SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 01:19-4-89 શુદ્ધ જૈન અશાન્તિમાં અહિંસા મહાભારતમાં કૌરવા અને પાંડવોના પક્ષના પાંચ પંચાસ ચૈાધ્ધાઓનાં નામા આપેલાં છે. 'ચા' આપસઆપસમાં લડે છે. બાકીની સેના ફકત સંખ્યા બતાવવા માટે અને ચેોધ્ધાઓના હાથે મરવા માટે જ હાય છે. સૈનિકનું મરવુ, એમની પેાતાની દૃષ્ટિએ ગમે તેટલું મહત્વનું હાય તોયે, મહાભારતમાં તો ફ્ાજની સંખ્યા ઘટાડવા કે ખુટાડવા માટે જ હાય છે; યુધ્ધ કેટલુ ગંભીર હતું એને ખ્યાલ આપવા માટે એ સખ્યા કામ આવે છે. પણ એ વાંચીને મરેલા લાકા વિષે દુ:ખ કે સમભાવ પેદા થતા નથી. રણનદીનાં વર્ણન કરી કરી આપવામાં અને લેાહીની માં સૈનિકોનાં માથું કે હાથ પંગ કેમ તરતાં હતાં એનુ ં વર્ણન કરતાં ભારતકારને અસાધારણું રસ છૂટે છે, જ્યારે આપણને એ વર્ણન વાંચતા ત્રાસ છૂટે છે. છતાં મહાભારતના સૈનિકો જીવતા જાગતા અને લાગણીવાળા માણસા છે અને આપણા જ ભાઇભાંડુ છે એ કમે કરી ધ્યાનમાં . ચઢતું જ નથી. કતલખાનામાં પહેાંચેલા ઘેટાં-બકરાંઓ વિષે જે લાગણી આપણામાં સામાન્યપણે હેાય છે તેથી જુદી લાગણી મહાભારત વાંચતાં એ સૈનિકા વિષે આપણા મનમાં પેદા નથી થતી. સ્વપક્ષના સૈનિકો ભરે એટલે દુઃખી થવુ અને ચીડાવુ અને શત્રુપક્ષના લોકો મરે એટલે રાજી રાજી થવુ એટલી જ આપણી પાસેથી અપેક્ષા રખાય છે. ... આજના મહાયુધ્ધમાં લગભગ એવુ જ નથી ચાલતું? શરૂ શરૂમાં કેટલા લાખ લોકો મરાયા એની સંખ્યા મળતી. હવે એ પણ આંકડા મળતા બંધ થયા છે. કયું સ્થાન પડયુ અને કઇ સેના' હતી એટલુંજ જાણવાની લોકોની ઈંતેજારી હાય છે. કેટલા લોકો મરાયા એ ન બતાવવાની નીતિ હવે બધે સ્ત્રીકારા લાગે છે. આપણે ત્યાં જ્યારે જ્યારે હિંદુ મુસલમાનનાં રમખાણા થાય છે ત્યારે ત્યારે દરેક બાજુએ કેટલા લાકા ઘાયલ થયા અને કેટલા મરી ગયા એના હિસાબ છાપાઓમાં આવે છે. એમાં હિંદુ કેટલા હતા અને મુસલમાન કેટલા હતા એ આપણને સીધી રીતે મળતું નથી. રમખાણામાં સામાન્ય રીતે સામાન્ય માણસે જ ભરાય છે. મોટા લોકો, પૈસાદાર લોકા, આંગેવાને 'હંમેશા સુરક્ષિત ડ્રાય છે. એકાદ ગણેશ શંકર વિદ્યાર્થી હાથે કરીને જાન તેખમમાં નાંખે, અથવા એકાદ સ્વામી શ્રદ્દાનનું કરાદાપૂર્વક ખૂન કરવામાં આવે તે વાત અપવાદપે જ હાય છે. હવામાનખાતાંવાળા જેમ વરસાદ કયારે પડે છે અને કેટલે પડવાનો સંભવ છે એ તારવી કાઢે છે, તેવી જ રીતે જાહેર જીવનના જાણકારા પણ હવે કહેવા લાગ્યા છે કે અમુક આગેવાતાના ભાષણ પછી અથવા એમેરી જેવા સરકારી અમલદારોના સ્ટેટમેંટ પછી મોટે ભાગે રમખાણા થવાંજ જોઇએ, ત્યારે શું આ ભરનારા અને મારનારા સામાન્ય લોક રાજદારી મામલામાં આટલા રસ ધરાવે છે? શું આ સામાન્ય લાકામાં જ ધનિષ્ઠા અથવા ધમઁભકિત વધારે હાય છે? રાજદારી અધિકારની વેંચણી થાય છે ત્યારે શું આ લોકોને જ લાભ કે હાનિ સાસવી પડે છે ? કેટલાંક અનુમાનેા છૂટથી ખેલાય છે, પણ છાપામાં લખાતાં નથી. અને કેટલાંક સિદ્ધાંત છાપાઓમાં ચર્ચાય છે પણ ખાનગી સંભાષણમાં તેમનું મહત્વ મનાતું નથી. ખાનગી