા-આ જ પત્રપ્રયત્ન પ્રત્યે પ્રેમ અને વિશ્વાસભાવે જોતા રહે એવી અમારી કારનું ખરૂં કર્તવ્ય હોઈ શકે. પત્રકારના આ મહાન નમ્ર પ્રાર્થના છે. કર્તવ્ય ધર્મને લક્ષ્યમાં રાખીને અમે નવા વર્ષમાં પ્રવેશ અમારે મને રથ તો એ છે કે અમારૂં “પ્રબુધ્ધ જૈન’ કરીએ છીએ. આજના જગતની અનેક સમસ્યાઓને ઉકેલ શોધતું અને આજનાં : - પરમાનંદ, ત ૧૧'
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy