SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ । ૧૩૦ પ્રબુદ્ધ જૈન હું મહાત્માર્થના અભિપ્રાય જાણવા જ ગયા હતાં—તેમની પાસે જે કાંઇ શીખવા જેવુ હોય તે શીખવા જ—ચર્ચા કરવા નહિ, એટલે તેમની સાથેના મતભેદ ઉપર ભાર ન મૂકતાં મતઐકય ઉપર જ મે' ભાર મૂકયાઃ મેં કહ્યું : “આપ પ્રકૃતિને કલાકારાની રાણી કહેા છે, એમાં કાણુ સ’મત ન થાય ? તેના ઐશ્વર્યાં અને તેના આનદયે માણસની સામગ્રીની તુલના જ શી રીતે થાય ? વળી જે ર'ગીલાઈ અને વિશેષજ્ઞતા આપને ગમતી નથી તે બધી ખરૂં જોતાં અસાર છે એ પણુ કાણુ નહિ માને ? મને પણ કેટલીય વાર લાગ્યુ` છે કે કલાકારને આત્મસ ંતાય ભારે હાનિકર્તા છે, તેની ફાસલામણીથી જ મન કહે છે કે કલા જીવન કરતાં મેટી છે.” “ ખરાબર છે, ” મહાત્માજી ખુશ થઇને મેલ્યા, “ જેટલી જાતની કલા છે તે બધીને ભેગી કરીએ અને તેમની યોગ્ય કિંમત આંકીએ તે પણ કહેતેમાં જીવ...、 ખરાખરી કદી કરી શકી નથી—કરી શકવાની પણ નથી. મહાન – ભૂમિકા વિના કહેવાતી મહાન કલા તમે કયાં ગટ કરત વારૂં ? કલાને ઉત્સાહ ! ઉત્સાહમાં સાતમે “ ચડાીએ તેથી શું વળ્યું, જો એ ખધાને પારણામે છ ← જંતુ હાય ? કલા તે જીવનના પૂર્ણ ગ્રંથ છે, સૃષ્ટિના મુકુટ + તિમ ય જીવનને ~ હતુ છે, “ત્રી એવી વાત સાંભળીએ ત્યારે હસ્યા વિના શી રીતે રહેવાય ? ’ તે મેિ એરડામાં બધાં જ ચૂપ રહ્યા. “કલા જીવન કરતાં મેાટી ! ' મહાત્માજીના કંઠમાં સહેજ વ્યંગના રણકાર આવ્યાઃ “કેમ જાણે આવી માં ભરાઇ જાય એવી વાર્તાની બડાશથી કદી મન હશે, કેમ જાણે કેાઇ એક નિશ્ચિત માર્ગે આત્મા મુક્તિ મેળવાતી હશે. કાઇપણ કલાને િ ધ હસવા જેવા દાવા કરવામાં આવે છે, ત્યારે ૪ કહુ છુ કે માં હું સ ંમત નથી. કારણુ મારે મન સૌથી મહાન કલાકાર તે જ છે જે સૌથી મહાન જીવન ગાળતા હોય. હુ કલાના આવા ગુમાનને, આવી આત્મમ્બરિતાને પથી સ્વીકારતાકલાને સ્વીકારૂં છું, એટલે જ તો મેં તમને કં હતું કે મારા જીવનનાં મૂલ મૂલ્યો જ જુદાં છે-બસ.” મહાદેવ દેસાઇએ મને હસતાં હસતાં કહ્યું: “તમારી વાતચીત સાંભળીને જ કદાચ લાંએ મહાત્માજીના કલા સંબંધી મત વિષે બધું લખ્યું છે, તેમના ગાંધીચરત્રમાં ? ” એ શી રીતે બને ? હું થોડા જ કલા વિષેના મહાત્માજીના મત જાણતા હતા?” એમ કહીને મેં મહાત્માજીને કહ્યું: “તમને કદાચ સંભાળીને આનંદ થશે મહાત્માજી, કે આ વિષયમાં રેલાં આપની સાથે સ ́પૂર્ણ એકમત છે. તેમની વિખ્યાત Jean Chvistophe . નવલકથામાં તેમણે વારંવાર આ એક જ વાત કહી છે કે જીવંન તેના બધા પ્રકટી–કરણથી પર છે.” છે “ખરી વાત,” મહાત્માના અવાજમાં પ્રસન્નતા વરતાતી હતી, વનમાં રહસ્ય જે છે તે ઉબ્ન લેકનું અમૂલ્ય દાન છે. તેનું કોઈ પણ પ્રકારનું