________________
તા. ૧૫-૧-૪૧ પ્રબુદ્ધ જૈન
૧૭૩ કાઠિયાવાડમાં અઠવાડીયું.
કે જે વર્ગનું અધિવેશન ભરાવાનું હોય તે કેમ કે વર્ગ સિવાય
અન્ય કોઈને તેમાં જરા પણ રસ હોતો નથી. મોટા શહેરમાં આ કીસ્મસની રજાઓમાં નિંગાળા ખાતે શ્રી જૈન શ્વેતાં.
તે અનેક જલસાઓ ચાલતા હોય છે તેમાં આ એક વધારે. શહેબર મૂર્તિપૂજક કોન્ફરન્સનું પંદરમું અધિવેશન ભરાવાનું હતું તે રની સામાન્ય પ્રજાને મન આવા અધિવેશનની એક સાધારણ નિમિત્તે કાઠિયાવાડ તરફ જવાનું બન્યું. આ પ્રવાસ દરમિયાન
જલસાથી વધારે કીંમત, ઉપયોગિતા કે મહત્વ હોતું નથી, ઘણોખરો સમય નિંગાળા ખાતે જ વ્યતીત થયે. એક દિવસ ગામડામાં તે આવું અધિવેશન ભરવું હોય તે ત્યાં વસતાં તે બેટાદ અને ત્રણ ચાર દિવસ ભાવનગરનિંગાળા અધિવેશનની વર્ગ કે કેમના પાંચ પંદર કુટુંબ આવા મોટા કાર્યને પહોંચી ભાત જન છે. મું. કોન્ફરન્સનાં આગળનાં અધિવેશને કરતાં વળી શકે જ નહિ. તે માટે તે માત્ર તે ગામડાના તેમ જ તેવા પ્રકારનાં અન્ય કમી કે સાંપ્રદાયિક અધિવેશનથી
જ નહિ પણ આસપાસના ગામડામાં વસતા અનેક લોકોને સહઘણા પ્રકારે જુદી પડે છે. તેથી તેને લગતાં કેટલાંક સંસ્મરણે કાર જોઈએ અને આનંદજનક તે એ છે કે ગામડાના લોકો પ્રસ્તુત કેન્ફરન્સમાં રસ ધરાવનારાઓને જ નહિ પણું અન્ય
આવા અધિવેશનને પિતાનું જ ગણે છે અને બને તેટલો સહકાર સામાન્ય વાંચને પણ રસપ્રેરક બનશે એ કલ્પનાથી આકર્ષાઈને
આપે છે. ગામને મન આવું અધિવેશન મહાજનને મેળે હોય અહિં નોંધવા લલચાઉ છું.
છે અને પિતાને આંગણે બહારના સારા સારા માણસ આવે છે અધિવેશનનો બાહ્ય રંગ.
એ બાબતને કોઈ જુદે જ આનંદ હોય છે. અધિવેશનમાં ભાગ - નિંગાળા અધિવેશનને બાહ્ય રંગ અનેક રીતે ખૂબ જ લેવા માટે આવેલા માણસો કરતાં કુતુહી અને સદ્ભાવથી પ્રેરાઆકર્ષક હતા. સાધારણ રીતે આવી કેન્ફરન્સ કે પરિષદે મોટા ઇને આવેલાં ગામડાનાં ભાઈ બહેનની સંખ્યા ઘણી વધારે શહેરમાં જ ભરાય છે, જ્યારે આ અધિવેશન હજાર બારની જોવામાં આવે છે. મંડપ તેમજ બીજી કેપ બાંધતાં ઉપર તેમજ વસ્તીના અને તેમાં પણ જનના તે પાંચ પંદર કુટુંબવાળા બાજુએ આચ્છાદિત કરવા માટે નિંગાળાના તેમજ આસપાસના
એક નાના સરખા ગામડામાં ભરવામાં આવેલું. તેથી આ અધિ- લેકેએ બહુ મોટા પ્રમાણમાં ફાળ-બુંગણ-પુરાં પાડયાં હતાં. વિધનના કેટલાંક રૂપરંગ આગળનાં અધિવેશનેથી તદ્દન જુદાં પડે આ ઉપરાંત મંડપની વ્યાસપીઠિકા જ્યાં પ્રમુખ સાહેબ તેમજ એ સ્વાભાવિક હતું. આ ઉપરાંત આ અધિવેશન ભરવાની અન્ય સંભાવિત ગૃહસ્થાને બેસવાની ગોઠવણ કરવામાં આવી જવાબદારી રાષ્ટ્રીય મહાસભાના જાણીતા કાર્યકર્તા અને આજે હતી તે આખો વિભાગ રેશમી ભરતના કાઠિયાવાડી ગાલીચા, વાણીસ્વાતંત્ર્યને લગતા સત્યાગ્રહની લડતના કારણે જેલવાસી ચાકળા, ચંદરવા તેમજ ભાતભાતનાં તેરણાથી શણગારવામાં બનેલા શ્રી. મણિલાલ જેમલ શેઠે ઉપાડી હતી. તેથી તેમની આવેલ હતું. ખરી રીતે દેશી કારીગીરીન ચાકળા, ચંદરવાનું આ
જનામાં રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનની છાયા જ્યાં ત્યાં દુષ્ટિ- એક નાનું સરખું પ્રદર્શન જ હતું. આ પણ આસપાસનાં ગામના ગોચર થાય એ પણ એટલું જ સ્વાભાવિક હતું.
