________________
તા. ૩૧-૧-૪૧
પ્રબુદ્ધ જૈન
૧૮૯
૨૫ , શાંતિલાલ હરજીવન શાહ. ૨૫) , પરમાનંદ કુંવરજી કાપડીઆ. ૨૫) , નાનચંદભાઈ શામજી. ૨૫) , રસિકલાલ મેહનલાલ ઝવેરી. ૨૫) , સુમતિચંદ્ર ફુલચંદ વેલજી. ૨૫] , ઓધવજી ધનજી શાહ. ૨૫) , જેઠાલાલ રામજી. ૨૫ , વલ્લભદાલ ફુલચંદ મહેતા. ૨૫] ચીમનલાલ ચકુભાઈ શાહ. ૨૫] , સ્વરૂપચંદ એન. શ્રોફ. ૨૫ , ગોકળદાસ મગનલાલ, ૨૫ - જયંતિલાલ કેશવલાલ કાપડીઆ. ૨૫ ,, માધવલાલ હીરાલાલ શાહ. ૧૫) , મનસુખલાલ હીરાલાલ લાલન. ૧૫] , મેહનલાલ આર. પરીખ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને
સંવત ૧૯૯૬નો વાર્ષિક વૃત્તાન્ત.
આજે આપણું શ્રી મુંબઈ જૈન યુવક સંઘને બાર વર્ષ પુરાં થાય છે અને આપણે સંધ તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે. છેલ્લી વાર્ષિક સભામાં જે જે ધારણાઓ આ સંધને વિકાસ કરવાના સંબંધમાં રજુ કરવામાં આવી હતી તેમાંની ઘણી ખરી આ વર્ષ દરમિયાન પાર પાડવામાં આવી છે. સૌથી પ્રથમ તે આ સંધની સ્થાપના કરવામાં આવી ત્યારથી સંઘની ઓફીસ ધનજી સ્ટ્રીટમાં આવેલ એક એાછા હવા પ્રકાશવાળા મકાનના બીજે માળ નાના સરખા હેલમાં હતી. આજે એ મકાન બદલી છેલ્લા માહ મહીનાથી ધનજી સ્ટ્રીટમાં આવેલ સીલ્વર મેન્શનના પહેલા માળ ઉપર એક વિશાળ હોલમાં સંઘની એકીસ લઈ જવામાં આવી છે અને તે ખાતે રૂ. ૪૩ નું માસિક ભાડું ભરવામાં આવે છે. આ ઓફીસમાં હવા પ્રકાશ પુરતા પ્રમાણમાં છે અને દેટસે માણસની સભા ભરી શકાય તેટલી વિશાળતા છે.
આ સંધ તરફથી “પ્રબુદ્ધ જૈન” પત્ર તે ચાલતું જ હતું અને તે ખાતે આવતી ખોટને પહોંચી વળવાને પ્રશ્ન ઉભો જ હતો. આ ઉપરાંત સંધની ઓફીસ જે વિભાગમાં આવેલી છે તે વિભાગમાં એક સારા સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલયની જરૂર હતી. જ્ઞાનપ્રચારની દૃષ્ટિએ પણ આ પ્રવૃત્તિની ઉપયોગિતા નાનીસુની ન ગણાય. આ ઉપરાંત જૈન સમાજ માટે હાલ એક કે વ્યાયામશાળા નથી. તે દિશામાં પણ કાંઇક કરવાની જરૂર છે જ. આ ત્રણે બાબતે હાથ ધરવાની કાર્યવાહક સમિતિએ નિર્ણય કર્યો અને એક વર્ષના રૂ. ૩૦૦૦ એમ કુલ ત્રણ વર્ષના રૂ. ૮૦૦૦ નાં વચનો મેળવવા અને વાંચનાલય અને પુસ્તકાલયની જેમ બને તેમ જલ્ટિથી શરૂઆત કરવાને હરાવ કર્યો. વાંચનાલય અને પુસ્તકાલયની યોજનાને અમલ કરવા માટે એક સમિતિ નિમવામાં આવી અને તેના મંત્રી તરીકે શ્રી. અમીચંદ ખેમચંદ શાહની નિમણુંક કરવામાં આવી. ત્રિવાર્ષિક આર્થિક મદદ મેળવવાના પ્રયાસના પરિણામે નીચે મુજબ વચન પ્રાપ્ત થયાં. ત્રણ વર્ષ આર્થિક મદદ આપનાર સહસ્થાની યાદી
૨૦) શ્રી. કિલભાઈ બુદરદાસ વકીલ. ૧૫૦] , એક ગૃહસ્થ. ૧૦ , મણિલાલ મકમચંદ શાહ.