આત્મપ્રગટીકરણ તેને પૂરેપૂર પ્રગટ કરી શકતું નથી. એટલે જ હું કહું છું કે સૌથી મહાન કલાકાર તે જ છે જે સૌથી મહાન છવન ગાળે છે.” # * * તે દિવસે કરી કરીને મારા મનમાં મહાત્માજીના ગુરૂ ટોલ્સ્ટોયનાં What is At પુસ્તકમાંનાં અનેક વચને ઘૂમ્યા કરતાં હતાં. તે એક વાર એક નાટકની પૂર્વાવૃત્તિ જોવા ગયા તા. ૧-૧૧-૪૧ હતા. ત્યાંથી કંટાળીને આવીને (અરે, કદાચ આજકાલનાં ખેાલપટ જોત તે તે કદાચ આપધાત જ કરત !) તેમણે લખ્યું : “આમાં માત્ર અતિશય મહેનત હેાય છે એટલુ જ નહિ, પણ આવી જાતની કલા માટે નટનટીઓનાં આખાં વન પાયમાલ થઈ જાય છે. સેંકડા માણસે બાળપણથી કાં તેા હાથપગ ઉછાળતાં શીખે છે (એમને નૃત્યકાર કહે છે), કાં તે કંઠની કસરત અથવા યંત્રતાંડવ શીખે છે (એ લોકોને ગવૈયા બજવૈયા કહે છે), અથવા રંગ વડે હજારા ચિત્રા ચીતરતાં શીખે છે (એ લેાકેાને ચિત્રકાર કહે છે), અથવા તે શબ્દ વડે જાદુ કરવાનું શીખે છે (એ લોકોને કવિ કહે છે). પરિણામે થાય છે એવુ` કે એ બધા લોક-માટે ભાગે તે એ લાકે ખૂબ બુદ્ધિશક્તિ સાથે જન્મેલા હેાય છે, પણ-પોતાનું એક ઇન્દ્રિયનું વિ~િ કામ કરતાં કરતાં અમાનુષ બની જાય છે, જીવન ખવા ન સાર્થક કાર્યોના અર્થ સમજવાની શક્તિ ખાઇ એસે–તે માત્ર નિપુણતાથી હાથ, પગ, જીભ કે આંગળી વડે જાતજાતની કરામત કરી જાણે છે. એ બધા કલાકારા-સાંપ્રદાયિકાની પેઠે નંદાના આનંદપૂર્વક પરસ્પરનો છેદ ઉડાવતાં ઉડાવતાં પોતે પણ લેપ પામે છે...... ......એટલે એવુ' જેવામાં આવે છે કે જે કલા માણસ પાસે આટલાં બધાં ત્યાગ અને નિષ્ઠા માગી લે છે, જેણે માનવજીવનને વામણું બનાવી દીધું છે, પ્રેમનું જેણે અપમાન કર્યું છે, તેનું કશુ નાનિશાને નથી એટલું જ નહિ તે જુદા જુદા પૂર્જારીએ આગળ એવાં જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરે છે કે આ કિભૂતકિમાકાર વસ્તુને માટે આપણે શું કરવા આટઆટલે ત્યાગ કરવો, આટઆટલું સહન કરવું, આટઆટલી સાધના કરવી, એ સમજવું પણ મુશ્કેલ થઇ પડે છે. અપૂર્ણાં. —અનતમાં એકલ મ્હે' તે દીઠી અનંતની વાડી, અને તે ના ભમી ભમી ભ્રમણાની ભાઞ વીધી, અનંતભામપી’ખી, ોઈ સરિતા ખળખળ વહેતી, કલ તૈયા કયારા, અનંત હારમાળા...... હે અનંત હારમાળા... મડ઼ે લ કરતી, હસુડી હસનારી.......મડ઼ે હિમાદ્રિના સંપસીએ, મરતા બ ળ ધારી, વનમાં ઘૂમે સિંહ એકલ, ગગને સૂ અંગ વ્રતધારી........હું સાખી ઘર ઘર સખી પરિભ્રમણ કરૂ, દીલ દીલ કરૂં તપાસ; એકલ એ ચેગી તણી જોડી ન જોઇ કર્યાંય હિમાલય એકલ, જગમાં ગાંધી યાગી ઍકલ, એકલ જીતનારા......મહે એકલ, પ્રકાશ ફેારનારા.... હે ચુનિલાલ કામદાર. સ્ટ્રીટ, મુંબઈ. શ્રી સુબ જૈન શુષ્ક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy