________________
તા. ૧-૧૧-૪૧
ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર
(મુંબઇની પર્યુષણ વ્યાખ્યાનમાળમાં અપાયેલ ચાખ્યાનના સક્ષિપ્ત સાર)
એક વર્ગમાં અનેક પ્રકૃતિના વિદ્યાથી ઓ હાય તા શિક્ષકને વિષય કેવા સ્વરૂપમાં રજૂ કરવા તે વિષે જે મુંઝવણ થાય તેવી મુંઝવણ મને થાય છે. પરંતુ આ બધાની વચ્ચે કાંઇક સ્થિરતત્વ હૈાય છે એ તત્વની આશા રાખીને હું કાંઈક કહેવા ઇચ્છું છું.
શ્રી મહાવીર અને પાર્શ્વનાથ એ જુદા જુદા સમયમાં થઇ ગયા છતાં તેમની પ્રવૃત્તિએમાં બહુ ફરક નથી. તેમના કુટુંબી અને જન્મસ્થાન વિષે હું કાંઇ કહેવા ઈચ્છતા નથી.
એ બે વચ્ચે લગભગ અઢીસે વર્ષના ગાળા મનાય છે. ક્ષેત્રની દૃષ્ટિએ ખૂન્નેના જન્મસ્થાનમાં ગભગ દોઢસા ભાલનું જ અંતર છે.
પાર્શ્વનાથે પેાતાની સાધના બનારસમાં કરી હતી. ભગવાન મહાવીર પાથના અનુયાયીઓની પરંપરામાં થયા હતા. ભગવાન પાર્શ્વનાથે પાતાની સાધના બનારસમાં કરી અને તેમનું અવસાન સમેતશિખરમાં થયું હતું એ જોતાં જણાય છે કે તેમના ધર્મના ફેલાવા ઘણા થયા હતા. જો એ ફેલાવા ન થયા હેાત તે મહાવીરના કુટુંબમાં પાર્શ્વનાથના ધર્મને ફેલાવો નહાત. આ બતાવે છે કે પાર્શ્વનાથના ધર્મના પ્રતાપ કાશીથી મગધ અને ચંપા સુધી થયા હતા.
પ્રમુખ જૈન
પાર્શ્વનાથની પરંપરામાં મહાવીર થયા. પાર્શ્વનાથના ઘણા અનુયાયીઓ ભગવાન મહાવીરના અનુયાયીઓ થયા. પણ એક મોટા વર્ગ એવા થઇ ગયા છે કે જેણે પોતાના શિશ્છત્ર તરીકે ભગવાન મહાવીરને માન્યા હાય તેમ લાગતું નથી. હઝારીબાગ જીલ્લામાં આદિનાથ ગાત્ર અને પાર્શ્વનાથ ગાત્ર વગેરે ગોત્ર ધારણ કરનારા શ્રાવકા જણાય છે પણ મહાવીર ગોત્ર ધારણ કરનાર કોઇ નથી જણાતું. આ ઉપરથી એમ અનુમાન થઇ શકે કે એક ભાગ એવા છે કે જ્યાં ભગવાન મહાવીરને આદેશ નહિં સ્વીકારાયો હોય.
પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેને સંબંધ પૂર્વજ અને તેના વારસદાર જેવો છે. ભગવાન મહાવીરે જે શાઓ રચ્યાં છે. તેમાંના મોટા ભાગ પાર્શ્વનાથને આભારી છે. તેમણે પાર્શ્વનાથ પાસેથી ઘણું મેળવીને તેમાં સુધારા વધારા કર્યાં છે. પાર્શ્વનાથના અનુયાયીનાં એક ભાગ જે મહાવીરને અનુયાયી નહેાત તે વિકાસ પામ્યા વગર એમને એમ રહી ગયા.
