SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૩-૪૧ સઘની જાહેરાત સઘનું સાયનિક પુસ્તકાલય તથા વાંચનાલય શ્રી. મુબઇ જૈન યુવક સંધના પુસ્તકાલયને આજ સુધીમાં નીચે જણાવેલા વ્યકિત તથા સંસ્થા તરફથી પુસ્તકો ભેટ મળ્યાં છે જે માટે તે સર્વના ઉપકાર માનવામાં આવે છે, ૧૬૩૧ તા. ૩૧-૧૦-૪૦ પ્રબુધ્ધ જૈન'માં પ્રગટ થયેલ યાદી મુજબ. ૨૧ શ્રી શાન્તિલાલ ખી, ઝવેરી ૫૦ જૈન આત્માનંદ સખા હર્ષચંદ્ર કપુરચંદ દોશી સરલાબહેન સુમતિચંદ્ર શાહ ચીમનલાલ શિવલાલ 27 ',, ૩ ૧ ૩ ૧૭ ૫ le ૪૫ ૫ 33 .. }* ? " , વખતચંદ્ર જીવણલાલ શાહ 13 રમણલાલ ચંદુલાલ શાહ ૨૫૦ જૈન ધર્મ પ્રત્યેાધક સભા وو * જમનાદાસ અમચંદ ગાંધી જસુમતી મનુભાઇ કાપડીઆ મણિલાલ માકમચંદ શાહ તારાચંદ એસ. જન રતિલાલ સારાભાઇ ઝવેરી ', પ્રભુ જૈન ૨૭,, જન્મભૂમિ કાર્યાલય ૧,, હેમચંદ મેહનલાલ ઝવેરી ર ,, વેણીબહેન વિનયચંદ્ર કાપડીઆ ૨૦૯૩ કુલ ભેટ મળેલાં પુસ્તકા વાંચનાલયના ચાલુ લાભ ૭૦ થી ૭૫ માણસા લે છે અને તે સંખ્યા ઉત્તરાત્તર વધતી જાય છે. અમીચ'દ ખેમચ’દ શાહુ મંત્રી, વાંચનાલય પુસ્તકાલય. મોંઢાની સારવાર તથા અકસ્માતા ઈલાજોના વ–આ વર્ગોં સંબંધે છેલ્લા અંકમાં જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ગોના લાભ લેવા માટે પંદર બહેને પ્રાપ્ત થયે આ વર્ગની શરૂઆત કરવામાં આવશે. હજી સુધી પાંચ બહેનો. આ વર્ગમાં જોડાવા ઇચ્છા દર્શાવી છે. આ વર્ગમાં જૈન કે જૈનેતર કાઇ પણ બહેન જોડાઈ શકે છે. આ વર્ગનું શિક્ષણ માત્ર પારકાની સેવા માટે જ ઉપયોગી નથી પણ પોતાના કુટુંબી જનોની સેવા અને ઉપચાર માટે આ જ્ઞાનની ખૂબ જ જરૂર છે. આ વર્ગમાં જોડાવા ઈચ્છનાર બહેનો અમને સત્વર લખી જણાવે કે જેથી આ વર્ગો તુરતમાં ખેલવાતુ શકય અને. હિંદી વર્ગા:-આવી જ રીતે અમારી ઇચ્છા પુરૂષ વ માટે રાત્રીના સમયે હિંદી શિક્ષણના વર્ગો ખેલવાની છે, સારા હિંદી શિક્ષક અમને મળી શકે તેમ છે; સંધની કચેરી મધ્યવર્તી સ્થળે છે. એછામાં એછા પંદર ભાએ આ વર્ગમાં જોડાવાની ઇચ્છા જણાવશે કે તુરતમાં જ આ વના પણ યોગ્ય પ્રબંધ કરવામાં આવશે. મંત્રી, મુઇ જૈન યુવક સઘ ૨૫ કેટલાક સમાચાર અને નોંધ સત્યાગ્રહી કારાવાસીઓ આ અંકના છેલ્લા પાના ઉપર વર્તમાન રાજકીય સત્યાગ્રહના કારણે છેલ્લા માસ દરમિયાન જેલવાસી બનેલા જે જૈન ભાઇએની છબી આપવામાં આવી છે તેમાંના એક ભાશ્રી ચીનુભાઇ શાહ બી.