સબાંષણમાં મેટે ભાગ આ કે પેલા પક્ષને જ બધો વાંક જોવાય છે, જ્યારે છાપામાં લખતી વખતે, એકપક્ષી હુમલા થયા હોય તો પણ બન્ને પક્ષના વાંક કઢાય છે. અને સરકારને તો કોઈ કાળે વાંક હતા જ નથી. રમખાણા થાય છે ત્યારે અમુક સમય પૈછી જ ચાંપતા ઇલાજો લેવા એવા કંઇક અલિખિત નિયમ દેખાય છે. ઉશ્કેરણી ટાળવા માટે સમાચાર-પ્રકાશન ઉપર અકુશ રખાય છે. બધુ ઠંડુ થઇ ગયા પછી સરકારી રીતે અથવા ખાનગી રીતે એકાદ કમીશન નીમાય છે, કારણેા શોધાય છે, ઉપાયો સૂચવાય છે. અને આ બધું થષ્ટ્ર ગયા પછી અચૂક અને સનાતન રીતે સુઇ જવાય છે ! કાનપુરનાં રમખાણામાં રાષ્ટ્રવીર ગણેશશંકર વિદ્યાર્થીના બલિદાન પછી કોંગ્રેસ તરફથી એક કંમિશન નીમાયું. અંગ્રે ખીજે છેડે જઈ, આદમ અને હૌવાના જન્મથી આખા ધૃતિહાસને તપાસી લીધા; હિંદુ અને ઇસ્લામી સંસ્કૃતિનાં પ્રધાન તત્વોની તુલના કરી અને રાજદારી તેમજ સાંસ્કૃતિક મેાક્ષના રસ્તા સ્પષ્ટ કરી આપ્યા. સરકારને એ બધુ ન ગમ્યુ અને સરકારે એ રિપોર્ટ પ્રસિધ્ધ જ ન થવા દીધા. એ જે પ્રસિદ્ધ થયા હાત તે એમાંથી ઐકય પ્રસ્થાપિત થાત કે નવા ઝગડાનું ભડાણુ થાત એ કોણ કહી શકે? (મહાભારત યુદ્ધ પૂરું કેટલા વાંક હતા એની ચર્ચા મુઆ એ આપણા જાતીય વગર રહેતી નથી ) આવી પરિસ્થિતિમાં આ રમખાણે કેમ થાય છે, તે કેમ ટાળવા અને થાય તે કૈન દબાવી દેવા એની મીમાંસા કરવાના ઉત્સાહ કાને હાય ? અને તેમાંય જ્યારે લોકો પૂછે છે કે આવી સ્થિતિમાં તમારા ગાંધીજીની અહિંસા શા કામની? ત્યારે તે કાંઇ પણ સૂચના કરવાની ઇચ્છા જ મરી જાય" છે. ઘણીવાર હું એટલું જ કહીને થેાભી જાઉં છું કે ગાંધીજીએ જો હિંસાની ભનાઇ ન કરી હેત તે તમારી પાસે `હિંસક ઇલાજ હતા અને તમે એ અમલમાં મુકીને રમખાણા દુઃખાવી દીધાં હાત એમ જ માનવાનું ને ? થયા પછી, એ પક્ષ વચ્ચે કાના કરતા યાદવો અંદર અંદર કપાઈ ઇતિહાસની વાત અહિંયાંદ આવ્યા (૨), એક વસ્તુને અનુભવ અત્યાર સુધી આપણે લગાતાર કરતા આવ્યા છીએ અને તે એ કે, હિંદુ મુસલમાનોને અંદર અંદર લડી એક વાર ફૈસલ કરી લેવાની તક સરકાર આપવાની નથી. એક ‘જ પાંજરામાં પુરાયેલા છે વાય કોઇની પણ પ્રેરણા કે ઉશ્કેરણીના પરિણામે સજાતીયતા વિસરી શકે છે અને એક બીજા સામે જોઇને ઘૂરકી શકે છે. વાધભાષામાં એક ખીજાતી નિંદા કરી એક બીજાને ગાળેા કાઢી શકે છે. એકમેકને નહાર મારી ઠીક ઠીક લાહીલુહાણ કરી શકે છે. પણ આમ બનવા સુધી વાત પહોંચે એટલે પાંજરાને ધણી બન્ને વાધ વચ્ચે ઉપરથી લોખંડી • દીવાલ ઉતારે છે અને અન્ને વાધને છૂટા પાડે છે. આમ બંને • છે ત્યારે “સારૂ થયુ' કે 'માલિક વચ્ચે પડયા; નહિ તે આપણું આવી જ બન્યું હતું” એમ માનીને તે · માલિક પ્રત્યે કૃતજ્ઞતા પણ જાહેર કરી શકે છે. પણ બન્ને ને તા. - દાસ્ત ખની શકે છે અને નતા એક બીજાને પૂરા કરી શકે છે. અને વાંધને મનમાં થઇ આવે છે કે માથે કોઇ માલિક હોય, અને આપણે પાંજરામાં હાઈએ એ કેટલું સારૂં છે? આપણે જોખમમાં તે નથી.” ( અનુસધાન પૃષ્ટ પ જુઓ)
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy