________________
પ્રબુદ્ધ જૈન
૧૪૪
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૨-૪૧ જરા ૩/TV gિ હારી જાઉં તત્તિ. . તે જ ઠીક અબ્રાંત કાર્ય નીપજી શકે છે. નહીં તે કદાચ ભૂલ સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
દૃષ્ટિએ છકાયને અનારંભ જણાત ભલે હોય પરંતુ તે કેવળ આત્મપ્રતારણા સિવાય બીજું કશું નથી એ હકીકત ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે અહીં જોઈએ કે દશ લાખ જેમાં પ્રધાનપણે જે અહિંસા ઉપર વર્ણવી છે તેનું પ્રતિબિંબ દેખાય
છે ખરૂં? ખરેખરી રીતે વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે सत्यपूतां वदेवाचम्
કે જેના પ્રધાન ત્યાગી કે ગૃહસ્થ વર્ગમાં જેની 1 ડીસેમ્બર ૧
૧૯૪૧ |
અહિંસાનું પ્રતિબિંબ દેખાતું હેત તે તેઓમાં નીચેની બાબતે
કદી પણ ન દેખાવી જોઈએ. જૈનધર્મનો અભ્યદય?
૧ અગ્રેસર જેનોમાં ચાલતા સટ્ટાને જુગાર–વ્યાપાર ધર્મ આત્માને ગુણ છે એથી આત્માને અભ્યદય થાય
૨ અગ્રેસર જેને ભારફત ખેડુતોના અને મજુરોના શોષણ તે જ ધર્મને અભ્યદય થઈ શકે. આત્મા ધર્માધાર છે અને ધર્મ નીપજાવતા વ્યવસ. આત્માનું આધેય છે એટલે આધારને જેટલું પ્રકર્ષ થાય તેટલો
૩ જૈન સમાજમાં કતલખાનાના ગામડામાંથી બનતી વસ્તુજ પ્રકર્ષ તેના આધેયનો થાય. જ્યાં સુધી આત્માને પ્રકર્ષ ન. થાય ત્યાં સુધી ધર્મના અભ્યદય માટે ગમે તેટલા બાહ્ય દેખાવો ' ૪ દેશની પરતત્રતાના કારણરૂપ વિદેશી માનો ઉપય કરવામાં આવે, વિવિધ પ્રકારના પૂલ ક્રિયાકાંડે રચવામાં આવે,
૫ લાખો ત્રસજીના સંહારમાંથી નીપજતા રેશમને ઉપયોગ. વિવિધ ઉસની મોહક પેજના કરવામાં આવે અને એવા બીજા
૬ ધર્મને નામે ચાલતા સાધુઓ વચ્ચેના કલહો. અનેક આડંબરી દેખાવને દેખાડો કરવામાં આવે તે પણ
૭ ધર્મને નામે ચાલતા મૂર્તિ કે મુહપત્તિના વિવાદે. ધર્મને અભ્યદય થવાનો સંભવ જ નથી. આ જ દૃષ્ટિએ અહીં
- ૮ ધનાર્થે, અહલેક સુખાર્થે વા પ્રતિષ્ટાર્થે આચરવામાં જૈન ધર્મના અભ્યદયને વિચાર કરવાનું છે. જૈન ધર્મ એટલે
આવતાં કર્મકાંડે.. દશ લાખ જૈનેને આચાર, વ્યવહારમાં, ભાષાસરણીમાં કે વિચાર
૮ સાધુઓ દ્વારા મંદિરનાં નિર્માણ અને તેનાં સંચાલન પ્રવાહમાં જૈન ધર્મનું પ્રતિબિંબ પડતું દેખાતું હોય અને તે પણ
માટે પેઢીઓની સ્થાપના. વિરલ રીતે નહીં, પરંતુ મોટા પ્રમાણમાં. તે પ્રતિબિંબ લોકેની
૧૦ સાધુઓના ઉપકરણોમાં વિદેશી મહારંભજન્ય વસ્તુ
એને વાપર. નજરમાં સ્પષ્ટપણે કળાતું હોય તે જરૂર એમ કહી શકાય કે
૧૧ ખાદી વાપરીએ તે તેને ધોવા માટે પાણી વધારે જૈન ધર્મ જૈનેને આત્મામાં પરિણામ પામે છે અને એમ છે
વાપરવું પડે એવી કુયુકિતઓને પ્રચાર.. તેથી જ તેને અભ્યદય પણ પ્રવર્તમાન છે.' અહીં એ પણ
૧૨ ડેન્માર્ક કે એવા બીજા પ્રદેશમાં હજારે ઘેટાંઓના વિચારવું આવશ્યક છે કે જૈનના આચાર વ્યવહાર, ભાષાભંગી
નાથદ્વારા નીપજતી પાતળી ઊનની કામળીઓ કે હરણને અને વિચારપ્રવાહમાં જૈન ધર્મનું પ્રતિબિંબ એટલે શું ? એ
સાધુઓમાં થતે ઉપયોગ. નકકી થયા પછી એ પ્રતિબિંબ જેના આત્મામાં છે કે નહીં?
