________________
-
૨૨૪ . . . ,
તા. ૩૧-૩-૪૧ આ પરિણામ આવે. આમ ઘણી વાર માનસિક પરાવલંબન ને મૂકવામાં આવે છે તે મનનું અનૈતિક રસ્તો લેવાનું જે વલણ અશક્તિ જન્મે છે.
હોય છે તેનું સમર્થન કરવાને માટે જ હોય છે. ખરો પ્રશ્ન તે - મોટે ભાગે તે ઉપદેશ ઉધા ધડ પર પાણી જે થાય છે. મનને જે યોગ્ય દેખાય છે, તે પિતાથી બનતું નથી તે છે. સૈકાઓના સિકાઓ નહિ, યુગાનુયુગે ઉપદેશ આપવાનું કામ ચાલ્યા આચરણમાં મુકાતું નથી તેનું શું કરવું ? આ પ્રશ્ન મુખ્ય હોય જ કરે છે, છતાં બાળકે એવો ને એવા તારી રહ્યાં છે. એવી છે. પછી માણસને એ છોડી દેવું પડે છે. વિચાર કરવો જ ને એવી ખોટી ઉધમાત ખોટા ચાળા, ખોટા આચારવિચારે નહિ ને કાં તે વિચારથી ગોઠવવું પડે છે કે વ્યવહારમાં તો કર્યા જ કરે છે; ને મેટપણમાં પણ નૈતિક દૃષ્ટિએ બહુ સુધરી
આમ જ હોય, અથવા આપણે સામાન્ય જન છીએ, આપણાથી ગયા હોય તેમ દેખાતું નથી. નાનાથી માંડીને મોટાં સુધી જે જે
બહુ ઉંચા આદર્શોને ન જ પહોંચી વળાય; અથવા રોજ નિબંદર્વર્તન ને દુર્ગુણો દેખાય છે, તે શું ઉપદેશને અભાવે કે ળતાને વશ થવાનું, રોજ તેને પશ્ચાતાપ કરવાને; અથવા એક પરિણામે? કે ઉપદેશને તરછોડીને? આમ ઉપદેશ ઘણે ભાગે વાર ધમનું કોઈ મોટું કૃત્ય કરી નિર્બળતાને ધોઈ નાખવાનો નિરર્થક જ માલુમ પડે છે.
* પ્રયત્ન કરવાને. મોટાંઓનું પણ શું છે? માણસે નાનપણથી સુબોધવચનો .
નૈતિક શિક્ષણ સાચેસાચ કઈ રીતે મળી શકે તે જોવું
જોઈએ. ઉપદેશથી એટલે કે આદર્શોના માત્ર કથનથી તે કામ થતું સાંભળવાનું શરૂ કરે છે તે ઘડપણ સુધી સાંભળ્યા જ કરે છે. છતાં મનુષ્યવ્યવહારમાં બહુ ફેર પડયો હોય એમ દેખાતું નથી.
નથી. નૈતિક કૃત્યનાં ત્રણ પગથિયાં હોય છે.
પ્રથમ બુદ્ધિથી સમજવું ને નિર્ણય કરે કે સારું શું, કેટલાએક તે વ્યવહાર જુદો ને ધર્મ જુદો એમ જ પિતાને સમજાવી મનને સંતોષ આપે છે અને ધાર્મિક પ્રવચન વખતે
નરસું શું? સ્વચ્છ શું, ગંદું શું છે હીન શું, શું શુંલાયક સાંભળેલી વાતે પિતાને ધંધો કરતી વખતે યાદ આવવા જ
શુ, નાલાયક શું? વગેરે. ઘણુઓને-ઘણું નૈતિક જીવન ગાળવાદેતાં નથી, તો કેટલાએકને સાંભરે છે ખરી. પણ આપણાથી નથી
વાળાઓને પણ નૈતિક ભાવના (moral sense) હતી બની શકતું, આપણે તો સામાન્ય માણસો, એમ કહી પિતાના
નથી. તેઓ નૈતિક માર્ગ ઉપર રહે તે કાં તે અનૈતિક વ્યવહાર ચલાવે છે, તે કેટલાએક તે આચરવાને છેડેક પ્રયત્ન
થવાની હિંમત હોતી નથી, અથવા તો તેમના જીવનમાં પ્રસંગ જ ' કરે છે તે વ્યવહારમાં પઢતભૂખ અથવા ભણ્યા પણ ગણ્યા
ઉભે થયો હો નથી. એટલે તેમની ભાવના નિષેધાત્મક- ; નહિ એમ કહેવડાવે છે.
negative morality હોય છે, અથવા ભીતા હોય છે. સારા
માણસે કહે છે માટે તેમ આચરવું એમ ચાલી આવતી નીતિને . આ રીતે આપણે જોયું કે ઉપદેશ મોટે ભાગે નિરર્થક
વળગેલા તેઓ હોય છે. પરંતુ સાચેસાચ જેમની નૈતિક ભાવના નીવડે છે. ને જ્યાં અસરકારક નીવડે ત્યાં માનસિક પરાવલંબન
વિકાસ પામી હોય એવા માણસો બહુ જ થોડા હોય છે. જેમ આવે છે, અને જાત વિષે ઘણુએ નિરાશા પણ આવે છે. એકંદરે
દુર્ગધ આવે તે ખબર જ પડે, સુંદર ચિત્ર ઉપર આડાઅવળા ઉપદેશ દેવાના આટઆટલા પ્રયોગો થયા તેને પરિણામે મનુષ્યો
લીંટા કર્યા હોય અથવા ડાઘા પાડ્યા હોય તે તે અસુંદર જ કે મનુષ્યજીવન સુધર્યું નહિ.
