________________
પ્રબુદ્ધ જૈન,
કરવામાં આવે તે જ
ચિતતા અને
જતી રહે અને
સંઘે
ના પ્રીતિ મેળવ્યા મુજબ કાર્ય કરી
૧૨૬
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૧-૪૧ सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति ।
(૪) પેતાનાથી જુદા ફિરકાના સભ્યને તેની ધાર્મિક ક્રિયાઓ સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
કરવામાં કોઈએ અંતરાય કરવો જોઈએ નહિ. (૫) સામાજીક ક્ષેત્રમાં પુરૂષ અને ખેને ઉપર થતાં
અન્યાયે પ્રત્યે સંધના દરેક સભ્ય પુરતા બળ સાથે
સામનો કરે એઈએ. सत्यपूतां वदेवाचम्
' (૧) લગ્નક્ષેત્ર વિસ્તારવા માટે આપણા સંધના દરેક સભ્યની નવેમ્બર ૧
૧૯૪૧
પહેલી ફરજ પોતાના બાળકોનાં વેવીશાળ અથવા લગ્ન જ્ઞાતિ
ગચ્છ-ળ કે સંપ્રદાયની દિવાલ તેડી જૈન સમાજમાં ગમે તે સંઘના સભ્યો પ્રત્યે ફીરકામાં યોગ્ય સ્થળે કરવાની રહેશે. તેમ કરીને આપણે સાંકડા
વર્તેલમાં મેટું ગાબડું પાડી શકીશું અને આ ગાબડું વધુ મેટું લગભગ ચાર વર્ષ થયાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના
બનાવવાના કાર્યમાં બીજાને માર્ગ દર્શક બની શકીશું. બંધારણ અને ઉદ્દેશમાં જરૂરી સુધારા કરી નવું બંધારણ ઘડ
સનાજની ઉન્નતિમાં આડે આવતી કેટલીક કુરૂઢીઓને વામાં આવ્યું છે જેના *િ આજે સંધમાં, જેને.. ફીરકાના લગભગ પે ત ખ્યામાં સભ્ય થયા છે જ !
તિલાંજલી આપવા માટે પણ આપણે જ શરૂઆત કરવાની રહેશે.
ધાર્મિક અને સામાજીક કાર્યોમાં એ કુરેઢીઓએ. અને માન્યતા ' આસરે ” બહેનોને સમાવેશ થાય છે. આજે આપણે જ્ઞાતિ-સંપ્રદાય વાગે - • • જુદા વાડામાં
એએ કેટલું નુકશાન કર્યું છે એ સમાજના દરેક વર્ગને સમજાવવા
ખા પડી નાની સામાં વહેંચાઈ ગયા છીએ. તેમાવા 'ડું થઈ આપણે બ |
માટેના પ્રચારકાર્યની ફરજ આપણી જ રહેશે. એ ફરજ બરાબર એક છે ' * -રીકે જોડાઈ શકીએ એવી રીતે જેને યુવક સંઘ !
સમજી લઈને તેને અમલ કરવા આપણી શકિત મુજબ વખતને
ભેગ આપવા આપણે તૈયાર થવું જોઇશે. - વા
પાં, -- : ૧ પ્રચાર કરવામાં આવે અને સવાગે પાલન કરવામાં આવે તે જૈન
(૩) ત્રણે ફિરકામાંથી જે કાંઈ એક ફિરકા ઉપર રાજ્ય વ્યાં : 'ચિતતા અને તારેખાય છે એ બધી તરફથી અત્યાચાર થતો હોય અથવા એક ફિરકાના કોઈ ભાઈ જતી રહે અને આપણે એકત્ર બની શકીએ. આપણા સાથે
કે વ્હેન ઉપર એ ક્રિરકાના આગેવાને અથવા જ્ઞાતિ, ગ૭ કે જુદી જુદી દિશામાં તેની શકિત મુજબ કાર્ય કરીને સમાજના
વાડા તરફથી કાંઈ અન્યાયી જોહુકમી થતી હોય તેવા પ્રસંગમાં ધણુ ભાઈઓની પ્રીતિ મેળવ્યા ઉપર : * . પણ મેળવી છે.