લોકોએ જ પુરાં પાડ્યાં હતાં. અધિવેશનના પ્રમુખના આગમન મેટાં શહેરમાં અધિવેશન ભરાય ત્યારે સાધારણ રીતે સ્વા
પ્રસંગે રેલવે સ્ટેશનથી મણિલાલ હારી નગર (કન્ફગત સમિતિના સભ્યો તે પોતપોતાના ઘેર જ રહેતા હોય છે
રન્સનું અધિવેશન જે સ્થળે ભરવામાં આવ્યું હતું તેને અને અધિવેશનમાં ભાગ લેવા માટે આવેલા પ્રતિનિધિઓને પણ
આ નામ આપવામાં આવ્યું હતું) સુધી એક ભવ્ય સરઘસ શહેરમાં સુલભ મેટાં મેટાં મકાનમાં ઉતારવામાં આવે છે. પરિ
કાઢવામાં આવેલું. આ પ્રસંગે પ્રમુખ મહાશયને જુની ઢબના ણામે અધિવેશનના સમયે સૌ એકત્ર થાય છે અને એક પુરી
અને સુન્દર રીતે શણગારેલા રથમાં બેસાડવામાં આવ્યા હતા. થયે સૌ કોઇ પોતપોતાના નિવાસસ્થાને વિદાય થાય છે. નિગાળા * આ રથને ભરેલા ચંદરવાની રંગબેરંગી ઝુલેથી શરગારેલા ગતે નાનું સરખું ગામ. બહારથી આવેલા મહેમાનોને ઉતારી શકાય ત્યાર બળદ જોડવામાં આવ્યા હતા. આ બળદની જોડીઓમાં એવાં આલીશાન મકાન નિંગાળામાં તે હજ જ ક્યાંથી ? વળી
કાઠિયાવાડની ભારે ખુમારી તરવરતી હતી. તેમનાં શીંગડાં પણ સ્વાગત સમિતિ ગેહલવાડ તેમજ ઝાલાવાડમાં વસતા જેને સુધી
ભરતકામથી આચ્છાદિત કરવામાં આવ્યા હતા. આ સરઘસમાં વિસ્તૃત કલ્પવામાં આવી હતી. તેથી સ્વાગત સમિતિના સભ્ય
આસપાસના ગામડાંઓમાંથી ચાલી આવેલ સંખ્યાબંધ નરનારીતથા અધિવેશનના પ્રતિનિધિઓ વચ્ચે મહાને કશો ભેદ નહોતે. ઓએ ભાગ લીધો હતો. ખેડુત સ્ત્રીઓનાં ભિન્ન ભિન્ન આકૃતિઆ સર્વને ઉતરવા–રહેવા તથા સુવા માટેની વ્યવસ્થા નિંગાળા વાળા રંગબેરંગી ભાતવાળા કપડાંઓ, ખેડુત પુરૂષના રંગબેરંગી ગામને પાદર “કેરી નદીના કિનારે જ્યાં અધિવેશનને મંડપ
ફેંટાઓ, અગિયાર બળથી ખેંચાતા પાર્વાત્ય સંસ્કૃતિ અને બાંધવામાં આવેલ તેની આસપાસ તંબુઓ તેમજ કંતાનઘરોમાં કર
શણગારરચનાને મૂર્ત સ્વરૂપ આપતા રથ, આગળ ટોલ અને વામાં આવી હતી. આ રીતે અધિવેશનના કાર્યકર્તાએ સ્વાગત સમિતિ
શરણાઈ, વચ્ચે સ્વયંસેવક દળ અને મહાજન, પાછળ સ્વાગત ના સભ્ય, પ્રતિનિધિઓ, સ્વયંસેવકે-સૌ કોઈને બે, ત્રણ કે ચાર
ગીતે ગાતું નારી વૃ-કાઠિયાવાડની સુકી અને વૃક્ષવિરલ ભૂમિ દિવસ સાથે જ રહેવાનું હતું. આ સમુહવસવાટ ભાઇચારાનું
ઉપર નિર્મલ ભૂરા આકાશ નીચે, શિયાળાને લીધે મધ્યાન્હ કાળે કુટુંબી ભાવનાનું – કૈઈ જુદું જ વાતાવરણ ઉભું કરે છે અને
પણ મીઠા લાગતા તડકામાં પસાર થતા આ સરઘસનું દર્શન પરસ્પરને મળવા હળવા ઓળખવાની પણ એવી જ આવકાર
આંખને કઈ જુદો જ આનંદ આપતું હતું. અધિવેશનના દાયી સગવડ આપે છે. આ અધિવેશને બીજું કાંઈ પણ કર્યું
પ્રમુખ સાહેબને નિંગાળા ગામના લેકેએ નાતજાતના કશા પણ ન હોય તે પણ આવા સુંદર સ્થળ અને તંદુરસ્ત આહવામાં ભેદભાવ સિવાય તેમના આગમન પ્રસંગે ભાવનગર રાજ્યના જૈન સમાજના નાના મોટા ભાઈઓને એકત્ર વસવાની તક ઉભી
દિવાન શ્રી. અનન્તરાય પટ્ટણીના પ્રમુખપણ નીચે માનપત્ર કરી એ પણ આવું અધિવેશન ભરવાની જહેમત અને દ્રવ્યવ્યયને નહાને ને બદલે ન ગણાય.
આપ્યું હતું. નિંગાળા તેમજ આસપાસના ગામડાંના લોકોએ - શહેર અને ગામડાના અધિવેશનના તફાવતને વિચાર કરતાં આ અધિવેશન કાર્યમાં કે સહકાર આપ્યો હતો અને તેના લક્ષ્ય ઉપર આવતી બીજી બાબત એ છે કે શહેરમાં તે જે કેમ
(અનુસંધાન પુષ્ટ ૧૮૦ જુઓ )