SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ માણુ પૂછ્યાં. પેાતાની પાસે જ બેસાડીને તેમણે મારૂં નામ અને એળ યુદ્ધ જૈન નામ સાંભળતાં જ શ્રીમતી સરોજિનીકન્યા એટલી ઉઠ્યાં : “એ ! તમે પેલા ગવૈયા દિલીપ રાય કે ?—જે યુરપમાં કરી કરીને સંગીત શીખતા હતા— તે દેશની ‘હાર્મની' આપણા દેશની ‘મેલડીમાં’ આણુવા માટે ?” ‘ઇંગ્લંડમાં અને જર્મનીમાં હું ત્યાંનું સંગીત થેડુ ધણું શીખ્યા છું. ખરા,” હું વિધિપૂર્વક વિનયવચનથી એલ્યા, ‘પણ આપણા સંગીતમાં તે લેાકેાની હાર્મની' દાખલ કરવાની મારી કદી મતલબ હતી જ નહિ”. “પણ તમે ગવૈયા છે એ વાત તેા તમે જાહેર કરી દીધી,” મહાત્માજી ખેલી ઉઠયા, “ એટલે હવે ખેલે—મારા જેવા એક માંદા આદમીને તમે થોડાં પદ્મ સંભળાવશે કે નિ તે માત્ર એટલું જ છે.' “આપ” ગીત સંભળાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થૉ એવુ તે ધાતુ તાજી! હુ મારે। તંબૂરે લખતે કયારે આવુ, કહા—સાંજે ? ” "ની * મ ં→ આવે તે તે બહુ સારૂં —અરે ઉભા રહે ” એ ૧. મારા આ મિત્ર જે સાંજે અહા જરા ગહ ગાય તા અહીંના ખીન્ન દરદીઓને અગવડ થરો ખરી ? ” શ્વેતાંગિની હસતે મોઢે ખેલી : “લગારે નહિ, મિસ્ટર · ત ગાંધી, તમે જોઇએ એકલાં ગીત સાંભળજોને.” મહાત્માજીએ તેના ઉપકાર મા જ સાંજે-પાંચ વાગે, ફાવશે રે . ユピノ “જરૂર ન–માત્ર એક પ્રશ્ન માફ કરજો-સંગીત ૬ ગમે તેા છે ને? '' ‘સંગીત કાને ન ગમે ?-હું નાનપણથી જ સંગીતબકત ધ્રુ’--ખાસ કરીને ભજનાને. છતાં તમને કહી રા મવું સારૂં કે સંગીતના તદ્વિદ જેને કહે છે તેવા હું નથી–એટ Ā કે સંગીતના ટેનિકની સાથે મારે કશી લેવા દેવા જ નથી. પણ એનુ મતે ઝાઝું દુ:ખ પણ નથી, સંગીત મારા હૃદયને પશ કરે છે-“બસ, બીજું શું જોઇએ ? તમને શું લાગે છે ? “પણું સંગીતની ટેક્નિક જાણુતા હેાએ તે સંગીત પ્રત્યેના પ્રેમ વધે નહિ ? ” “વધે. પણ મને એ જાતના વિશેષત થવાની ઝાઝી ઉત્કંઠા નથી. સંગીતમાંથી હું તે પ્રેરણા મેળવા ઇચ્છું છું, એ જો મને મળી રહે તે મને સતાય છે. “મને આજે પણ દક્ષિણ આફ્રિકાની આવી જ એક સ્પિ તાલ યાદ આવે છે ત્યાં પાટાબાંધેલી અવસ્થામાં જ્યારે હુ પડેલે હતા, ત્યારે મારી વિનંતિથી મારા જ એક મિત્રની કન્યા રાજ મને તેમનું પ્રખ્યાત ભજન Leal kindly Light ગાઇ સંભળાવતી. તે ગીતથી મારી બધી અંગની વેદના અને તાપ પીગળી જતાં. એ કન્યાને હું કટલા ઋણી છું ?-બેલે, હજી વધારે સાબીતી જોઇએ છે મને સંગીત ગમે છે કે નહિ એની ?” એરડા હાસ્યથી ગાજી ગયો. ** * હું એક ભરાડી પ્રોફેસરને ઘેર ઊતર્યાં હતા. ત્યાં આખા દિવસ કૈાઇની સાથે સારી રીતે વાતચીત કરી ન શક્યા. તે વારંવાર રવીન્દ્રનાથની ‘શ્રી અરવિંદ તર્પણુ’ કવિતા યાદ આવતી હતી. અરવિંદ, રવીન્દ્રર લહુ નમસ્કાર... દેવતાર દીપ હસ્તે જે આસિલ ભત્રે સેઈ રુદ્રદૂતે અલો કાન રાજા કએ પારે શાસ્તિ દિત ! બંધનશૃ ંખલ તાર ચરણવદના કરિ કરે કારાગાર કરે અભ્યર્થના. નમસ્કાર, તા. ૧-૧૧-૪૧ (ભાવાથ : અરવિંદ, રવીન્દ્રના નમસ્કાર સ્વીકારો...ઢવતાના દીપ હાથમાં લઇને જે જગતમાં આવ્યા છે, તે રુદ્રાને કહે। કયેશ રાત કયારે સ દઇ શકે છે ! અંધનની ખેડીએ તેની ચરણ્વતના કરી તેને નમસ્કાર કરે છે. કારાગાર તેનુ* સન્માન કરે છે.) કદાચ મહાત્મા તે વખતે જેલમાં હતા એટલે આ લીટીએ હું ભૂલી શકતા નહોતા. * * નમતા પહેારને સે।નેરી પ્રકાશ એરડામાં પથરાઇ ગયા છે. મહાત્માજી પાસે જઈને બેઠા હાથમાં તપુરા લઇને નાનાબાનું ગીત ગાયુ. સુની હરિ આવનકી આવાજ મહલ ચડી જોઉં મેરી સજની, કબતે મહારાજ દાદુર માર પપીહા મેલે કાયલ મધુરે સાજ બરસે બાદરવા મેત્રા ખેલે દામિન ડી લાજ. ધરતી રૂપ નવાં નવાં ધરિયાં પિયા મિલનકે કાજ મીરા કે ચિત ધીર ન માને વેગ મિલા મહારાજ. મહાત્માજીની આંખમાં પાણી ચમકી ઊઠ્યાં. કેટલીય વાર સુધી કોઈ જ મેલ્યું નહિ !...મારા તરફ જોઇને મહાત્માજી તે હાસ્ય હસ્યા જે આંધાર—પ્રાણે મિટાય આલે સુધા કરુણા કાંપે... * શિશુર દામે ધરણી—તાપે આકાશ ઢાલે સુધા. * મહાત્માજી જ પહેલા મેલ્યાઃ મીરાનુ ભજન ! સુંદર ન હ્રાય એમ બને ! ×’ “આપ લોકો ગુજરાતમાં મીરાંના ભજન જરૂર હંમેશાં સાંભળતા હશો ? ” ‘મીરાંના ઘણાં પદે મને પરિચિત છે–મારા સાબરમતી આશ્રમમાં મહીં મહીંથી ગવાય છે. આવા અનાવિલ આનંદ હુ ઓછાં પદોમાંથી મળે છે,” મને એટલું તો સારૂં' લાગ્યું...હિંદી ભાષામાં મીરાં અને કશ્મીરનાં ભજનને જોટા કયાં છે? હું ખેલ્યું: “આપને મીરાંના પદમાં વિશેષતા કર્યાં લાગે છે ? '' “કાં ? તેની અકૃત્રિમતામાં-બીજે ક્યાં? મીરાંના ઉદ્ગારમાં કૃત્રિમતાનું નામ સુદ્ધાં નથી. મીરાં ગીત ગાઇ ગઈ છે. તેનાથી ગાયા વિના રહેવાયુ. નહિં માટે સીધુ હૃદયમાંથી નીકળ્યું છે કુદરતી ઝરણાંની પેઠે–જાણે ફૂટી નીકળ્યુ ન હેાય. યશનામેડ્ અથવા લાકાની વાહવા મેળવવાને કઇ એ પદના હેતુ થે!ડે જ હતેા-જેમ ઘણા ચારણ ચારણીના ગીતના ડ્રાય છે. આ જ એની અપીલ છે-જે કદી વાસી થવાની નથી.” << આપણાં આવાં સુંદર ગીતેને આપણા શિક્ષણમાં સંસ્કૃતિમાં આજ સુધી કેટલું આધુ સ્થાન મળ્યું છે !” “એ વાત સાચી છે,” મહાત્માજી એલ્યા. “ અને એ કાં ઓછા દુ:ખની વાત નથી. હવે જાગવાને સમય આવ્યો છે. કારણ જે લોકોના અનાદર અને ઔદાસીન્યને પરિણામે આ ગીતેા ભરવા પામે તે તે ભારે દુઃખની વાત થઇ પડશે. આ વાત મે વારવાર કહી છે.” (અનુસધાન પૃષ્ટ ૧૨૯ જુઓ)
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy