________________
તા. ૧૫-૩-૪૧ પ્રબુધ જૈન
- ૨૧૫ માટે ત્યાગની જરૂરિયાત તમને આવશ્યક લાગે છે ? ખેતી માટે અને કેટલી મેટા મેટા શહેરમાં વસાવવી પડશે ! ૮૫ ટકાની વાત જવા દઈએ. સદ્દભાગ્યે ૭૦-૭૫ ટકા લોક નાનામાં નાના શહેરની વસ્તી કેટલી રાખશો ? શહેર તે પેટ સાટે કાંતવા તૈયાર થાય. પણ તેમનું કાંતવું સ્વરાજની સરેરાશ એક બીજાથી કેટલે દૂર રાખવા આવશ્યક થશે ? દૃષ્ટિએ નહિ હોય. તેથી તે સ્વરાજ ન લાવી શકે. તેઓ તે જે આ બધા સામે તમને એ માન્ય હોય (અને હું ધારું છું કે કોંગ્રેસમાં જોડાતા નથી. અને સ્વરાજ શું અને પૂર્ણ સ્વરાજ હશે જ) કે હિંદુસ્તાન સામ્રાજ્યશાહી અને પરદેશપર વેપાર શું વગેરે કદાચ સમજી શકતા નથી. ત્યારે આપણે એમ માનીએ જમાવવાની નીતિમાં પડવાનું નથી (સિવાય કે જે કેવળ શુધ્ધ કે જેઓ કોગ્રેસમાં જોડાય છે, તેઓ સ્વરાજની ઈચ્છા રાખે છે, પ્રકારની લેવડદેવડને હોય) તે ખેતીમાંથી બાકી રહેતી વસ્તી અને તેટલા જે સાચા હોય તે સ્વરાજ મેળવી પણ શકાય. તે માટે કયા કયા મુખ્ય ઉદ્યોગ વિચારે છે ? અને તેમાં કેટલા તેવા કે. સભાસદોના ૭૫ ટકાની પાસે જો એમ અપેક્ષા કરવામાં ટકા રોકાશે એમ ગણત્રી કરે છે? એ બધું ઉપજાવવા જે યંત્રાદિ આવે કે તેમની સ્વરાજ માટેની તીવ્ર ઈચ્છા અને ત્યાગની જોઈએ તથા તે માટે જે મુડી જોઈએ તેના આંકડા શું હશે? તૈયારીની નીશાની તરીકે તેઓ યજ્ઞાથે કાંતે, તે તે અપેક્ષાને અને તેને મેળવવાની વ્યવસ્થા કઈ કરશો ? જે મૂડી કે યંત્રે મૂર્ખતાભરી કેમ કહેવાય ? સેએ સે ટકા સિપાઈઓએ રોજ પરદેશો પાસેથી લે તેમને એના બદલામાં કે માલ અથવા ડ્રિલમાં આવવું જોઈએ એ અપેક્ષા માંડી છે ? દરેક સિપાઈને કેવી બાંયધરી આપવી પડશે ? રેજ ડ્રિલની જરૂર જ હોય ? છતાં એ આવશ્યક ગણાય છે. આ બધાનો હિસાબ જેડી તે પર વિચાર કરશે તે મને અહિંસાને સેનાપતિ કહે કે તમે કાંતવાની ડ્રિલ કરે તે હું
લાગે છે કેવળ દ્રાવિડી પ્રાણાયામ માટે જ નહિ પણ વ્યવહાર્યતાની તમારી સિપાઈગિરી માનું અને તમને દેરૂં તે એ અપેક્ષા કેમ
દૃષ્ટિએ પણ આપણા દેશને માટે કેન્દ્રીકરણ સલાહ ભરેલું ગાંડા જેવી ગણાય ? ૩૦-૩૫ લાખ કોગ્રેસના સભાસદે–અને
નહિ લાગે. તે બધા નહિ તોયે જે ૨-૩ લાખ તેમાં સક્રિય રસ લેનારા છે,
ગયા કાગળમાં લખેલું તેમ કેન્દ્રીકરણ અને પંચીકરણ એ તેઓની પાસે પણ એવી અપેક્ષા ન રાખી શકાય ? એ ૨-૩
નોખી વસ્તુઓ છે. અને અકેન્દ્રિત યત્રીકરણ માટે ભવિષ્યમાં લાખ યજ્ઞાથે કાંતરનારાની પાછળ કેટલાગણું વધારે સ્વાવલંબન
ધીમે ધીમે આપણી શક્તિ અનુસાર વધવાનું અસંભવનીય નથી. તથા ભજુરી માટે કાંતનારા પેદા થઈ શકે, તેની કલ્પના કરી શકાય. પણ તેમને જવા દે, તેયે જેટલાને સ્વરાજ માટે કાંઈ
અને કેન્દ્રીકરણ અયુક્તિક હોય તે જે જાતનું ડ્રિલિંગ કરવું હોય, તેટલાયે આ રીતે. પિતાની નિષ્ઠા બતાવવા તૈયાર ન
બાપુજી માગે છે તે બહુ સયુકિતક છે એમ મને લાગે છે. હોય તે તેમણે બાપુજીને છોડવા તૈયાર થવું જોઈએ, એમ તે
આંકડાઓ માંડી ભૂલ બતાવે એ ઈષ્ટ છે. કારણ આ પ્રશ્નો કહેવાને એમને અધિકાર હોયને?