અહીં વધારે લખવાનું સ્થાન નથી, પરંતુ ઉપર ન હેય તે જે દેખાય છે તે શેનું-કયા ધર્મનું-પ્રતિબંબ છે ?'
જણાવેલી તથા બીજી નહીં જણાવેલી હિંસાપેવક પ્રવૃત્તિઓ આ બધી હકીક્તનો વિચાર થયા પછી એમ જાણી શકાય કે "
જૈનેના મોટા ભાગમાં વ્યાપેલી છે ત્યાં સુધી એમ કોણ વર્તમાનમાં જૈન ધર્મને અભ્યદય છે કે અનન્યુદય છે?
કહી શકે કે જૈન ધર્મને અભ્યદય પ્રવર્તમાન છે? પરંતુ અહીં એ પણ જણાવવાનું પ્રસ્તુત છે કે જેન ધર્મ એટલે એટલું જરૂર કહી શકાય કે જેમાં સાધુઓમાં કે ગૃહમાંઅહિંસા અથવા શ્રેયસી પ્રેમવૃત્તિ, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને (૧) સ્થૂલ-શરીર–સંરક્ષણને વિશેષ પ્રેમ છે, (૨) મિથ્યા પ્રતિષ્ઠાને બ્રહ્મચર્ય. આ પાંચ યમને જીવનમાં લાવવા માટે જ બાકી બધાં વિશેષ રસ છે, (૩) બીજા બીજા અસંખ્ય મેટા પ્રાણીઓને ભોગે સાધુનાં કે શ્રાવકનાં નાનાં મોટાં બાહ્ય અનુષ્ઠાને જાય છે એટલે એ પણ પિતાનું જીવન ટકાવવાની આકાંક્ષા છે. (૪) વીતરાગને નામે અનુષ્ઠાને પોતે ધર્મરૂપ નથી. પરંતુ જે અર્થે તે અનુષ્ઠાને સેવવામાં પિતાની સરાગવૃત્તિને પિષવાની વિશિષ્ટ કળા છે અને (૫) કર્મવાદનું આવે છે તે અહિંસા વગેરે જ જૈનધર્મ છે. ઉકત પાંચે યમોની નામ લઈ બીજાઓની દુઃખમય પરિસ્થિતિ તરફ ઉપેક્ષા કરવાની વાત હમણાં કોરે મુકીએ, પરંતુ તેમાંના પ્રથમ અને મૂળભૂત તર્કવૃત્તિ જાગ્રત છે વગેરે વગેરે. આ આપણી પરિસ્થિતિ અભ્યઅહિંસાયમની જ વાત કરીએ. અહિંસા એટલે કષાયની મન્દતા દયસુચક નથી, પરંતુ અધ:પાતનું નિદર્શન છે. અર્થાત્ લભ, રોગ, દેવ, કૅધ, દ્રોહ, ઈર્ષા, કપટ, માન, જાતિ ઘણીવાર ધમ એ ભલે મંદ હોય છતાં તેમના સાહિત્યને લોકમદ વગેરે. ભદે. એ બધા વૈભાવિક ધર્મોનું આત્મામાં મન્દુબળ સમુહમાં પ્રકર્ષ થતા દેખાતું હોય તે તે પણ અમુક રીતે ધર્મને થવું અને તેમને સ્થાને સંતોષશ્રેયસી પ્રેમવૃત્તિ, ક્ષમા, ગુણ અભ્યદય કહી શકાય. પરંતુ આપણે ત્યાં તે તેમ પણ નથી. બીજા અમેદ, સરળતા, નમ્રતા વગેરે સ્વાભાવિક ધર્મોનું આત્મામાં સાહિત્યની વાત જવા દઈએ તે પણ આપણા મૌલિક અંગસાહિત્યની પ્રાબ૯૫. થવું અને એ સ્વાભાવિક ધર્મોના પ્રાબલ્યદ્વારા જ જાગૃતિ- શુદ્ધ અને અધતન વિશિષ્ટ પધ્ધતિથી સંપાદિત થયેલી એકકે આવૃત્તિ પૂર્વક છે કાય જીવન અનારંભ. આજ કાલ કેટલાક લોકો કેવળ હજુ સુધી પ્રકાશિત થઈ નથી. સમગ્ર અંગસાહિત્યની છે કાયના જીના અનારંભને જ ધર્મ બતાવે છે. તેના કરતાં તે થાય ત્યારે ખરી, પરંતુ એકાદ અંગસૂત્રની એવી આવૃત્તિ અહીની અહિંસાની વ્યાખ્યા જરા જુદી છે અને તે એટલા પણ નજરે આવતી નથી. વર્તમાનમાં આ પરિસ્થિતિ જણાય અંશમાં કે આત્મસ્વભાવની જાગૃતિ કરવાપૂર્વક જ છે કાને છે. તેમાંથી આપણે બચીએ અને વાસ્તવિક અભ્યદય તરફ
અનારંભ સાધી શકાય છે. માટે આત્મસ્વભાવની જાગૃતિ એ વળીએ તે આપણાથી જૈન ધર્મની શોભા વધશે. ' ઉકત અનારંભનું પ્રથમ ઉપડદાન કારણ છે અને તે પૂર્વમાં હોય
પંડિત બેચરદાસ,