SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કિંમત દોઢ આને શ્રી મુંબઈ જૈન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર Regd. No. B. 4266. પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ મોકમચંદ શાહ, લવાજમ અંબઇઃ ૧૫ નવેમ્બર ૧૯૪૧ શનિવાર અંક : ૧૪ રૂપિયા ૨ સુભાષિતના હરીફાઈ ---ક" છે? શ્રાવસ્તીની કથા છે. પચિત્તિ બોલ્યો : હું દેવેંદ્ર ! મૂર્ખ આગળ શાંત રહેવાથી ભગવાન એક વખત શ્રાવસ્તી પાસે જેતવનમાં અનાથ- તે આપણને ડરી ગયેલા માની વધુ ત્રાસ આપે છે. ગાય પણ પિંડિકના આરામમાં રહેતા હતા. ત્યાં તેમણે એક વખત ભિક્ષુ- ભય પામીને નાસનારને કેડો વધુ પકડે છે. એને નીચે મુજબ ઉપદેશ આપેઃ - ત્યારે શું કરું - હે પચિત્તિ ! જૂન . ભૌપ હે ભિક્ષુઓ! એક વખત દેવ અને અસુરે વચ્ચે યુદ્ધ ભયભીત જવાથી શાંત “ક્ષ્યાં. પરંતુ પણ બાબતની શ્રેષ્ઠતા, ચાલતું હતું. તે વખતે અસુરેંદ્ર પચિત્તિએ દેવેંદ્ર શક્રને કહેણ તેના વડે અંતે કુલ કેટલું કલ્યાણ નીપજે છે, તેના વડે મપાય મે કહ્યું: “હે દેવેન્દ્ર ! આપણે બને સુભાષિતો બેલીએ અને જેનું છે. તે દૃષ્ટિએ જોતાં સહનશીલતા જ શ્રેષ્ઠ છે. અલબત્ત, પિતે સુભાષિત ઉત્તમ હરે તેને જીતેલ ગણવો.” બળવાન હોવા છતાં, જે માણસ સામાં મનુષ્યના અપરાધે સહન દેવેન્દ્ર એ વાત કબૂલ રાખી. કરી લે છે, તેની. સમગીલતા જ સાચી સહનશીલતા છે; બાકી પછી દેવોએ અને અસુરોએ એક પરિષદ નીમી, અને તે કાયર મનુષ્ય હંમેશાં સહ.. જ હોય છે. ગુસ્સે થનારની ' પરિપદ જે ચુકાદો આપે તે બંનેએ સ્વીકારવો એવું ઠરાવ્યું. સામે ગુસ્સે થઈએ, તે આપણે સરખ :- દાપિત કર્યા; અથવા અસુરેંદ્ર પચિત્તિએ શક્રને કહ્યું: હે દેવેન્દ્ર! તું પ્રથમ તે તેનાથી પણ વધારે દેષિત કર્યો. પરંતુ સાં બચેલે એક ગાથા એલ. જેઈ જે મનુષ્ય શાંત રહે છે તે પિતાનું તેમ જ સામાનું હિત ત્યારે દેવે કહ્યું : હે વેપચિત્તિ! તું મારા કરતાં મોટો આચરે છે. તે મનુષ્ય પિતાને રોગ દૂર કરે છે એટલું જ નહીં, છે, માટે તું પ્રથમ બેલ. પણ સામાને રાગ પણ દૂર કરે છે. માટે સાચો વિજય તેને જ - ત્યારે પચિત્તિ નીચેની ગાથા બેલ્યો : છે; ભલે ધર્મ જાણનારાઓ તેને નમાલ કહે. મુખ માણસને રેકીએ નહિ, તે તે વધુ ફાટે છે; માટે ડાહ્યા આ સાંભળ દેવ અને અસુરોએ નીમેલી પરિષદના સભ્ય માણસે પ્રથમથી જ પિતાની લાકડી સંભાળવી. વેપચિત્તિની ગાથાને અસુરેએ વધાવી લીધી, પરંતુ દેવ એકી અવાજે બેલી. ઉલ્યા કે, વેપચિત્તિએ કહેલી ગાથા પશુબળ અને શસ્ત્રબળની ગાથા છે, તથા તેનું પરિણામ વિગ્રહ અને પછી ઇંદ્ર પિતાની ગાથા બોલ્યા: કલહ છે; પરંતુ દેવેંદ્ર શક્રની ગાથા પશુબળ અને શસ્ત્રબળની મૂર્ખ માણસને રોકવાને એક જ માર્ગ અને દેખાય છે. તેને ગાથા નથી, તથા તેને પરિણામે વિગ્રહ અને કલહ શાંત થાય ખૂબ ગુસ્સે થયેલે જોઈ જાતે શાંત થઈ જવું. છે. માટે દેવેંદ્ર શક્રને અમે આ સુભાષિતયુદ્ધમાં જીતેલે જાહેર દેવેંદ્રની ગાથાને દેવોએ વધાવી લીધી, પરંતુ અસુરે કરીએ છીએ ! ચુપ રહ્યા. (સંયુત્ત. ૧-૧-૫) ગોપાળદાસ જીવાભાઈ પટેલ ચર છા છે કે એક જ થઇ ન. પરંતુ ” धर्म विरुद्ध धार्मिकता એક જમાને એવો હતો કે જ્યારે મોટા મોટા સમ્રાટોને એટલી સંકીર્ણતા ફેલાવા લાગી છે, એટલો મનુષ્યદ્રોહ થઈ રહ્યો પણ પિતાના રાજમુકુટ હાથમાં રાખીને ધર્માચાર્યોની અદાલતમાં છે કે, આજે એકેએક ધર્મ ન્યાયાધીશને બદલે આરોપીના હાજર થવું પડતું. સાહિત્ય, કળા, વિજ્ઞાન, એ બધાંને ધર્મની સ્થાને આવી ગયો છે. ' અદાલતમાં પિતાની નિર્દોષતા અને નિષ્ઠા સિદ્ધ કરવાં પડતાં હતાં. પહેલું સત્વ ચાલ્યું જાય છે; પછી પ્રતિષ્ઠા આથમે છે આજે એ દિવસો વહી ગયા છે. કારણ કે, ધર્મોમાંથી ત્યાર પછી તે સ્થાનભ્રષ્ટ થવામાં વાર શી? ધર્મોએ ધાર્મિકતા જણે ધાર્મિકતા જ ચાલી ગઈ છે. હવે આર્ય ધર્મ, બૌદ્ધ ધર્મ, ' છોડી અને પિતા નાશ વહાર્યો. હવે ધાર્મિકતાને જ ધર્મોના યહૂદી ધર્મ, વિશ્વાસી ધર્મ, ઇસ્લામ, વગેરે બધા જ ધર્મો માન- સક જામાંથી બચાવવાના દિવસો આવી પહોંચ્યા છે. વતાની અદાલતમાં આરોપી બનીને હાજર થયા છે. ધર્મને નામે “સી સી'માંથી काका कालेलकर.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy