________________
૧૪૮
તા. ૧-૧૨-૪૧ પ્રજા માટે પણ આપ ભાઈઓથી જાહેર થતાં રહે. અંહિસા કેટલાક સમાચાર અને નોંધ એ આપને વિશિષ્ટ ધર્મ છે એ આપને દાવ છે. અહિંસાધર્મી જ્યાં જ્યાં હિંસા થતી હોય ત્યાં ત્યાં તે અટ- સદૂગત દલપતરાય મહેતા-આદર્શ ગૃહપતિ. કાવવા પિતાને હાથ લંબાવે. એ મારાં તારને ભેદ ન રાખે. એક અહેવાડીઆ પહેલાં થયેલા સદૂગત લપત્તરામ વિફૂલદાસ આજે જ્યારે રાધનપુરમાં વસતા તમારા ભાઈઓને ઉત્કર્ષ સાધવા
મહેતાના એકાએક અને અકાળ અવસાને આપઆપની ઉત્સુક થયા છે ત્યારે જ નજીકમાં અહિંથી ત્રીશ
કે .
તેમના અનેક સ્નેહીજનો, પ્રશંસકો અને પાંત્રીસ માઈલ દૂર થાણાની આસપાસ ' આદિવાસીઓ
તેમની સંભાળ નીચે ઉછરેલા અનેક (aboriginals) બહુ મોટી સંખ્યામાં વસે છે. થાણા જીલ્લામાં
વિદ્યાર્થીઓને સખ્ત આઘાત પહોંચાડે છે. તેમની સંખ્યા બે લાખની છે. તેમની દુર્દશાનું ચિત્ર તમારી
તેમનુ સમસ્ત જીવન એક યા અન્ય સ્થળે પાસે રજુ કરવાનું મને મન થઈ આવે છે. તે લેકે અમેરિકામાં
આવેલા વિદ્યાર્થીગૃહના ગૃહપતિ તરીકે સેવા જે પ્રકારની ગુલામીની પ્ર; ગલતી હતી તેથી પણ વધારે કનિષ્ટ
– આપવામાંજ વ્યતીત થયું હતું. ફુલછાબ” પ્રકારની ગુલામી ભોગવી રહ્યા છે. તેમના પુરૂષ અનેક અત્યાચારના ભોગ બની રહ્યા છે; તેમને જીવતા બાળી નાંખ્યાના
તેમના વિષે નીચે મુજબ નોંધ કરે છે – બના નોંધાયેલા છે. તેમની સ્ત્રીઓ ઉપર તેમના પુરૂષની દેખતાં
* “છેલ્લાં વીસ વર્ષથી કેળવણીના ક્ષેત્રમાં મુંગું કામ કરનાર અત્યાચાર કરવામાં આવ્યા છે અને લાજ લુંટાઈ છે. આ બધું
કર્તવ્યનિષ્ટ અને સરળ સ્વભાવથી પિતાની આસપાસ અનેક મારા જાણવામાં આવ્યું ત્યારે મારું દિલ ખળભળી ઉઠયું, મારે
વિધાર્થીઓનું આપ્તમંડળ મેળવી સર્વને કેળવણીમાં રસ લેતા આત્મા હલી ઉટ; મારાથી જે કાંઈ અપાય તે આપ્યું અને
કરનાર શ્રી દલપતરાય મહેતાને રાધનપુરમાં ૪૬ વર્ષની વયે થઈ શકે તે કર્યું, પણ હું તે એક સામાન્ય સ્થિતિને ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસ થયે છે. બ્રાહ્મણ રહ્યો. હું કેટલું કરી શકું ? તેમને બનતી રાહત લીબડીની જૈન બર્ડગમાં ગૃહપતિ તરીકેની એકધારી આપવા માટે એક યોજના કરવામાં આવી છે. તેમની કેટલીક ૧૩ વર્ષની કારકીર્દી એ એમના જીવનનાં સૌથી યાદગાર વર્ષો અગવડોને પહોંચી વળવા માટે તાત્કાલિક દશ હજાર
છે. એ દરમ્યાન એમની છાયા નીચે રહી અભ્યાસ કરનાર રૂપીઆ જોઈએ. હું તે માટે મહેનત કરી રહ્યો છું. બે ત્રણ અનેક વિદ્યાર્થીઓ સાથે સંબધ ગૃહપતિ અને શિષ્ય હજાર મેળવ્યા છે. ડીસેંબરની મધ્યમાં તે મારે પાછું જેલમાં કરતાં પિતા પુત્ર અને મિત્ર તરીકે હતે. વિધાર્થી જીવન પુરૂ જવાનું છે. તે પહેલાં મારે તેમને આપેલો કેલ પુરે કરે જ
