SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રબુધ્ધ જૈન પુસ્તકાલયમાં એક એક કબાટમાં લગભગ ૮૦૦ થી ૧૦૦૦ પુસ્તક સમા શકે તેવા ચાર કટે વસાવવામાં આવ્યાં છે. આ પુસ્તકાલયમાં આજે કુલ ૨૫૫૫ પુસ્તકો છે. જેમાં ૫૫૫ જૈન ધર્મને લગતાં, ૧૮૫૦ ગુજરાતી, ૩૦૫ હિંદી અને ૪૦૦ અગ્રેજી પુસ્તકો છે. આ પુસ્તકાલયમાં જૈન ધર્મ તેમજ ગુજરાતી સાહિત્યને લગતા વિભાગ અને તેટલો સંપૂર્ણ કરવાની ધારણા રાખવામાં આવી છે અને તેને લગતાં જરૂરી પુસ્તક સગવડ પ્રમાણે ખરીદાતાં જાય છે. આ પુસ્તકસંગ્રહમાં આ પ્રવૃત્તિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર ગૃહસ્થા તરફથી ૧૭૮૭ પુસ્તકો ભેટ મળ્યા છે અને ૮૦૮ પુસ્તકા ખરીદવામાં આવ્યાં છે. આ વાંચ નાલય તેમજ પુસ્તકાલય સૌ કોઇને માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે અને વાંચનાલય માફક પુસ્તકાલયને પણ સારા લાભ લેવા જાય છે. કશા પણ લવાજમ સિવાય માત્ર રૂ. પુજી ડીપોઝીટ લઇને પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે અને આવા ડીપોઝીટ મુકીને પુસ્તકાલયના લાભ લેનારની સંખ્યા ૧૨૦ છે. અને આજ સુધીમાં ૧૦૩૦ પુસ્તકા વાંચવાને અપાયાં છે. આ વાંચનાલય તેમજ પુસ્તકાલયની ઉદ્ધાટનક્રયા તા. ૧૭-૮-૪૦ ના ગુજ મુંબઇ ઇલાકાના માજી વડા પ્રધાન અને હાલ જેલવાસી શ્રી બાળા સાહેબ ખેરના હાથે કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે લોકાએ' સારી સંખ્યામાં હાજરી આપી હતી અને શ્રી, બાળાસાહેબ ખેરે એક ભારે પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું જે પ્રબુદ્ધ જન’ના તા. ૩૧-૮-૪૦ ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ વાંચનાલય તથા પુસ્તકાલય પાછળ આજ સુધીમાં રૂ. ૧૭૪૮-૧-૦ તે ખર્ચ થયો છે. પ્રસ્તુત યોજનાને આવુ સુંદર અને સફળ સ્વરૂપ આપવાનો યશ તેને લગતી સમિતિને અને ખરી રીતે તે સમિતિના મંત્રી શ્રી અમીચંદ ખેમચંદ શાહને ધરે છે. આ સ્થાને અમદાવાદવાળા શ્રી છે.ટાલાલ વાડીલાલનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબહેને પુસ્તકાલય માટે એક મોટા કબાટ તૈયાર કરાવીને ભેટ આપ્યો છે તેની સાભાર. તોંધ લેવામાં આવે છે. “પ્રબુદ્ધ જન” ઉત્તરોત્તર વિકાસ પામી રહ્યુ છે. તેની લેખસામગ્રીમાં વિવિધતા વધતી રહી છે અને તેની ખાસ વિશિષ્ટતાએ જૈન સમાજનું ધ્યાન અને આદર આકષી રહેલ છે. ‘પ્રબુદ્ધ જનની જૈનેતર સમાજમાં પણ સારી પ્રશંસા અને કદર શ્રવણગોચર થાય છે અને તેમાં પ્રગટ થતા લેખો અન્ય સામયિકામાં અવતરિત થઇ રહ્યા છે. આજે આ પત્રની ૬૫૦ નકલ છપાવવામાં આવે છે જેમાંથી ૨૪૪ સભ્યોને જાય છે; ૨૮૨ ગ્રાહકને જાય છે અને ૮૭ બદલામાં અથવા તેા વિના લવાજમે મોકલવામાં આવે છે. આ પત્ર ખાતે ચાલુ વર્ષ દરમિયાન સભ્યોનો ફાળો તેમજ ગ્રાહાના લવાજમની તથા ખેાણીની આવક રૂ પરપ-૨-૬ થઈ છે. તેમાં ગયા વર્ષના બાકી રૂા. ૨૧૦-૧૧-૩ મેળવતાં કુલ રૂા. ૭૩૫-૧૪–૯ થાય, જ્યારે ખર્ચ રૂા. ૧૨૮૧–૧૨ ૩ ના