________________
તા. ૧-૧૨-૪૧ પ્રબુધ જૈન
૧૪૩ રાધનપુરી ભાઈઓનું આનંદ સંમેલન આજે વાસ્તુક્રિયા છે. આ બન્ને શુભ પ્રસંગોએ અમો રાધનપુરની
પ્રજાની કંઈક સેવા બજાવીએ એવી સદ્ભાવનાથી આપને પધારાધનપુરની ગેરવકથા.
રવા અમોએ એકત્ર આમંત્રણ કર્યું છે. તા. ૨૮-૧૧-૪૧ ના રોજ મરીનડ્રાઈવ ઉપર શ્રીમાન
: રાધનપુરનો ઈતિહાસ આવી જાતનાં ઉદાર કાર્યો માટે ! રામદેવજી આનંદીલાલ પદારના પ્રમુખપણા નીચે મુંબઈમાં મશહુર છે. આ સંબધે થોડે ઉલ્લેખ આપની સમક્ષ રજુ કરૂં વસતા રાધનપુરી ભાઈઓનું એક આનંદસંમેલન ભરવામાં તે અસ્થાને નહિ ગણાય. આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર બહારના પણ અનેક ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને કરેલાં જેમનાં ઉદાર સખાવતી ગૃહસ્થને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. મુંબઈ ઇલાકાના કાર્યોની યાદ હજુ તાજી જ છે, એવા આપણા વડવાઓ રાધનમાજી પ્રધાન બાળાસાહેબ ખેર પણ પધાર્યા હતા. આ પ્રસંગે પુરમાં મંદિર, ઉપાશ્રયે, કુવાઓ, ધર્મશાળાઓ વગેરે બંધાવી જાણીતા, શેરદલાલ , શેઠ ગીરધરલાલ ત્રીકમલાલે એક લાખ આપણને ઉમદા વારસે અર્પણ કરી ગયા છે અને તે માટે રૂપીઆની અને શ્રી કમલભાઈ ભુદરદાસ વકીલે પચાસ હજાર આપણે તે તે સદ્ગત શહેરીઓના આભારી છીએ. આવા રૂપીઆની સખાવત જાહેર કરી હતી અને બને રકમનું નામાંકિત ગૃહસ્થમાં મસાલીઆ કુટુંબના નબીરાઓ ખાસ કરીને ટ્રસ્ટ કરીને તેનું વ્યાજ રાધનપુરની જૈન પ્રજાને આર્થિક શેઠ સીરચંદભાઈ, મેહન ટાકરવાળા, હકમચંદ કશળચંદ, ભણતથા વૈધકીય રાહત આપવા પાછળ તેમજ કેળવણીની સગવડે સાળી કશળચંદ વચ્છરાજ, શેઠ હીરાચંદ કલ્યાણજી, ઘેલાશેઠવાળા, પૂરી પાડીને અજ્ઞાન દૂર કરવા પાછળ ખર્ચાશે એમ ડામર વેરાવાળા વગેરેની ગણતરી છે. જણાવવામાં આવ્યું હતું. તેમને અનુસરીને સદ્દગત શેઠ
દાનનો પ્રવાહ બદલવામાં સદગત પ્રાતઃસ્મરણીય શ્રીમાન જીવાભાઈ કેશરીચંદના સ્મરણાર્થે તેમના પુત્ર ભાઈ ધીરજલાલ છે માતા
શેઠ મોતીલાલ મુળજી રાધનપુરના ઇતિહાસમાં પ્રથમ સ્થાન ધરાવે તરફથી રૂ. ૧૦૫૦૦૧) નું ટ્રસ્ટ કરીને તેનું વ્યાજ નાતજાતના
છે. વીશ હજારની તે વખતે બાદશાહી ગણાતી રકમ ઉચ્ચ કશો ભેદ સિવાય એવાજ પપકાર પાછળ ખર્ચવામાં આવશે
કેળવણી માટે કાઢી આપી જ્ઞાન પ્રત્યેની પોતાની મમતા પુરવાર એમ તેમના ભાગીદાર શેઠ ગોરધનભાઈ સેનાવાલા તરફથી
કરવાની સાથે રાધનપુરની જનતાને વૈદ્યકીય મદદ મળી શકે તે જાહેર કરવામાં આવ્યું હતું.
માટે સારા એન્ડાઉમેન્ટ ફંડ સાથેની ડીસ્પેન્સરી ખોલીને તથા પ્રારંભમાં શ્રી. કકલભાઈ ભુદરદાસ વકીલે જણાવ્યું કે –
તેમના સુપુત્રોએ સુવાવડખાનું બોલીને આખી રાધનપુરી જનતાને “આજે એવા એક
ભારે ઉપકાર તળે મુકી છે. શ્રીમાન શેઠ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તેટલી શ્રીમાન ગૃહસ્થને પ્રમુખ
જ પ્રશંસાને પાત્ર છે. તેઓએ શ્રી શત્રુંજયને છ રી પાળતો સ્થાને મેળવવા અમે .
સંધ તથા ઉધાપન કરી ભક્તિરસમાં પણ ખામી આવવા દીધી ભાગ્યશાળી થયા છીએ
નથી. રાધનપુર પાંજરાપોળનું કાયમી ફંડ તથા રાધનપુર જૈન, કે જેઓની જાહેર કાર
મંડળના પ્રમુખ તરીકે અનેક દિશાઓમાં મદદ કરી પોતાનું કીદ મનુષ્યજાતની
નામ રાધનપુરના ઈતિહાસમાં તજિન ઝળકતા જવાહર તરીકે સેવામાં તળ છે,
નોધાવ્યું છે. શેઠ મોતીલાલ પછી શેઠ. હીરાલાલ બકેરદાસ, જેઓના દાનનો ઝરો
આવે છે. આ શ્રીમાને રાધનપુર ખાડા તેજનાલય, રાધનપુર ન્યાતજાતના ભેદભાવ
પાંજરાપોળ ફંડ, રાધનપુર જેન મંડળના પ્રમુખ તરીકે અનેકવિધ વગર બધાને માટે ખુલ્લો
ફોમાં ફાળે, બનારસ યુનીવર્સીટી, વિલેપાર્લે જૈન મંદિર તથા છે, જેઓશ્રીએ લાખો
સેનેટેરીયમ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી તિલક સ્વરાજ્ય રૂપિયા-પિતાની જન્મભૂમિ નવલગઢમાં હાઈસ્કૂલ
ફંડ વગેરે ફડમાં સારી રકમ ઉદારતાથી ભરી રાધનપુરી કોલેજ-રસ્તા બનાવવા
તરીકેનું નામ દીપાવ્યું છે. સદ્ગત હીરાભાઈની ભાવના ઘણી જ પાછળ ખર્ચા છે, પિતાના નિવાસસ્થાન સાન્તાક્રુઝમાં જેમણે
ઉચ્ચ હતી. તેમણે ઘણું ઘણું કરવાની હોંશ મારી પાસે વ્યક્ત કેળવણીના પ્રચાર અર્થે હાઈસ્કૂલ, મંદિર તથા હોસ્પિટલ કરેલી; પરંતુ તેવી તક હાથ ધરવામાં આવે તે પહેલાં તેઓ પાછળ રૂપિયા ત્રણ લાખનું દાન કર્યું છે, મુંબઈમાં જેઓશ્રીએ ઝડપાઈ ગયા અને મનની મનમાં રહી ગઈ. તેઓના સુજ્ઞ બંધુ લગભગ સાત લાખ રૂપિયાના ખરચે આયુર્વેદિક કોલેજ, હોસ્પિટલ ભાઈ કાન્તિલાલ બરદાસ તથા તેઓના પુત્ર ભાઈ એવન્તીલાલ તથા કોમર્સ કોલેજ પાછળ આપ્યા છે, જેની ડીકશનરીમાં કોઈ પિતાના પિતાના પગલે ચાલી મરહુમની ઉચ્ચ ભાવના પુરી કરવા પણ જાહેર કાર્ય માટે ‘ના’ જે શબ્દ નથી. એવા ચારિત્ર્યશાળી મન ઉપર લેશે એવું આપણે ઇચ્છીશું. સખી દિલના પુા આજના અમારા નાના સરખા સંમેલનને * રાધનપુરનો ઈતિહાસ લખવાની શરૂઆત કરનાર ઉપરની પ્રમુખસ્થાને બિરાજે એ અમારાં અહેભાગ્ય છે.
બન્ને વ્યકિતઓ પછી મારા પરમ ઉપકારી મિત્ર શ્રીયુત અમારાં વધારે સદ્ભાગ્ય તે એ છે કે આ ઇલાકાના જીવતલાલ પ્રતાપસી તથા શ્રીયુત ગીરધરલાલ ત્રીકમલાલ માજી વડા પ્રધાન પરમ માનનીય, પ્રાતઃસ્મરણીય, સેવાની મૂર્તિ
આજે પ્રથમ પંકિતમાં છે. આ બન્ને શ્રીમાનોએ લાખના સમા શ્રીમાન બાળા સાહેબ ખેરે અમારા આમંત્રણને માન ખરચે શ્રી. શત્રુજ્ય તીર્થન છે રી પાળતે સંધ તથા આપી અત્રે પધારી અમારું આંગણું પિતાના પવિત્ર પગલાંથી
શ્રી સમેતશિખરજીને સંધ કાઢી પ્રભુ ભકિતમાં પિતાની પાવન કરેલ છે અને તે માટે આપણે બધા તેઓશ્રીના અચળ શ્રદ્ધા પુરવાર કરી છે. શ્રીયુત જીવાભાઈએ આટલેથી જ આભારી છીએ. '
નહિ અટકતા રાધનપુર ખાતે રૂપિયા પચાસ હજારના ખરચે * શ્રીયુત ગીરધરલાલને ત્યાં આજે લગ્ન જેવો શુભ પ્રસંગ આયંબીલ ખાતું સ્થાપ્યું છે, જે માટે રાધનપુરની જૈન જનતા છે તથા ચર્ચગેટ રેકલેમેશન ઉપર બંધાતા મારા નવીન ગૃહની ' . . - બ (અનુસંધાન પૃષ્ઠ ૧૪૬ જુઓ)
.
છે. આ
.
દે
.
.
કરી
છે
'