સંધના સર્વે સભ્યએ મળીને તેના સામનામાં સહકાર આપવો આપણા કાર્ષની ગતિ મર્યાદિત હાઇન આખા જન સમાજને જોઈએ. ઉપરાંત ત્રણે રિકામાં અરસપરસ થતા કચ્છઆ કોર્ટ આપણે સ્પર્શ : નવા. તેટલા માટે જૈન સમાજના ત્રણે દરબારના ખટલા અથવા એક બીજા પ્રત્યે વૈમનસ્ય વધારે એવા • પણ ઉદ્દેશે અને આપણા કાર્યની રૂ:રેખાને વધુ
કોઈ પણ કાર્યમાં યુવક સંઘના સભ્યોએ કેઈપણ પ્રકારને સહકાર • પ્રમાણમાં પ્રચાર થાય તેના સારૂ આપણા સંધના ૨ એ જુદી
યા ઉતેજન આપવું ન જોઈએ. 'જુદી રીતે સમાજના નાના મેટા વર્ગમાં વધુ સહવાસમાં આવ- () તિપિતાની ધાર્મિક માન્યતા પ્રમાણે ધાર્મિક કાર્ય વાનું વાતાવરણ ઉભું કરવાની યોજના વિચારવી નૈઈએ. આપણે કરતા ફ્રિકા પ્રત્યે સમભાવ દેખાડે જોઈએ. તેના પ્રત્યે કોઇપણ જુદા જુદા તડામાં વહેંચાઈ જઈ નિર્બળ અને નિરોલ્ય બન્યા છીએ પ્રકારની અનાદર વૃત્તિ દેખાડવી નહીં. ધાર્મિક કાર્યોમાં જે કાંઇ તેમાંથી છુટી આપણે સબળ અને સમૃદ્ધ બને એ એમ સૌ કોઈ કુરેઢી દાખલ થઈ હોય તે રૂઢીને દુર કરવા માટે ત્રણે ફિરકાના ઇચ્છી રહ્યું છે. આપણો સમજુ વર્ગ આપણે જુદા પાડતાં ઝગડા- સભ્યોએ એકત્ર થઇને પ્રયત્ન કરે. એથી કંટાળી ગયું છે અને તેથી આપણે બધા ગો જ્ઞાતિ અને (૫) સામાજીક ક્ષેત્રમાં ઘણી રીતે અત્યાચારે જુલ્મ જ્ઞાતિસંપ્રદાયના વાડા છોડીને એક જૈન તરીકે રહીએ, એવી જાતના તડા-ઘોળ-સંપ્રદાય તરફથી થાય છે. એ બધા જુલ્મ સામે જે કાંઈ પ્રયત્ન આપણે કરીશું તેમાં તે આપણને સારો ટેકે એકત્ર મેરો માંડવાની આપણા સંધની સૌથી પહેલી ફરજ આપે એવું હાલનું વાતાવરણું છે. ઉપરાંત સમાજને એક ભાગ રહેશે. જ્ઞાતિ-ળ બહાર લગ્ન કરવા, તેવા લગ્નમાં ભાગ લેવો, તેના ઉપર વધતા ઓછા પ્રમાણમાં વપરાતી જોહુકમીએથી પણ અથવા તે ધાર્મિક-સામાજીક ક્ષેત્રમાં પિતાના સ્વતંત્ર વિચારે હતાશ થઈ ગયા છે. એ વર્ગ પણ પિતાને થતા ત્રાસમાંથી દર્શાવવા, આ અથવા તે એવી કઈ રીતે જે કાંઈ અન્યાયી પગલાં છુટવા માટે ગ્ય દોરવણી માંગે છે. આને લાભ આપણા સંધના લેવામાં આવે તેની તરફ સખ્ત પ્રચાર કરવા અને પિકાર ઊઢાવવા સભ્યએ બરાબર રીતે લેવો જોઈએ અને આપણને જુદા પાડતાં સધે અગ્રભાગ લેવું જોઈએ. કારણોને અને આપણા ઉપર વપરાતી અને જોરજુલમથી લદાતી આપણું સંઘના આશરે ત્રણ સભ્ય છે. એ દરેક જોહુકમીએને નાશ કરવો જોઈએ. તેના માટે નીચેનું કાર્ય ઉપાડી
સભ્ય જે તેની ફરજનું પુરતી સમજ સાથે પાલન કરે તો થોડા લેવાની સંધના સભ્યોની ફરજ છે એમ દરેક સભ્ય સમજી જઈ સમયમાં સંધના ઉદ્દેશે સમાજમાં ફેલાવી શકીએ અને સમાજના એ કાર્ય હાથ ધરવું જોઈએ.
મોટા ભાગને એ ઉદ્દેશેનું યથાશકિત પાલન કરતાં આપણે જોઇ (૧) જ્ઞાતિ–ળ–સંપ્રદાયના નાનકડા વાડામાંથી નિકળી જઈ શકીએ. યુવકસંઘના દરેક સભ્યમાં એવી શક્તિ છે. એ શકિત
લગ્નક્ષેત્રને બને તેટલું વિસ્તારવાળું બનાવવું જોઈએ. તાકાત અને ભેગ આપવાની તમન્ના દેખાડી સમાજને એક (૨) સમાજને સબળ અને સમૃદ્ધ બનવામાં આડે આવતા
અને અવિભાજ્ય જૈન તરીકે બનાવવા પિતાને ફાળે આપી હાનિકારક રિવાજે રૂઢિઓ જમીનદોસ્ત કરવી જોઈએ.
યુવક સંધના સભ્યનું નામ સાર્થક કરવા અને સંધને ઉજળે (૩) ત્રણે ક્રિરકામાં જ્યાં જ્યાં અન્યાય દેખાતું હોય ત્યાં
બનાવવા સાદર વિનંતિ છે. ' ત્યાં સર્વે સંગાથે મળી તેને સામને કરે જોઈએ.
મણિલાલ મોકમચંદ શાહ,
આપણા