________________
પ્રબુદ્ધ જૈન
૧૫૪ :
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૨-૪૧ .. सच्चस्स आणाए उवछिए मेहावी मारं तरति । જર્મની અને પૂર્વમાં જાપાન એક જ દયેય અને ધારણાથી સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
આગળ વધી રહ્યા છે. નાના દેશ અને રાજ્યોને આજે ઉભા રહેવાનું કશું ઠેકાણું રહ્યું નથી. નજીક રહેલી કોઈ પણ મેટી રાજસત્તા-પછી તે બ્રીટન હો, જર્મની હો કે જાપાન -પિતાને
જે કોઈ પણ નાના દેશ ઉપર લંબાવે છે અને તે દેશને
નમતું આપ્યા સિવાય બીજો વિકલ્પ જ રહેતા નથી. યુરોપને सत्यपूतां वदेवाचम्
મોટો ભાગ આજે જમન એડીતળે છુંદાયલે પડે છે. એબીડીસેમ્બર ૧૫ " * ૧૯૪૧
સીનીયા, ઈરાક, સીરીયા, ઈરાન ઉપર બ્રીટીશ વાવટે ફરકે છે.
જાપાનનો હાથ લંબાતાંવેત સીયામાં નમી પડયું છે. દુનિયાની ઉગમણી દિશાએ ઉઠેલી આંધી.
મોટી ગણાતી સર્વ રાજ્યસત્તાઓ એક યા બીજી બાજુએ આ તા. ૭-૧૨-૪૧ ના રોજ જાપાને અમેરિકા અને બ્રીટન
વિશ્વવિગ્રહમાં ગોઠવાઈ ગઈ છે. નાની રાજ્યસત્તાએ એક યા સામે લડાઈ જાહેર કરી તેને લીધે આજ સુધી લેખાતુ યુરોપીય
મટી રાજ્યસત્તાના અંકુશ હેઠળ આવી ગઈ છે. હજુ સ્વતંત્રપણે યુદ્ધ વિશ્વયુદ્ધમાં પરિણામ પામ્યું છે. એક બાજુ જાપાનના
ઉભેલી છુટી છવાઈ રાજ્યસત્તાઓને કોઈને કોઈ પક્ષ સ્વીકાર્યો જ પ્રતિનિધિએ અમેરિકાના રાજ્યકર્તાઓ સાથે સમાધાનીની વાટાઘાટે
છુટકે છે. દુનિયાના ઇતિહાસે કદિ નહિ જોયેલું એવું આ વિશ્વ-ચલાવી રહ્યા હતા. આ વાટાઘાટો લંબાયે જ જતી હતી. એવામાં
વ્યાપી યુધ્ધ આખી દુનિયાનું કહ્યું ભાવી ઘડવા માંગે છે એકાએક જાપાને લડાઈ જાહેર કરી દીધી અને પેસીફીક મહા
તેની કાંઈ ક૯પના આવતી નથી. આજે તે તરફ સંહાર, સાગરના વિશાળ પટ ઉપર મધ્ય ભાગમાં સુતેલા હોનોલુલુ ઉપર
વિનાશ અને અરાજકતાના વાદળે જ ઘેરાઈ રહ્યાં છે. -બેબને મારો શરૂ કર્યો. આમ એક નહિ પણ અનેક સ્થળે ,
આપણને બેઘડિક એમ થઈ આવે છે કે આ વિશાલ "ઉપર જાપાનનું આક્રમણ એક સાથે આરંભાયું. મનીલા, ફીલી
વસુધાના ફલક ઉપર આજે જે સહારતાંડવે સરજાઈ રહ્યો અને પાઇન, મલાયા, હોંગકૅગ, સીંગાપુર, પીનાંગ-ચતરફ જાપાનીઝ
તે કારણે એક પછી એક જે જે ભીષણ. ઘટનાઓ બની રહી બેંબના ધડાકા શરૂ થયા. બ્રીટનના બે વિરાટ જહાજો-“પ્રીન્સ
છે તે કોઈ સીનેમાના રજતપટ ઉપર રજુ થનારી વસ્તુ હત તે એફ વેલ્સ” અને “રીપલ્સને જાપાને જળશરણ કર્યા; સીયામ
આપણે એ દષ્યના એક પછી એક આવતા પ્રવેશે કેટલા આનંદ અથવા તે થાઈલેન્ડમાં જાપાને પ્રવેશ કરીને તેની રાજધાની બેંકોક
અને રોમાંચથી જોઈ રહ્યા હત! ભૂતકાળમાં થયેલાં રામાયણ, કબજે કરી.
મહાભારત અને ઇલીયડ જેવી મહાન યુદ્ધની કથાઓ એ જ
ભાવ અને લાગણીથી આપણે વાંચતા, કહેતા અને સાંભળતા આમ દૂર દેખાતું યુદ્ધ હવે તે આપણી સમીપ આવીને
આવ્યા છીએ. પણ આજે ભજવાઈ રહેલું યુધ્ધનાટક આપણ ઉભું છે. બર્માના દક્ષિણ કીનારે જાપાનીઝ લશ્કર ઉતારવામાં
જીવનને એટલું નિકટપણે સ્પર્શે છે કે તેને વિચાર કરતાં આપણા આવ્યું છે. આસામ નજીકમાં જ છે. કલકત્તા બહુ દૂર નથી.
દિલમાં આનંદ અને રોમાંચ ઉદ્દભવવાને બદલે વિષાદ, ગ્લાનિ, સુરતમાં બનેલા બનાવેએ અને જાપાનના વધતા જતા આક્રમણોએ
ચિન્તા અને ભયનો અનુભવ જ થયા કરે છે. વળી જાપાન અને હિંદુસ્થાનના લોકોને ચિન્તાપરાયણ અને કાંઈક અંશે ભયગ્રસ્ત
અમેરિકાના રણાંગણ-પ્રવેશ બાદ છેલ્લાં અઢી વર્ષથી ચાલી રહેલ પણ બનાવી દીધા છે. હિંદી મહાસાગરને જોખમી બનતાં વાર શી?
યુધ્ધ હવે તો આપણું આંગણુમાં જ આવીને ઉભુ છે અને કલકત્તા, મદ્રાસ કે મુંબઈ આવતી આંધીથી બહુ દૂર ન ગણાય.
તેથી દૂરના ગામડામાં લાગેલી આગની ઝાળ આપણું ગામને ઝાંપે હવે શું બનશે એ પ્રશ્ન કેવળ કલ્પનાને નથી રહ્યો.
પહોંચે ત્યારે તે આગ કેવળ કૌતુક અને કુતુહલનો વિષય મટીને આત્મ- આ વિગ્રહનો પ્રારંભથી આજ સુધીમાં બન્ને પક્ષના હાથે રક્ષણની ચિન્તા અને ભયનો વિષય બની જાય છે તેવી જ મનોદશા અનેક કુટિલ કાવાદાવાઓ થયા હશે. કારણ કે યુદ્ધનું એટલે કે આજે સમીપ આવતા વિશ્વવિગ્રહને અંગે આપણે અનુભવી હિંસાનું સ્વરૂપ જ એવું છે કે કોઈ બાબતને નિર્ણય હિંસક રહ્યા છીએ. પદ્ધતિએ કરવાનું નકકી કરો એટલે તેના અનુષંગીઓ-અસત્ય, આવી કટોકટી ભરેલી સ્થિતિમાં આપણે શું કરવું ? ઠંવ, મત્સર, પરાપવાદ, છળકપટ,-એ બધાનું અવલંબત લીધા આપણે એક તો નિઃશસ્ત્ર પ્રજા છીએ. કોઈ પણ પ્રકારના ભીષણ વિના ચાલે જ નહિ. આમાં પણ આખા વિગ્રહ દરમિયાન હવાઈ આક્રમણને પહોંચી વળવાની હિંદુસ્તાનની કેટલી તૈયારી જર્મનીએ ગઈ કાલ સુધી મિત્રગણાતા રશી ઉપર જે હલ્લો કર્યો છે તે આપણે જાણતા નથી, પણ જે જે દેશની આવી તૈયારી અને કશા પણ કારણ સિવાય અને વાટાઘાટના બહાને પ્રતિ- હતી તે તે દેશને પણ પાર વિનાનું નુકસાન–જાનમાલની ખુવારીપક્ષીઓને વિશ્વાસગ્રસ્ત રાખીને જાપાને અમેરિકા અને બ્રીટન ખમવી પડી છે એ આપણે જાણીએ છીએ. ધરતીકંપ જેવી સામે જે એકાએક લડાઈ જાહેર કરી તે બે ખરેખર વિશ્વાસઘાત કેટલીક આ અણધારી આવે છે તો કેટલીક આફત આવતી અને છળપ્રપંચના બેનમુન બનાવે છે. આ બનાવ ધારા આપણને દેખાય છે. અણધારી આફતમાં પૂર્વ તૈયારીને જરા માનવ જાતે માનવતાનું દેવાળું જાહેર કર્યું છે. જેવી રીતે કેવળ પણ અવકાશ હોતો નથી. નજર સામે આવતી આફત ટાળી તક સાધવાના હેતુથી ઈટલીએ ફ્રાન્સ અને બ્રીટન સામે લડાઈ શકાય તેવી ન હોય, તેને તેવાં જ સાધન વડે સામને કરવાની જાહેર કરી હતી તેવી જ રીતે યુરોપીય વિગ્રહને લાભ લઈને શક્યતા ન હોય તે પણ જે આવે તે શાન્તિથી સહન કરી લેવું, પૂર્વ પ્રદેશમાં નિરકુશ જાપાનીઝ સામ્રાજ્ય સ્થાપવાના હેતુથી બને તેટલાં વ્યવસ્થિત રહેવું, જે કોઈ આફતના ભોગ બને તેની જ જાપાને આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. એ પાછળ નથી કોઈ સારવાર કરવી, સંભાળ લેવી એટલી માનસિક તૈયારીની ખાસ ઉદાત્ત હેતુ કે નથી કોઈ જનતાના ઉદ્ધારને પ્રશ્ન. આવી તક જરૂર છે જ, ગભરાટ કે નાસભાગથી જરા પણ ફાયદો થતો ફરી હાથ નહિ આવે-માટે લેવાય તેટલો લાભ લઈ લેવો નથી. ઉલટું તેથી નુકસાનને ગુણાકાર જ વધે છે એ આપણે ન એ આખી જાપાનીઝ રાજનીતિને સાર દેખાય છે. પશ્ચિમમાં ભુલીએ. A. R. P. ની સુચનાઓને પણ સરવાળે આજ અથ