સાંપ્રદાયિક હોંસાતુંસીના નથી. ' આના જવાબમાં પૂછનારે નીચે મુજબ બે શંકાઓ કાઢી:–
આને તત્કાળ જવાબ આપવાની જરૂર નથી. બરાબર
ગણત્રીઓને અભ્યાસ કરી શકો ત્યાં સુધી પ્રદૂષિત ન થઈએ. (1) કેન્દ્રોમાં કાપડ વણાઈ વહેંચાય એમાં દ્રાવિડી પ્રાણ
અને જ્યાં સુધી નિશ્ચિત નિર્ણય પર ન આવીએ ત્યાં સુધી યામ જ માનવાની જરૂર નથી. હાથે હજામત કરનારને કેટલે કંટાળા ઉપજે છે એ જાણનારને એટલો તે વિચાર જરૂર આવે
વર્તમાન ભારત પુરૂષના અનુશાસનને મૂઢ ડ્રિલની જેમ પણ કે તદન અપરિહાર્ય ન હોય એવી વસ્તુઓ લોકો કદી કરવાના
અનુસરવામાં દેશનું અને વ્યકિતનું વધારે શ્રેય હોય એમ મને
લાગે છે. ખાસ કારણ એ પણ છે કે એનું અનુશાસન સ્વીનથી. નવરાશ વધુ મળતી હોય તે દ્રાવિડી પ્રાણાયામ જ લોકો
કારવામાં, તે પ્રગતિને વિનરૂપ નહિ થાય. દારૂની જેમ રેંટિયો પસંદ કરશે.
કાંતવાનું કાંઈ છોડી ન શકાય એવું વ્યસન થોડું જ લાગવાનું (૨) ડ્રિલ રોજ આવશ્યક છે એમ યજ્ઞાર્થે કાંતવા બાબતની
છે ? અને એટલા રેંટિયાઓને નાશ કરે પડે, તો તે બીજા વાતમાં તમે કહ્યું છે. આજકાલ સૈન્યમાં કેટલું યંત્રીકરણ
સુધરેલા દેશોમાં જજૂના ય રદ કરવામાં થતાં નુકશાન કરતાં (Mechanization) વધી ગયું છે, ને બની શકે એટલું
ઘણું ઓછું હશે. કામ ઓછું કરવામાં આવ્યું છે, તે તો તમે જાણતા હશે. મારે
કિશોરલાલ ઘ. મશરૂવાળા. મુદ્દો એ છે કે ડ્રિલની પ્રથા બદલવી જોઈએ. કારણુ કાળ બદલાય છે.” જવાબ
ધધખતો ફાગણ આયે રે! કેન્દ્રીકરણ અને ડિલીંગ વિષે શંકા કાઢી તે સમયે. હું
વસન્ત કયાં છે? કેનાં પૂજન ? જે રીતે આ વસ્તુઓને વિચારું છું તે કાંઈ પકડી રાખેલા અમુક
કયાં દીઠાં ભમરાનાં ગૂજન ? સિદ્ધાન્તને વિચારીને નહિ. મારી દષ્ટિએ આ સવાલે આંકડાઓ
રસધેલાનાં કૌમુદી-કૂજન માંડી તથા પરિસ્થિતિઓના અને શકયાશકયતાઓનો વિચાર
કેઈ ન લાયે રે! કરીને જ કરાવવા જેવા છે. ખેતીથી માંડી પ્રત્યેક વસ્તુ શક્તિયંત્ર દ્વારા ઉપજાવવાની યોજના નકશે
ધધખતે ફાગણ આયો રે! રે. ક૯પી લો કે સિન્ડરેલા” પરીની જેમ તમે ઇચ્છે તે વ્યવસ્થા તમે કરી
સતેવી પુરજનને આંગણું શકે એમ છે, અને તમે વિશાળ કેન્દ્રીકૃત કલ્પનાઓ કરવા
નવ ચેતાયા હોમ-હુતાશન ધારે છે, યાંત્રિક ખેતીને લીધે જમીનને સેંકડે એક
આ તે કાળ–ચિતાનાં દર્શન, નાં મોટા મેટા પ્લેટમાં વહેંચી શકે છે તે હવે એની
ધુમ્ર છવાયો રે ગણત્રી કાઢે કે આજે લગભગ ૮૦ ટકા વસ્તી ખેતી પર નભ
ધુંધળો ફાગણ આયો રે! નારી અને ગામડાઓમાં રહેનારી છે તેને બદલે કેટલી વસ્તી
ફુલછાબ”માંથી સાભાર ઉધૂત