, કેશવલાલ મંગળદાસ, , અમીચંદ ખેમચંદ શાહ.
, ભોગીલાલ દેલતચંદ. ૧૦૦] , ભીખાભાઈ ભુદરભાઈ. ૧૦) , હેમચંદ અમરચંદ ૧૦) ઇ ચંદુલાલ ટી શાહ. ૭૫ , કાંતિલાલ ભોગીલાલની કુ.
, ચંદુલાલ વર્ધમાન શાહ.
, ચીમનલાલ એમ. પરીખ. પ0 ચીમનલાલ પી. શાહ.
I દુર્લભજી ઉમેદચંદ પરીખ. [, ચીમનલાલ પી. મહેતા.
I હીરાલાલ અમૃતલાલ શાહ. પS , તારાચંદ એલ. કોઠારી. (જીંદા બે પેપર માટે) ૫] , ટી જી. શાહ.
હિંદી
કુલ રૂ. ૧૮૧૧]
આ વચ મુજબ પહેલા વર્ષની કુલ રકમ રૂા. ૧૮૧૧-૦-૦ સંધને મળી ગઈ અને તેને લીધે વાંચનાલય અને પુસ્તકાલયની જનાને ખૂબ વેગ મળે.
સંધના વાંચનાલયમાં નીચે મુજબના સામયિક પત્રો આવે છે. વાંચનાલયમાં આવતા પત્રોની યાદી (કુલ ૪૦)
૨ જૈન ધર્મ પ્રકાશ ગુજરાતી 1 મુંબઈ સમાચાર ગુજરાતી ૩ પ્રસ્થાન ૨ જન્મભૂમિ ૩ ટાઈમ્સ ઓફ ઇન્ડીયા ઇંગ્લીશ ૫ કિશેર ૪ કી પ્રેસ
, ૬ નવચેતન અઠવાડીક - ૭ નવરચના ૧ મુંબઈ સમાચાર ગુજરાતી ૮ ઉમિ ૨ પ્રવાસી
૮ સર્વોદય ૩ પ્રજાબંધુ
૧૦ મોર્ડન રીવ્યુ ઇંગ્રેજી ૪ ફુલછાબ
૧૧ યુવક
ગુજરાતી ૫ નવસૌરાષ્ટ્ર
૧૨ જીવન વિકાસ
,, ૧૩ આત્માનંદ પ્રકાશ ૭ જૈન સંદેશ હિંદી ૧૪ જૈન સત્ય પ્રકાશ ૮ જૈન પ્રકાશ ગુજ-હિંદી ૧૫ સુવાસ પાક્ષિક
૧૬ સ્ત્રી જીવન ૧ ભાવનગર સમાચાર ગુજરાતી ૧૭ તરૂણ એ સવાલ ૨ જ્યોતિર્ધર
, ૧૮ અનેકાન્ત ૩ જૈન યુગ
. ૧૮ ખાદી પત્રિકા જ સમય ધર્મ 1. ૨૦ ભગિની સમાજ પત્રિકા , ૫ પ્રબુદ્ધ જૈન , ૨૧ જીવન સાહિત્ય હિંદી માસિક
૨૨ ઘરશાળા ગુજરાતી ૧ શિક્ષણ અને સાહિત્ય ગુજરાતી ૨૩ શિક્ષણ પત્રિકા
ઉપરના પત્રમાં કેટલાક પુરા લવાજમથી, કેટલાક મફત તથા કેટલાક “પ્રબુદ્ધ જૈન ના બદલામાં આવે છે.
આ વાંચનાલયને આજે સરેરાસ હંમેશા સા થી પાંસઠ માણસે લાભ લઈ રહ્યા છે. આજે દિન પ્રતિ દિન પ્રગટ થતા છાપાઓ અને સામયિક સાહિત્ય વાંચવાને શેખ લોકોમાં ખૂબ વધતો જાય છે. અને તે પુરા પાડવાની સગવડ બહુજ ઓછા લેને હોય છેઆવી પરિસ્થિતિમાં આ વાંચનાલય જ્ઞાનપ્રચારની : નાની સરખી પરબનું કામ સારે છે.
o
ی ی ی
વધ્ય
o
ی
*
ی ی ی
ی