________________
કિંમત ટાઢ આના
વર્ષ : 3 અંક : ૧૫
શ્રી મુંબઇ જૈન ચુવકસ’ઘનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તત્રી : મણિલાલ માકમચંદ્ર શાહુ, મુ`બઇ : ૧ ડીસેમ્બર ૧૯૪૧ સામવાર.
સેવાગ્રહ્મના સતને !
( મહાત્મા ગાંધીજીની જન્મજયન્તી પ્રસ ંગે રચાયલું કાવ્ય.)
માપ્યું. પવિત્ર નર ભારતકાજ ઈશ, તેતરમા વરસમાં સુખથી પ્રવેશે; તેત્રીશ કૅાટિજનના હૃદયે વિરાજે,
તેને શતાયુ કરજે પ્રભુ હિં’કાજે. આ પુણ્યવાન નર જ્યાં પગલાં ધરે છે,
ત્યાં શાંતિ વ્રુષ્ટિ વળી પુષ્ટિ જતા વરે છે; જે પુણ્યશાળી નર દૈવી ગુણોથી રાજે,
તેને શતાયુ કરો પ્રભુ હિઁકાજે, એના ગુણા સ્વીય જીવનમાં ય લાવે,
તે વીરના જનમના દિનને સુહાવે; જે હિંદના પરમ તારણુહાર આજે,
માટે શતાયુ· · કરજો પ્રભુ હિંદ કાજે: જોયુ પ્રસાદવશ વિશ્વ બધું ય જ્યારે, ત્યાગી પ્રમાદ દૂર . સજ્જ થયા જ ત્યારે; સંજીવની જગતને ઇને અનેરી,
મધ્યસ્થભાવ ધરીને હૃદયે રહે છે. જે વિશ્વને અભયદાન ૬ રહ્યા છે,
સંસારમાં પણ શીલ ધરી રહ્યા છે; કલ્યાણુકાજ જગમાં તપ આચરે છે,
નિદ્રા હરી સકલ ભારતવષ કેરી. *. મૈત્રી ધરે સકલ વિશ્વનેની સાથે,
રાખે પ્રમાદતણું છત્ર હંમેશ માથે; જેની નસે નસમહિં કરૂણા વહે છે,
સદ્દભાવને જગતજંતુ મહિ ભરે છે. છે શત્રુ મિત્ર સમજે નરના સ્વભાવે,
એવે ખરેખર ક્ષમા ગુણ જે દીપાવે; જે સત્ત્વવૃત્તિધરતા નિજ દેહ કેરી,
તે ખીલવે સ્વપરમાં મૃદુતા અનેરી માતાજીએ સુખદ શીખ દીધી હતી જે,
જેણે ઉતારી હતી જીવનમાં બધી તે; કીધાં શુભાશિષ વડે વિધવિધ કામો,
તે સન્તને જગતમાં જયવાદ. જામા. જે જે વિલાસપથગામી હતા વિદેશે, કેવી દશા પ પડી નિરખી જ લેશે; એ વાત રેાજ કહી જાગૃતિ આણુનારા, હું કેટલા સુગુણ મેાહન ગાઉં તારા ?
3.
૫.
'.
1.
9.
..
le.
2..
Regd. No. B. 4266.
લવાજમ
રૂપિયા ૨
જેણે દીધા જગતને બહુમુલ્ય મંત્ર,
સાદુ કરા’ જીવન કેરૂ હંમેશ તંત્ર; એવા સુોધ છને કરતા સનાથ,
એ સન્તને જગતમાં ચિર રાખ નાથ. જે સત્ય સત્ય વળી સત્ય જ આચરે છે,
નિષ્કામ ભાવ ધરીને વળી જે કરે છે; ચાહા કદિ હરઘડી નિજ નિજ હિત,
તે સન્તની જીવનમાં ધરો સુરીત. આવી પડે દુ:ખતણા ગિરિ રે કદાપિ,
ખાતા નથી ધીરજના ગુણને તથાપિ; એવી અપૂર્વ સમતા ધરનાર ગાંધી,
જેણે કળા ગુણવડે જનતા જ સાંધી. રાજેન્દ્ર, હેરૂ, મહાદેવ, પટેલ આજે,
મીરાં, સરેાજિની વળી કમળા વિરાજે; આદેશને વનમાં ધરતા હુમેશ,
તે દુઃખની નવ કરે પરવા જ લેશ. ગાંધીતણી વિશદ વાણી ગણાય આજે,
ગાંધીતણું સુધડ માનસ આજ છાજે; આચારમાં જ મુકીને પછી ખેલનારા,
એ ગાંધીજી ત્રિવિધ શુદ્ધિ ધરાવનારા. ગાંધીજીને જગત આખું નમી રહ્યું છે,
માને બધું જગત ગાંધીજીએ કહ્યું જે; આશાતણું કિરણ એકજ ગાંધીજી છે,
દેશેાતણી નજરમાં પણ ગાંધીજી છે. ઢાકા અને વિષમ દશ્ય થકી હતાશ,
ગાંધી ધરે સરળ દીપકનેા પ્રકાશ; આ દેશનું વિષમ તત્ત્વ મીટાવનારા,
ને વિશ્વને સુખદ માર્ગ બતાવનારા. જેવું બધું કથન આજ બધે સુણાય,
જેનું જીવ્યું સલ આજ બધે મનાય; જેના ગુણો જગત સર્વ ગણે અમાપ, તેને ચિરાયુ કરો જગનાથ આપ ! જે સન્તને સુયશ વિશ્વમહિં સુણાય, જેને બધે જયજયાવર રે ગવાય; જેણ ધર્યાં. સરસ માર્ગ જ સત્ય કરી, કે તે સન્તને
૧..
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
1.
19
વિજય હૈ જગમાં અતરે ! ૧૮,
માવજી દામજી શાહ.