________________
#Aag
યાદી ભકતા જામે હ આજના નવયુવક આંખમાં શરમ સાથે નવા જુનાના સંધિકાળ ઉપર ઉભા છે. આવતી કાલે નૂતનયુગે તે દૂર હરી. બીજો કોઈ પોતાની રીતે કામ કરો અને તમારે દૂર બેસીને ટગર ટગર જોવું અને શરમાવું પડશે. નામ હજુ પણું પુણ્યનું કામ, પવિત્ર કામ, સમાજકલ્યાણનું કામ તમારા હાથે, 'તમારા કરચલી પડેલા વૃધ્ધ મુબારક હાથે કરાવી તમને માન આપવાની યુવકોની મુરાદ છે. બાકી તો આવતી કાલ કાણે દીઠી છે કે તે કેવી હશે.
અત્યારના પ્રશ્નો વિષે આટલે અંગુલિનિર્દેશ જે કરૂં છું વિશેષ જે કઈ કહેવાનું હશે તે પ્રસંગે કહીશ. મારૂ" કહેવાનું
કરૂ તે પહેલાં મારા યુવક મિત્રાને પણ મારે એ શબ્દો કહેવાના છે, અને તે એ કે આપણે જુનવાણી તત્ત્વો માટે ઘણું પણ આપણા માટે પણ થોડુક કહેવાનું છે. જે ત્રુટિઓ આપ ણામાં પડી છે, જે જે નબળાઇઓએ આપણને ક્રિયાંશૂન્ય કર્યો છે, જે જે સ્વચ્છંદતાએ આપણી વિવેક પુધ્ધિને આવરી લીધી છે, તે સૌ આંખતા તજી આપણે યુવકનામ સાર્થક કરીએ.' જો આપણે પ્રબળ પુરૂષાર્થ અને નિમેળ બુધ્ધિ અને વૃત્તિથી કોઇ પણ ક્ષેત્રમાં
તે અવશ્ય આપણને આપણું સ્થાન વહેલું મોડું પણું મળ્યા વિના રહેવાનું નથી. એવા પૂર્ણ વિશ્વાસથી આપણે આગળ ને આગળ જવુ અને સમાજને પણ લઇ જવા. યત્નશીલ લ હશું તે કઇ દિવસ આપણી કલ્પનાનો સુખદ સમાજ જરૂર ઉત્પન્ન કરી શકાશે ! જય હે વીરના! વીરના માગ ના ! યુવક તારી યુવાનીના ! વ્રજલાલ ધ મેઘાણી.
(પૃ ૨૩૪ થી ચાલુ)
જોતી હતી, તેને બદલે ઉપર કહ્યું તેમ નિર્જીવ અને ભીરૂ પ્રેમના યુગ માત્ર રહ્યો છે. એટલું જ નહિ પણ ધર્મ અને અહિંસાની ઓથમાં પાપ અને હિંસાની વેલ ફુલવા અને કાલવા 'લીગ છે
“બી” બોન્ડ્રુ કેટલાંકાએ એ વાત પકડી રાખી છે કે પ્રાણવિરાધનાં પ્રત્યેક ક્રિયામાં થાય છે; પણ તેમ હિંસા ત્યારે જ વંશ થઇને કરવામાં આવી હોય.
કી શકાય કે જ્યારે ક્રિયા ન કરી હોય તે તે પ્રમાદ
પણ પોતાના સ્ત્રાય માટે કેવી રીતે કહી શકાય છે. દેશની અગર ધર્મની (?) 'રક્ષા માટે
સધિમાં અારી સામે અત્યાચાર કર્યા હતા. અમને એકદમ નિર્જીવ બનાવવાની યુક્તિ કરી હતી. આજે અમે એના જ માત્ર પ્રતિકાર કરીએ છીએને” બીજો કહે કે તમે દુનિયામાંથી લોકસત્તા (Democrudy)નુ ખુન કરવા માંગો છે. અને એની જગ્યાએ વ્યક્તિગત સત્તા (Diettorship) અને દમર્મનુ સામ્રાજય કાયમ કરવા માંગે છે. એમ થઇ શકશે ન િ અમ મરીશું પણ તમને તે માર્યાં વગર નહિ જ છોડીએ” બંને પોતપાતાના દેશવાસીઓને આદર્શ અને નવી દુનિયા કાયમ કરવા માટે મરી પીટવા હાકલ કરી રહ્યાં છે. એમ પણ કહે છે કે દુશ્મનોના સર્વનાશ કર્યાં વગર તેમ બની શકશે નહિ માટે “એમને, એમના સ્ત્રી બાળકને, એમનાં ઘરમા અને એમની માલ મિલ્કતને 'સર્વનાશ' કરવા તૈયાર રહેા. એમના દેશને તેબાહ પેાકરાવવા તૈયાર થાઓ એમ કરતાં જો દેવળા, ઇસ્પિતાલા, સ્કુલ, અને નિર્દોષ સ્ત્રીખાળા આપણી હાટમાં આવે અને નાંશ પામે તે તેમાં આપણે શું કરીએ ? આપણે તે ઇશ્વર માટે, ધર્મ માટે લડીએ છીએ.”