લાગે, તે રીતે આ સારું લાગે છે કે આ ખરાબ લાગે છે એવી જ ખરી રીતે તે શરીર જેમ અંદરથી જ વધે છે તેમ
moral sense અથવા નૈતિક ભાવના જાગ્રત થયેલા માણસો નૈતિક ભાવના પણ અંદરથી જ ઊગે છે ને વધે છે. શરીરને
બહુ જ થોડા હોય છે વધ” કહેવાથી તે વધતું નથી; સારો ખોરાક, કસરત વગેરેથી બીજું પગથિયું તે મનને નિશ્ચય કે સારું છે તે જ ભારે તે વધે છે પણ ઊંચા થવું જોઈએ, પહોળા થવું જોઈએ, એમ વારંવાર ઉપદેશવાથી નહિ. આપણા ગિજુભાઈને હમેશને દાખલો ને ત્રીજું પગથિયું તે વાત પ્રત્યક્ષ આચારમાં મૂકવી. હતો કે બાળકને “તારે મુછો ઉગાડવી જોઈએ” એમ ઉપદેશ આ ત્રણે વાતે એકાએક આવી જતી નથી. મને બુદ્ધિથી કરવાથી તે મછો ઉગાડી શકતા નથીતેમ જ નૈતિક બાબતનું તળીને આ સારૂં કે આ ખરાબ એ વારંવાર નિર્ણય કરતું પણ છે. મનુષ્ય જેમ વધે છે તેમ જ નૈતિક જીવન પણ વધે હોય તે જ નિર્ણય કરવાની શકિત આવે. આ શક્તિ ઉપદેશથી '. છે. નૈતિક આચરણની શક્તિ ઓછી યા વત્તી તેનામાં આવે છે. મારી જાય છે. કેમકે ઉપદેશમાં આપણે તૈયાર નિર્ણય બાળકો પછી પાછળથી કઈ પ્રસંગથી, કોઈના સહવાસથી, કોઈને વિચા- આગળ મૂકી દઈએ છીએ. તેમને વિચાર કરી નિર્ણય કરવાની રથી અથવા પિતાના વિચારથી સુધારો ન જ થઈ શકે એમ સંધિ-તક જ આપતાં નથી. સ્વતંત્ર રીતે વિચાર કરવા નીકળીએ નથી. પણ મોટે ભાગે માણસનું કદ જેમ ઉમ્મર લાયક થતાં એટલે એક વાર ખરાબ હોય તેને સારું ગણીએ તો કેમ એ અમુક ચોકકસ થઈ જાય છે, તેમ જ નૈતિક શકિતનું કદ આવી પણ વિચાર કરી જોવાય.. જેમ “ચેરી કરવી સારી, શા માટે જાય છે. તેથી આપણે અમુક બહુ સારે માણસ છે, અમુક સારી નહિ ? આપણે જોઈતું હોય ને પાસેના છોકરાનું રબર ઊંચી નીતિવાળે છે, વગેરે કહી શકીએ છીએ.
રેઢું પડ્યું હોય ને ઉપાડી લીધુ તે તેમાં શું ખોટું ?” એ છે ત્યારે જેમ શરીરવિકાસ માટે ઉપદેશ નકામો પણ રીતે વિચાર કરીને નિર્ણય પર આવવામાં સાચું વિચારબળ ખેરાક, કસરત વગેરે જરૂરનાં છે, તેમ જ નૈતિક વિકાસ ને નિર્ણયબળ મળે છે. ઓછી જ્ઞાતિને લીધે કે બીજે કારણે માટે પણ તે દિશામાં બાળકે અંદરથી વધે તેમ કરવાની કદાચ વિચારવામાં ભૂલ પણ થઈ જાય, તેપણ તે ટેવ માણસને જરૂર છે. નૈતિકબળ એટલે ક્રિયાશક્તિનું બળ – આચરવાનું આખરે સાચું શું ને ખોટું શું તે બતાવી દેવામાં કામ આવે. બળ-આવવું જોઈએ. નૈતિક આદર્શો ગમે ત્યાં મળી શકે. એટલે બીજું પગથિયું તે નિશ્ચયનું. પોતાની દરેક બાબતમાં પિતે મારું કહેવું એમ છે કે નૈતિક યુધ્ધ જે ઉત્પન્ન થાય છે તે નેવું નિશ્ચય કરી કામે લાગવાની ટેવ પડવા દેવી જોઈએ ઘણે ભાગે ટકા શું કરવું યોગ્ય છે તે નક્કી કરવાની મુશ્કેલીને લીધે હેતું બાળક નિશ્ચયથી કામ લે છે; ને મેટાંઓના કાર્યક્રમમાં તે બધું નથી; નિર્ણય કરવાના પ્રશ્નો દસ ટકા પણ સાચેસાચ હશે કે બેસતું ન આવતું હોય એટલે તેઓ તેને મુકી દેવાનું કહે છે. નહિ તેની મને શંકા છે. કેમકે ઘણી વાર નિતિક પ્રશ્ન તરીકે
(અનુસંધાન પૃષ્ઠ ૨૩૨ જુઓ)
'' -
'
'