કર્યા પછી પણ દરેક વિધાર્થી સાથે મિત્ર તરીકે ગાઢ સંબંધ જોઈએ. હું તે ભિક્ષક બ્રાહ્મણ રહ્યો. આવડી મેટી મંડળી અહિ રાખતા, દરેકના અંગત પ્રશ્નોમાં રસ લેતા, અનેકની મુંઝવણમાં એકત્ર થઈ છે, મને એમ થયું કે આ બાબતની અહિ અપીલ ભાગ લેતા અને કેટલાયને જીવનમાં પગભર બનવા માટે પિતાના કાં ન કરું ? સુખ અને એશઆરામ ભેગવતા આપણને ત્રાસ, ગરી
ટૂંકા પગારમાંથી થયેલી નાની બચતમાંથી આર્થિક મદદ કરતા. બાઈ અને જુલ્મના ભાર નીચે દબાયેલા અને કચરાલા ભાઈબહેનને આ કારણે કશી બચત રાખ્યા સિવાય તેઓ વિધાર્થીઓની ખ્યાલ ન આવે; પણ હું તેમની જે દશા વર્ણવું છું, તેમાં જરા તેમ જ બહોળા સ્નેહીમંડળની કેવળ શુભેચ્છાને વારસો પણ અતિશયોકિત નથી. સીમીંગનના સરકારી રીપોર્ટમાં આ કુટુંબીજનો માટે મૂક્તા ગયા છે. 1 જાતિને લગતી માનવતાને શરમાવનારી અનેક હકીકતે ભરેલી વિધાર્થીઓમાં વ્યકિતત્વ પેદા કરવાની તેમની શક્તિને નહિ
છે. હું આશા રાખું છું કે આપ આ બાબત ઉપર જરૂર ધ્યાન સમજનારા કેટલાકની આંખે તે આવેલા અને તેવા લોકોએ આપશે. આ પ્રસંગે આપને આ ભિક્ષુક બ્રાહ્મણને આશીર્વાદ રાજ્યની દ્રષ્ટિમાં અળખામણા બનાવી દીધેલા અને રાજકારણ છે કે આપ કકલભાઈ, ગીરધરભાઈ વિગેરે ખૂબ ખૂબ ધન સાથે એમને સંબંધ ન હોવા છતાં લીંબડી બેડીંગના કમાતા રહો અને અનેકગણાં મોટાં દાનની જાહેરાત કરવા માટે | વહીવટકર્તાઓ ઉપર દરેક જાતનું દબાણ લાવી રાજ્ય એમને અમને ફરી ફરીને બોલાવતા રહે !”
લીંબડી બેર્ડગ છોડાવેલી. ત્યાંથી મુંબાઇમાં શ્રી મહાવીર જૈન
વિધાલયમાં તેમ જ કચ્છી જેન બર્ડ'ગમાં તેઓ ગૃહપતિ તરીકે શ્રી. ખેર સાહેબની અપીલને સન્માનીને તે ને તેજ વખતે ત્રણ વર્ષ રહેલા અને છેલ્લા ચાર વર્ષથી શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ જુદા જુદા ગૃહસ્થા તરફથી આદિવાસીઓના ઉદ્ધારકાર્યો જન ઓર્ડગના ગૃહપતિ તરીકે રાધનપુરમાં પણ તેમણે વિદ્યાર્થીપાછળ ખર્ચવા માટે રૂ. ૧ ૦ ૦ ૦ ૦) ને ફાળે કરી આપવામાં એને ચાહ મેળવેલે. આવ્યું અને અ૫ ઉપાહાર બાદ સભા વિસર્જન કરવામાં પંદર દિવસ પહેલાં જ તેઓ ભાવનગર રજાએ આવેલા, આવી..
ત્યાંથી પાછા વળતાં વઢવાણ કાંપમાં બેઈગના વિધાર્થી ઓને પિતાને લાભ આપતા ગયેલા. એમની ખોટ એમના કુટુંબ
જેટલી જ એમના અનેક મિત્રો અને સ્નેહીઓને જાણું . તેમ જ મછરને!
કેટલાય જૂના અને ચાલુ વિધાર્થીઓને એમની બેટ અણુચૂસે છે તું, મચ્છર, લેડી મારું,
પુરાયેલી રહેશે.
એમની વિધવા, બે પુત્ર અને ત્રણ પુત્રીઓ માટે એ " છતાં દિસે તું મુજને દયાળુ;
આશ્વાસન છે કે સદ્ગતની સેવાને કારણે મેટું સ્નેહીમડળ અને તું પેટ પૂર્યા સુધી ફકત ચૂસે, વિદ્યાર્થી વર્ગની (જેમાંથી કેટલાક તે નામધારી નીવડ્યા છે)
સહાનુભૂતિ આ કસેટીમાં એમની સાથે હશે.” ન બેંકમાં તું મુજ રકત મૂકે.
- શ્રી દલપતરાયના નિકટ સ્નેહી શ્રી બાપાલાલ કેશવલાલ પ્રસ્થાન માંથી ,
હરિહર ભટ્ટ. દેશી તેમને સ્મરણાંજલિ આપતાં જણાવે છે કે :