આ બન્નેના જીવનમાં સૌથી મોટા સાર ત્યાગને છે. ત્યાગના અર્થ ધર છોડીને જવું તેજ નહિ પણુ ક્ષમા, ધૈય આદિ ગુણાના વિકાસ કરવા તે છે. આ સદ્ગુણ્ણાના વિકાસ જીવનમાં એકાએક થતા નથી. પુષ્પની સાથે જેમ સુગંધ રહે છે. તેમ આત્માની સાથે આ સદ્ગુણ રહે છે.
સદ્ગુણુ સાધવા હોય તે। જ્યાં સુધી દુર્ગુણુને નિર્મૂળ ન કરીએ ત્યાં સુધી સદ્ગુણુ સાધી શકાય નહિ. ચંચલતા દૂર કર્યાં સિવાય સ્થિરતા સાધી શકાતી નથી. તેવીજ રીતે સદ્ગુણ સાધના કરવા માટે દુર્ગુણુ નિવારવા ઘટે છે. આ માટે પહેલા દુર્ગુણ નિવારવા તરફ માણસે લક્ષ આપવુ ધટે છે. દુર્ગુણા નિવારવા અને સદ્ગુણ્ણાને આણુવા માટેની સાધના ભગવાન મહાવીર, પાર્શ્વનાથ અને તેમની પહેલાંના સમયથી આ દેશમાં ચાલતી આવે છે.
૧૨૭
માન્યતા એવી હતી કે સાધના માટે જાતિ, દેશ કે સમાજને ઢાડીને કાઈ એકાંત સ્થળમાં સાધના સાધીને પાછા મૂળ સ્થાનમાં આવીને ત્યાં કામ કરવુ. મનુષ્યના સ્વભાવા જુદા જુદા હાય છે અને દરેકની પ્રકૃતિ અનુસાર આવી પ્રામાણિક વિચારણા ચાલે છે.
એક માન્યતા એવી હતી કે પોતે જે સયેાગે વચ્ચે જન્મ્યા હાય તે સંયોગો વચ્ચે રહીને તે પોતાના સદ્ગુણોની સાધના કરી શકે છે. બીજી એક માન્યતા એવી છે કે માણસ એટલા નબળા છે કે પોતાના ચાલુ વાતાવરણથી મુકત રહી શકતા નથી, તેથી તેણે અનુકુળ વાતાવરણમાં જવું જોઇએ. ત્રીજી
આપણે જાણીએ છીએ કે ગાંધીજી કદી ઘર છોડીને ભાગ્યા નથી. કદી કાઈ પહાડ ઉપર ગયા નથી. કુટુંબ છેડીને કાઇ અત્યંત એકાંત સ્થળે ગયા હાય તેમ જાણ્યું નથી. સ્વામી દાનંદની સાધના તેથી જુદી હતી. ધરકુટુંબ ગામ છેડીને પાતે સિદ્ધિ મેળવી અને પાછા વિશાળ સમાજ અને સ્થાનમાં તેમણે કામ કર્યું છે. દરેક માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે સાધના કરે તે કોઇ માર્ગે ખાટા છે એમ નહિ કહેવાય. દુગુ ણીને નિવારવા અને સદ્ગુણેની સાધના કરવી હેાય તેમણે સાધનાના કોઈને કાઇ માર્ગે સ્વીકારવા જે ત્રણે માર્ગ જુદા જ છતાં જો કોઇ પણ એક માર્ગ પ્રમાણિક પ્રયાસ કર . સદ્ગુણાની સિદ્ધિ થઇ શકે છે. પણ જો પ્રમાણિક પ્રયાસ ન કરવાના પાવે તે ત્રણે માર્ગે જતાં પણ સદ્દગુણાની સિદ્ધિ થાતી નવા ભગવાન માર માર્ગ સ્વીકાર્યું તે આપણી સમક્ષ છે. તેમને પોતાની આસપાસના વાતાવરણમાંથી અેપ્રે ગા મળી તે તત્ત્વ, પેાતાનાં કમલ, કર્યું, ક