થયા છે. પરિણામે આવેલી ખાટના રૂા. ૫૪૫–૧૩ માંડી વાળવાના રહે છે. સંવત ૧૯૯૫ ની આખરે સભ્યોને તેમજ ગ્રાહકોને કુલ ૩૧૦ નકલ મેાકલવામાં આવતી હતી. જ્યારે આજે ૧૫૦ લગભગ નકક્ષેા જાય છે. ' પ્રબુદ્ધ જન'ની આ પ્રગતિ આશાપ્રદ છે છતાં તેને લગતી આર્થિક ચિન્તા આટલી પ્રગતિથી હળવી બનતી નથી. શ્રી જૈન યુવક સંઘનું આ મુખપત્ર હોઇને સંધના સભ્ય)ની ખાસ ફરજ છે કે પ્રબુદ્ધ જૈન' ના ગ્રાહકા વધારવા માટે તેમણે અને તેટલા પ્રયત્ન કરવા જ જોઈએ. આ બાબતમાં સંધના તા. ૩૧-૧-૪૪ સભ્યોની ઉદાસીનતા નહિં જાય ત્યાં સુધી પ્રબુદ્ધ જૈન તે પગભર કરવાની આશા અર્થ વિનાની છે. દરવર્ષ માફક આ વર્ષે પણ પયુંષણ વ્યાખ્યાનબાળા યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવનાર વ્યાખ્યાતાઓ અને વ્યાખ્યાનવિયાની યાદી નીચે મુજબ છે. વ્યાખ્યાતા પંડિત દરઆરીલાલજી શ્રી કાકાસાહેબ કાલેલકર 13 મેાહનલાલ દલીચંદ દેસાઇ • કાકા સાહેબ કાલેલકર મેતીચંદ્ર ગી. કાપડીઆ શાંતિલાલ હરજ્જન શાહ સૌ. તારાબેન મોડક '' શ્રી રામનારાયણ વિ. પાઠક વીરચંદ પાનાચંદ શાહ 33 ,, રામનારાયણ વિ. પાક મુનિજીન વિજ્યજી કવિ પ્રદીપ શ્રી. ચીમનલાલ ચકુભા શાહ ધર્મોનું સ્વરૂપ ” મનુભાઇ પી. વંદ પંડિત બેચરદાસ જ્વરાજ દેશી સૌ. નારાયણીબાઇ કબાલી વ્યાખ્યાન વિષય માનવ ધર્મની રૂપરેખા અણું વેનું નિમ ંત્રણ અકબર અને જહાંગીરના દર ખારમાં જો 3 હિમાલય ભગવાન મહાવીર અને વિકાસવાદ અહિંસાના આદર્શ અને વ્યવહાર શિક્ષણમાં ઉપદેશને સ્થાન દર વર્ષ માફક આ વર્ષે પણ વ્યાખ્યાનમાળામાં કાર્ગો હુ જ સારા રસ લીધા હતા અને ઍલ્લા દિવસને કાર્યક્રમ ભાંગવાડી થીએટરમાં વવામાં આવેલ ત્યાં તે માણસોને ભા રહેવાની પણ જગ્યા ન મળે એટલી મેરી શ્રોતાસખ્યાએ હાજરી આપી હતી. 1 પ્રગતિ અને અહિંસા ભગવાન મહાવીરના ઉપાસકે! માનવ જીવનમાં સદાચાર અને પ્રાર્થનાનું સ્થાન ધર્મગ્રંથો ઉપર ટીકાની જરૂર હિંદના ગામડાએમાં જતાનું પ્રભુત્વ આનંદઘનજીનાં પો શ્રી કાલિકાચા કેટલાંક સ્વરચિત કાવ્યા આ વર્ષે પણ આગલા વર્ષેની માફક ગાંધી જયંતિ પ્રસંગે ખાદી હુંડીઓ વેચવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને આગલા વર્ષે જ્યારે મે હજારની ખાદી હુંડી વેચાઈ હતી ત્યારે આ વર્ષે રૂ. ૩૦૦૦ ની ખાદી હુડીનું વેચાણુ થઇ શકયું હતું. આ વેચાણની યાદી નીચે મુજબ છે ૬૦૦] સૌ જસુમતીબ્ડેન કાપડીઆ. ૪૨૫] શ્રી. વ્રજલાલ ધરમચંદ મેધાણી, ૪૧૦] મણિલાલ મેકમચંદ શાહ. 31 ૩૮ પરમાનંદ કુંવરજી કાપડીઆ. ૩૨૫ સૌ. વેણીબહેન વિનયચંદ કાપડીઆ, : ૨૨૫] શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ. ૧૮] + તારાચંદ લક્ષ્મીચંદ કાહારી. ૧૬૩] રતિલાલ ચીમનલાલ કાહારી. ૧૦] સૌ. વિજયાબહેન પરમાનંદ કાપડીઆ, ૩] શ્રી. રમણલાલ ચંદુલાલ ૨] સૌ. મણિબહેન અમીચંદ શાહ. કુલ રૂ. ૩ ૦ ૦ ૦] ૨૫] શ્રી. વલ્લભદાસ ફુલચંદ મહેતા. ૨૫૩ નાનચંદભાઈ શામજી. ૨] . હુકમચંદ શાહ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy