________________
૨૧૮
સુધ જૈન
શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં સાધુએનું પ્રાબલ્ય ઘણુ વધારે છે અને જૈનશાસનને નામે કેટલાક સાધુઓએ રૂઢિચુસ્તતા પાષી છે અને શ્રાવકોએ તેમાં ધણા સાથ આપ્યા છે. એ કેન્દ્ રન્સે વચ્ચે એક બીજો પણ મહત્વનો તફાવત છે. રૂઢિચુસ્તાને રાજી રાખવા માટે શ્વેતામ્બર કાન્ફરન્સે પોતાના કાર્યક્ષેત્ર ઉપર મર્યાદા મૂકી અને કેળવણી--પ્રચાર અને બેકારી–નિવારણ સિવાય ન્દ્ર પ્રશ્નો હાથ ન ધરવા સ્વીકાર્યું. મારા નમ્રકાએ મત મુજબ આ મર્યાદા સ્વીકારી શ્વેતામ્બર કોન્ફરન્સે પેાતાની ઉપયેાગિતા ધણી એછી કરી છે. કેળવણીપ્રચાર કે મેકારીનિવારણુ એ સમસ્ત હિન્દના રાષ્ટ્રીય પ્રશ્નો છે. શ્વેતામ્બર મૂર્તિ પૂજક સમાજ હિન્દનુ એક નાનું અંગ છે. એવા પ્રશ્નોના નિકાલ રાષ્ટ્રીય ધોરણે અને હિન્દવ્યાપી જ થાય. તેમાં એક સમાજ પેાતાનાં પુરતું શું કરી શકે ? કોન્ફરન્સનું પેાતાનું વિશિષ્ટ કાર્યક્ષેત્ર તદ્દન ભિન્ન છે. એ કાર્યક્ષેત્રના ચોક્કસ ખ્યાલના અભાવે કાન્ફરન્સ પાસેથી આપણે વધુ પડતી આશા રાખીએ છીએ અને તેમાં સફળ ન થતાં નિરાશ થઇએ છીએ. નિંગાળા અધિવેશનમાં થયેલ ઠરાવા તપાસીએ તે મારા મંતવ્યના અર્થ બરાબર સમજાશે. વ્યાવહારિક કેળવણીપ્રચાર અને બેકારી નિવારણને અંગે કડા કરી છાત્રવૃત્તિ આપીએ કે સ્વધર્મીઓને સહાય કરીએ તે ઉપરાંત જૈન સમાજ, એક સમાજ તરીકે, બીજા હિન્દુનાં સમાજોથી ભિન્ન રીતે શુ કરી શકે તેમ છે ? જૈન બેંક કરવી, જૈન સ્કુલો કે કોલેજો કરવી, જેને જૈનને જ નોકરીમાં રાખવા, વિગેરે વિચારે મારા નમ્ર મત મુજબ પ્રત્યાઘાતી અને કાી ભાવ વધારનારા છે. શ્વેતામ્બર મૂર્તિ પૂજક કેન્ફરન્સની જરા પણ્ ટીક! કરવાના ઈરાદે મે ઉપર એક શબ્દ પણ લખ્યા નથી. પણ સ્થાનકવાસી કાન્ફરન્સને અંગે આ જ પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને તે સંબંધે હું ખૂબ વિચારા કરી રહ્યો છું એટલે મારા વિચારો મેં નિઃસકાચપણે જણાવ્યા છે. સમસ્ત રાષ્ટ્રનાં જે પ્રશ્નો છે તેને જ માટે કામી કોન્ફરન્સેસની જરૂર નથી.
તા. ૧૫-૩-૪૧
સ્વરૂપ આપવુ મુશ્કેલ છે. મારવાડ કે પંજાબના જૈન, મદ્રાસ કે કાઠીયાવાડનાં જૈનની કેળવણીપ્રચાર કે બેકારીનિવારણમાં કેવી રીતે સાથ આપે? જ્યારે ઉપર જણાવેલ પ્રશ્નો જંનેને માટે ખરેખર અખિલ ભારતવર્ષીય છે અને તે ઉપર જ જતાનું સંગઠન અને એકતા થઇ શકે અને કોન્ફરન્સ ઉપયોગી કાર્ય કરી શકે. કેન્ફરન્સનું મેં જે વિશિષ્ટ કાર્યક્ષેત્ર કહ્યું તેમાં ત્રણે પીરસાથે મળીને વધારે સુંદર કાર્ય કરી શકે તેમ છે. વસ્તુતઃ મહત્ત્વ વગરનાં પણ જેને વધારે પડતું મહત્ત્વ અપાયું છે. એવા કેટલાક પ્રશ્નોની તકરારોને આપણે હિંમતપૂર્વક નિકાલ લાવીએ તે સમસ્ત જૈન સમાજ, મે ઉપર જણાવ્યા તે વિષયે એકત્ર થઈ જૈનધમ અને જૈનસંસ્કૃતિનું ગૌરવ ટકાવી રાખવામાં અને વધારવામાં પોતાની ફરજ બજાવી શકે છે.