હું એ બંનેમાંથી કયા પક્ષની સાથે ઇશ્વર છે તે તે તેઓ જાણે. બીચારી ભાળી 'જનતામાં તે, અને દેશના નેતાએ મીઠી વાતે અને પ્રચારક સાધના વર્તમાન પત્રા રેડીઓ વગેરે-ઢારા પોતાની વાતનો વિશ્વાસ બેસાડતાં રહે છે. અંતે ખીજા પક્ષને જૂઠે અને પેાતાને સત્યના અવતાર બતાવે છે કોણ કહે છે. કે એજ અને દેશના નેતાઓ પોતાના સ્વાર્થની રક્ષા ખાતર જે નથી લડી રહ્યા ? ઈંગ્લાડને પાતાનુ સામ્રાજ્ય ખાવાના સવાલ છે. તે જર્મનીને નવુ સામ્રાજ્ય ઉભું કરવાની લિપ્સા છે, સામ્રાજ્યેના સર્જન કે વિસર્જનથી જનતાનું શું બલું અરૂ થવાનું હતુ ? એમને તે! જો નેતાએ મુકત રાખે તે પ્રકૃતિદ્વારા દેશમાં એમને લાયક પુષ્કળ સાધન પડયાં છે.
‘શૂરવીરતા’ અને અપ્રમાદ' ના આ વિચારમાં એ મેટી ત્રુટીઓ છે. એક તો એ કે આ એ પક્ષમાંથી કયા પક્ષમાં સત્ય છે ધર્મ છે તેમા કાણુ નિર્ણય કરે એક કહે છે કે પેાતાના પક્ષમાં ધર્મ અને સહ્ય છે ખીજો કહે છે કે પેાતાના પક્ષમાં. નથી ખાતામાં અને ઝગડાઓમાં ભલે બુદ્ધિ અનુસાર કા પણ નિર્ણય કરવામાં આવે પણ આવાં સાર્વજનિક અને સામુદાયિક પ્રશ્નોપર -તે કોઇ પણ પ્રકારના અભિપ્રાય આપવા અસંભવિત છે. વળી એ નિર્ણયને સાંભળવા થેલે છે કોણ ? નિર્ણયથી જ જો. એમાંથી એક પક્ષ પોતાની ભુલ કબુલ કરી લે તે પછી ઝગડા શાના? અને જે ધર્મને માટે એક બીજાના માથાં કેાડવા તૈયાર થઇ જાય એ ધર્મ કયાં પ્રકારના તેજ નથી સમજાતું ! જે લેાકા એમ કહે છે કે ધર્મમાં રક્ષાં માટે જો હહંસા કરવામાં આવે તે તેમાં પાપ નથી, તે ભૂલ કરે છે. તે સમજતા નથી કે તે શું કહી રહ્યા છે. હવે રહી શૂરવીરતાની વાત. શૂરવીરતા માટે જ્યારે તમે કાઈને 'હાક્ક્સ કરો છે. ત્યારે મરવા માટે, અલિદાન દેવા માટે તૈયાર રહો એમ તમે કહેા છે. તરવારના એક ઝટકાથી દશ માથાં કાપી નાખવામાં બળ (Physical strength) ભલે હેાય, અહા દુરી તો જરા પણ નથી. બહાદુરી તે એમાં છે કે પાતા માટે, પોતાના આદર્શ માટે, જેને ધર્મ માનીએ છીએ તેને માટે, પાતાની ટૅકને મેટિ પોતે મરવા તૈયાર થઇ જાય. બીજાને મારીને મરે ક માર્યા વિના મરે એ તન “નિરાળી વાત છે. અનેા અહીંદુરી સાથે કાષ્ઠ પણ જાતનાં સબંધ નથી. હાં, ખુજ દિલીથી વાણીયાગતથી કે ઇજ્જત વેચીને જીવ બચાવી
એના કરતાં તે હિંસા કરીને, બીજાને મારીને મરવુ
કયાંથી આવ્યો ? એમાં તે આપણા સ્વાર્થયાગ અને બલિદાનની જ આવના છે. કોઈ એક આશને માટે મરી ફીટવાની ભાવના પૂરવીરતા છે. તેથી જ એ વર્ગ એવી હિંસાંના પાપ છે એમ માનતા નથી. એટલું જ નહિં પણ એમાં શૂરવીરતા અને ધન માને છે. શસ્ત્રત્યાગને તેઓ બાયલાપણુ માને છે.
પરંતુ આપણે જરા ધ્યાનપૂર્વક વિચાર કરીશું તો જણાશે મુ માર્ગ પહેલાં દંભી અને વાસ્તવમાં પર પંચથી કઈક સારા છે. પણ એમાં પણ શૂરવીરતા અને મરદાનગીની આયા માત્ર છે. સાચી વારતા નથી. એમ પણ માનીએ કે જેમ અહિંસાના સ્વરૂપ વિકૃત કરીને એમાંથી ધનની માંગ કાઢી લીધા હતા, તેવી રીતે ઉંચી ભાવનાઓ અને શુરવીરતાના નામ પર કામ પણ થયા અને થાય છે. આજનું વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. હિટલર અને ચાલ-અને એમ કહે છે તેએકિ જગતમાંથી અત્યાચારના માશ કરવા માટે લડીશ રહ્યા છે. એક કહે છે “ તમે ૧૦ વર્ષો પહેલા ધરસેલ્સની સેવા
એ