એ. એલ. એલ. બી. છે; તે મહાવીર જૈન વિદ્યાલયના જુના વિધાર્થી છે; પાટણના તેઓ વતની છે. તેમનાં પત્ની સૌ. સુભદ્રાબ્ડેન તેમની પહેલાં લગભગ એક માસ અગાઉ આજ કારણને લઇને જેલવાસી બન્યા છે. ઉભય દંપતીને આવા ભોગ આપવા માટે તેમ જ આવુ તપામય જીવન અંગીકાર કરવા માટે ધન્યવાદ ઘટે છે. બીજા ભાઇ કુકીરચંદ શાહ પણુ મહાવીર જૈન વિદ્યા લયના જુના વિદ્યાર્થી છે અને પાટણના વતની છે. તેમણે પણ આમ જેલવાસ સ્વીકારીને પોતાના યૌવનને શૅભાવ્યું છે. ત્રીજા ભાઇ શ્રી કેશરીદ જેસંગલાલ ઝવેરી પાટણના વતની છે, ઝવેરી બજારમાં કામ કરે છે.શ્વે મૂ. જૈન કોન્ફ ર્ન્સની સ્થાયી સમિતિના વર્ષો થયાં સભ્ય છે અને સમાજતી અનેક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. આ સત્યાગ્રહના યુધ્ધમાં પાટણના જૈન સમાજે મુંબઇ મારફત આ જૈન ભાઈઓને જેલ મેકલ્યા છે. પાટણના જૈન સમાજના આ ખરેખર બહુ મોટા કાળ ગણાય, જેને માટે સમગ્ર જૈન સમાજના ખૂબ ધન્યવાદ અને અભિનન્દન ઘટે છે. ચોથા ભાઇ શ્રી. વિનેચંદ્ર શાહ અમદાવાદ જૈન યુવક સંધના એક મુખ્ય કાર્યકર્તા છે. તે એક મૂક સેવક છે. સાધારણુ સ્થિતિ–જીવનનિર્વાહ માટે નોકરી કરવી પડે–છતાં રાષ્ટ્રીય મહાસભાના એક બહુ જાણીતા નિષ્ઠાવાન કાર્યકર છે. ચાર પાંચ વર્ષ પહેલાં સધળહિષ્કારને અંગે અમદાવાદ ખાતે ઉપસ્થિત થયેલ સમાજક્ષેાભના પ્રસંગે તેમણે ખૂબ બહાદુરી ભરેલા ભાગ ભજવેલા તા. ૮-૩-૪૧ના રોજ યુદ્ધવિરધી સૂત્રો પોકારવા બદલ સરકારે તેમને પકડયા છે અને જેલવાસી બનાવ્યા છે, આ માટે તેમને સૌ કાઇના હાર્દિક અભિનન્દન ઘટે છે, સ્વસ્થ રોડ તારાચંદ નવલચઢ દિગંબર જૈન સમાજના એક અગ્રગણ્ય આગેવાન અને સ્વ. શેઃ માણેકચંદ પાનાચંદ (જેને દિગમ્બર જૈન સમાજમાં કાણુ નથી એળખતું ?)ના ભત્રીજા શેઠ તારાચંદ નવલચંદનું સુરત મુકામે અવસાન થયું છે. તે સ્વ. શેઠે માણેકચંદ પાનાચંદે સ્થાપેલા અનેક સખાવતી ખતાંના એક મેનેજીંગ ટ્રસ્ટી હતા, અને એ સર્વ ખાતાનેા ખૂબ કુશળતાપૂર્વક વહીવટ ચલાવતા હતા. સ્વભાવે શાન્ત અને મીલનસાર હતા; ઉદાર વિચારના અને સુશીલ સજ્જન હતા. તે ખાદીધારી હતા અને ગાંધીજી પ્રત્યે ખૂબ આદર ધરાવતા હતા. તેમના જવાથી માત્ર દિગમ્બર જૈન સમાજને નહિ પણ આખી જૈન જનતાને એક વિશિષ્ટ વ્યક્તિની ખેટ પડી છે. તેમના આત્માને આપણે પરમ શાન્તિ છીએ. શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ પ્રસ્તુત કૉન્ફરન્સનું ઘાટકોપર (મુંબઇ) ખાતે મળનારૂ દશમું અધિવેશન સમીપ આવે છે અને તેને તેહમદ રીતે પાર પાડવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એપ્રીલ માસની તા. ૧૧, ૧૨ અને ૧૭- શુક્ર, શનિ અને રવિવારે એ અધિ વેશન મળનાર છે. મુંબઈમાં વસતા સ્થાનકવાસી ભાઈએ સ્વાગત (અનુસંધાન પૃષ્ટ ૨૨૭)
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy