________________
કિંમત દાઢ આના
વર્ષ ઃ ૩ અંક : ૧૩
શ્રી સુ'ખ' જૈન ચુવકસ‘ઘનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ,
મુંબઇ : ૧ નવેમ્બર ૧૯૪૧ શનિવાર
જી અને
I believe that my life, my reason, my Senment oy fellow-beings. I believe that my lent me for this object: that this talent is a fire which is a fire consumed. I believe that the only meaning of my life is lu should live light within me, and should hold that light on high before men that they may
1
Regd. No. B, 4266.
મહાત્માજીની સાથે આ
વાતચીતા ૧૯૨૪ અને ૧૯૨ માં થઇ હતી. મેં તતેાતરત જ તે લખી લીધી હતી. ૧૯૨૯ માં મે એ તેમને મોકલી આપી અને પ્રગટ કરવાની રજા માગી. તેમણે એ વાંચી જોઈ અને મને લખ્યું કે મને એ ખૂબ ચિત્તાકર્ષક ( interesting ') લાગી છે, અને અને એટલા એછા સુધારા કરીને પાછી મોકલું છું (with the fewest possible alterations'): આ વાત અક્ષરેઅક્ષર સાચી છે. માત્ર એક લીટી ઉપર જ તેમણે કલમ ચલાવી હતી. વળી જ્યારે હું વિયેનામાં ભારતીય સંગીત વિષે વ્યાખ્યાને આપતા ફરતા હતા અને તેમને મેં કરી યુરાપ આવવાનું લખ્યું હતું. (૨૦-૯-૨૭) ત્યારે મને નીચે મુજબ જવાબ મોકલેલા. પ્રિય મિત્ર
austoy.
ભાવાઃ હું માનું છું કે મને મારું જીવન, મારી બુદ્ધિ અને મારૂ જ્ઞાન મારા માનવબંધુતે જ્ઞાન આપવા માટે જ મળેલાં છે. હું માનું છું કે મારૂં સત્યજ્ઞાન એ પણુ એક શકિત છે અને તે આ જ હેતુ માટે મને ધીરવામાં આવેલી છે એ શક્તિ અગ્નિ જેવી છે, અને એ અગ્નિ જ્યારે વપરાતા હેય છે ત્યારે જ ગ્નિ રહે છે. હું માનું છું કે મારા જીવનના એક જ અર્થ છે કે મારે મારૂં જીવન મારા અંતરદીપની પ્રેરણા પ્રમાણે વ અને મારે એ દીપને માણસે આગળ ઉંચા ધરવે જેથી તે એને જોઇ શકે. —ાત્સ્યાય
યુરોપમાં મારી જે ખ્યાતિ થઇ છે તેને હું સાચે જ અયોગ્ય છું. મને ઘણીવાર એમ થાય છે કે હું જે પાછો યુરોપ કે અમેરિકા જાઉં તે મારા વિષે એમના જે મેટા મોટા ખ્યાલો છે તે બધા કડડભૂસ થઈ જશે-તેમની ભ્રમણુા ભાંગી જશે, તમે ખાતરીપૂર્વક માનજો કે આ હું કેવળ શિષ્ટાચાર કે વિનય ખાતર કહેતે નથી. હું આમ કહું છું કારણ કે મને સાચે જ એમ લાગે છે. એજ.
ગાંધી’
હૃદય
લવાજમ રૂપિયા ૨
પત
[ શ્રી દિલીપકુમાર રૉચ બંગાળાના એક સુવિખ્યાત સંગીતકાર છે. તેમણે કેટલાક સમય પહેલાં ‘તીર્થં કર' આ . "" પુસ્તક પ્રગટ કર્યું છે અને તેમાં તેમણે શ્રી અરવિંદ ઘોષ, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ઢાંકુર, ખર્ટ્રાન્ડ રસલ અને રામેરેલાં સાથે પાતાને જીદે જુદે પ્રસંગ ૪ થયેલી તેની સુખોષપ્રદ નોંધ આપી છે. આ લેખમાળાને અનુવાદ શ્રી નગીનદાસ પારેખ ‘પ્રસ્થાન'માં 'પ્રગટ કરી રહ્યા છે. તે આખી લેખમાળા પબ્લીશી`ગ કું. લી` તરફથી 'તી સકીલ' એ નામથી ચેડા સમયમાં પુરતકાકારે પ્રગટ થવાની છે, તેમાંના ગાંધીજી ઉપરના લેખમાં લલિતકળા પરવે ગાંધીજીના કેટલાક વિચારપ્રેરક માલિક મન્તવ્યેા બહુ સુન્દર રીતે રજી કરવામાં આવ્યા છે. મૂળ લેખમાંથી આટલા વિભાગ તારવીને શ્રી. નગીનદાસ પારેખની ઉદાર અનુમતિથી પ્રભુધ્ધ જૈન' ના વાંચકો માટે નીચે પ્રગટ કરવામાં આવે છે, પરમાન દ.] મહાત્મ જીતી સાથે મારી પહેલી મુલાકાત ૧૯૨૪ ના ફેબ્રુઆરી માસમાં પૂનામાં થઇ હતી. ત્યાંની સ્પીતાલમાં તે ત્યારે પથારીવશ `તા—તરતના જ એપેન્ડિસાઈટિસના અસ્ત્રોપચાર પછી. તે વખતે પશુ તે જેલમાં હતા એમ જ કહેવાય-કારણુ કે જેલ તરફથી જ તેમને ઇસ્પિતાલમાં માકલ્યા હતા. છતાં તે વખતે તે માંદા હ'' એટલે મુલાકાત ભાગનારાઓને સહેલાથી .તેમને મળવાની રજા મળતી હતી.
આ નિરભિમાનતાના ગુણથી જ આજે તેમણે સૌનાં
ત્યાં છે.
લલિતકળા
ght, is given me ex
cor the enlightknowledge of the truth is a talent bich is ütl it is being it only b, the
સવારના પહેાર હતા. આકાશમાં સવારનુ સાનુ પથરાયેલું હતું. મહાત્માજી ઓશીકાંના ઢગલા ઉપર બેઠા હતા—અર્ધા સુતેલા હતા એમ જ કહેવું જોઇએ. ઓરડામાં તેમના મંત્રી મહાદેવ દેસાઇ, શ્રીમતી સરોજિની નાયડુની એક કન્યા, એક તામીલ વકતા, અને બીજા પણ કેટલાક જણ હતા. મહાત્માજી તેમની સાથે હસતે મેઢે વાતચીત કરતા હતા. તેમનુ હાસ્ય જોઇને મન ભરાઇ ગયું. એવું શિશુસરલ હાસ્ય મોટી ઉંમરના માણુસાના મુખ ઉપર જોવાનું સૌભાગ્ય જીવનમાં જવલ્લે જ મળે છે. જવાહરલાલે તેમની આત્મકથામાં ખાટુ નથી કહ્યુ કે મહાત્માજીનુ હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથા તે મહાત્માજીને એળખતા નથી.
*
તેમને પ્રણામ કરીને મેં કહ્યું : “માત્ર આપનાં દર્શન કરવા જ હું ખાંગલેારથી પૂના આવ્યો છું.”
• મહાત્માજી હસીને મેલ્યા “ Oh, that is kind of you inîleed!”
(0
1