કે ઘર છેડીને એકાત .. ~ વગર સદ્ગુણોની સિદ્ધિ થઈ શકે તેમ નથી. એટલે તેઓ ધર છેાડીને એકાંતમાં ગયા. આ રીતે પાર્શ્વનાથ અને મહાવીરને પોતાના જીવનમાં જે ત્રુટીએ અને ખામી જણાઇ તે દૂર કરવા તેમણે એકાન્તમાં ઝુંબેશ આદરી. તેમણે દર્શાવ્યું છે કે હિંસા, ફ્રેંધ, લાભ અને પરિગ્રહથી નિવૃત્ત થવું એ જીવ . બનાનું પગથીયું છે. પણ આ પહેલું પગથીયું છે, પણ છેલ્લુ પગયા તા સદગુણાની સિદ્ધિ છે. દુર્ગુણેનુ નિવારણ તે સદ્ગુણો મેળવવાના પરિચય અને હિંસાથી નિવૃત્ત થવુ એટલે શૂન્ય થવુ' એમ નહિ પણ સક્રિય અેસા જ આચરવી એટલે કે પ્રેમપૂર્ણ ખનવું.
શાસ્ત્રમાં લાભ, ક્રોધ, ભય કે આસક્તિથી કાઇ પણ પ્ર‰ત્તિમાં પડવા નિષેધ કરવામાં આવ્યું છે. સદ્ગુણ લાવવા માટે દુર્ગુણાનુ નિવારણ થવું જોઇએ અને દુગુણવાળી પ્રવૃત્તિના ભાગ ર એ સાચા ત્યા છે. દેષયુકત વાતાવરણથી મુકત થવું અને તેમાંથી માર્ગ કા 1 એ બીજું પગથીયું છે.
પ્યુ.
有
ત્રીજી સેાપા એ સદ્ગુણ સાધનાનું છે. સ્ત્રી બાળક, ધરબાર અને પરિવાર સાથે રહીને સાધના થઈ શકે તેમ ન લાગતાં પાર્શ્વનાથ, મહાવીર અને ખુદ્ધ ધર છેડીને ચાલી નીકળ્યા. આ ત્રણેની સાધના તે એક સરખી છે. જે જીવનક્રમ તેમણે સ્વીકાર્યાં હતા એ જીવનક્રમમાં જ તેમણે આખી જીંદગી ગાળી અને પોતાના આચરણના ઉદ્દેશ લોકોને સમજાવ્યા. ભગવાન બુદ્ધે, મહાવીરે કે પાર્શ્વનાથે જે સાધના સ્વીકારી તે જગતના અંધા લોકા માટે એક સરખી જ હેાય તેમ માનવા જેવુ નથી. બધાને માટે એક સરખી સાધના જ હોય તેમ માનવું એ સંકુચિતતા છે, મનની સ’કડામણુ છે. આપણે એમ માની લઈએ છીએ કે ધર વ્યવહાર ચલાવવા સાથે અને વેપાર ધંધા કરવા સાથે આ સાધના થઈ શકે તેમ નથી આથી આપણામાં ઘણા દેષો આવી ગયા છે.
જો ઘર છેડીને જ સત્ય સૂચવાતું હેાય તે પછી ઘર છેડનાર સાધુએ અને સન્યાસીઓમાં આટલા દુર્ગુણો છે એવી ટીકા આપણે કેમ કરીએ છીએ ? ધર છેડયા વિના સાધના નહિ થઇ શકે એમ આપણે એકાંતે કેમ માની શકીએ ? સાધના વાસ્તે એકાંત સેવન કરીએ, તપ કરીએ અને ગુરૂની શોધ માટે જએ એ બધું શા માટે છે ? દુર્ગુણાનું નિવારણ કરવા માટે અને સદ્ગુણાની સ્થિરતા કરવા માટે.
1.