આવુ કાર્ય કરવાને ચેડા પણુ કાર્યકર્તાઓ એવા જેઇએ કે જેને આ કાર્યમાં પૂર્ણ શ્રદ્ધા હાય, જે બુધ્ધિવાન અને કુશળ હાય અને પોતાને બધે સમય અને શક્તિ તે કાર્ય પછવાડે આપવા તૈયાર હાય. એવા એ ચાર સેવાભાવી કાર્યકર્તા હાય તે! સમસ્ત જૈન સમાજની સહાનુભૂતિ અને સહકાર જરૂર મેળવી શકે અને કોન્ફરન્સ ઉપયોગી કાર્ય કરી શકે. તેમ નહિ અને તે કાન્ફરન્સો પ્રગતિ કરી શકવાની નથી અને શ્રી પરમાનંદભાઇને થયુ' છે તેમ સમાજના મોટા ભાગને કાન્ફરન્સ પ્રત્યે વૈરાગ્ય આવશે. ચીમનલાલ ચકુભાઇ શાહુ
પણ હું એમ નથી માનતા કે સ્થાનકવાસી કે શ્વેતામ્બર મૂર્તિપૂજક કાન્ફરન્સની કોઇ ઉપયોગિતા કે જરૂરીયાત નથી. દરેક કાન્ફરન્સને પોતાનું વિશિષ્ટ કાર્યક્ષેત્ર છે કે જે કાર્ય કાન્સ સિવાય બીજી કોઇ સંસ્થા એટલી વ્યવસ્થિત અને વ્યાપક રીતે કરી શકે તેમ નથી. દરેક કેન્ફરન્સમાં તે તે પીરકાના ભાએને એક પ્લેટફેમ ઉપર ભેગુ કરનાર તત્ત્વ જૈનધર્મ છે. જનધર્મના અભ્યાસ અને તેને પ્રચાર, તેનાં મૂળ તત્ત્વો વર્તમાન જીવનને કેટલે દરજ્જે અને કેવી રીતે અનુકૂળ થાય તેની સમજષ્ણુ, જૈનધર્મો અને સાહિત્યનો ઇતિહાસ, નસંસ્કૃતિને આર્ય સંસ્કૃતિનાં વિકાસમાં ફાળો, જનાની સંસ્થાઓ, તેનેા વહીવટ અને તેનાં દાનની વ્યવસ્થા, જન શાસ્ત્રોના અભ્યાસ અને પ્રકાશન, જૈનોનુ ધાર્મિક શિક્ષણ, તેની સાધુ સંસ્થા, તેના આચાર વિચારો, તેની આંતર વ્યવસ્થા, જૈન સંઘેનું બંધારણું, આવા પ્રશ્નો જૈન સમાજના વિશિષ્ટ પ્રશ્નો છે અને દરેક પ્રીકાની કાન્ફરન્સે એવા પ્રશ્નો મુખ્યપણે હાથ ધરી તેમાં સમાજને માર્ગદર્શન આપવુ જોઇએ. શ્વેતામ્બર મૂર્તિપૂજક ભાઇએને કેટલાક વિશેષ પ્રશ્નો પણ છે, જેવા કે, મંદિરના વહીવટ, દેવદ્રવ્યના ઉપયોગ, દિગમ્બર ભાઇઓ સાથેના ઝઘડાઓ વગેરે. આ અને આવા પ્રશ્નો જે કેન્ફરન્સ હાય નહિ ધરે તે કેણુ ધરવાનુ છે? શું આ કાર્યક્ષેત્ર આછું વિશાળ અને ઓછા મહત્ત્વનું છે ? કેળવણીપ્રચાર કે બેકારીનિવારણના પ્રયત્ના દરેક જ્ઞાતિ, દરેક પ્રાંત, દરેક સભાજ પોતાની રીતે ભિન્ન ભિન્નપણે કરે છે. એવા પ્રયત્નને રાષ્ટ્રિય ધોરણે ન મુકાય ત્યાં સુધી અખિલ ભારતવર્ષીય
વાંચનાલય પુસ્તકાલય સમિતિ
સંધની કાર્યવાહક સમિતિની તા. ૬-૨-૪૬ ના રાજ મળેલી સભાએ ચાલુ વર્ષ માટે વાંચનાલય પુસ્તકાલય સમિતિની નીચે મુજબ ચુટણી કરી છે.
પરમાનંદ કુંવરજી કાપડી મણિલાલ મેાકમચંદ શાહ ચંદુલાલ વર્ધમાન શાહુ તારાચંદ લક્ષ્મીચંદ કાઠારી રતિલાલ ચીમનલાલ કાહારી અમીદ ખેમચંદ શાહુ—મત્રો,
અવા
માંદાની સારવાર તથા અકસ્માતના ઈલાજોના વર્ગો :-સંધ તરથી ઉપરના વર્ગો ચલાવવાનું ડે. એદલબહેરામે સ્વીકારવાથી આ વર્ગના લાભ લેવાને પંદર હેતે મળી આવતાં સંધની કચેરીમાં આ વર્ગો શરૂ કરવામાં આવશે. ડીઆમાં બે દિવસ પારના ભાગમાં દોઢથી બે કલાક આ વર્ગો ચલાવવામાં આવશે. આ અભ્યાસ*મના ચાર વિભાગ છે અને પ્રત્યેક વિભાગ ચાર ચાર અફવાડીએ પુરા થાય છે. એ ચારે વિભાગમાં પસાર થનાર બહેનને ડીપ્લોમા આપવામાં આવશે. આગળ ઉપર માંગણી આવતાં આવા વર્ગો ભાઇ માટે પણ ખેાલવાની ધારણા છે. જે જન-જૈનેતરબહેને આ વર્ગોમાં જોડાવા ઈચ્છતી હોય તેમને સત્વર મંત્રીએને જણાવવા વિનંતિ કરવામાં આવે છે,
સત્યાગ્રહી શ્રી છેટુભાઇ કાશ.