SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ એણે ગાનતાન, નૃત્ય અને ભજન યેજવા માંડયાં. બધી કળાના વિનિયોગ આ દેવમંદિરમાં થવા માંડયા, અને ધીમે ધીમે તે અહાર પ્રસર્યાં. માનવજાતે પાતે અનેક યુગમાં મેળવેલા અને સધરી રાખેલા જ્ઞાતના યાગ પણ એ દેવમંદિરને માટે શ્વા લાગ્યો. જ્ઞાનદિશા સતત ઉઘડતી જતાં અને આ પૂજાને ભાવ શુદ્ધ થતા જતાં આખરે લાંએ કાળે માનવને પરાજ્ઞાન ઉત્પન્ન થયું, અને ધીરે ધીરે આ અનેક દેશના અને અનેક દેવ દિશના વિવિધ વાદમાંથી શુદ્ધ એકેશ્વરવાદ, બ્રહ્મવાદ, સ્યાદ્વાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ જેવી ઉચ્ચ કૅટિની ધર્માંલ્પના માનવજાતિના અનેક જાથામાં પરિણામ પામી. પ્રબુદ્ધ જૈન આ પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે બધાં સાહિત્યને તે બધી કળાના પાયે ધર્મમાં જ રહેલે છે. આજે આપણી પાસે સાહિત્ય તે કુળ ં જે રૂપ મેાજૂદ છે તે વર્ષોમાં ધીરે ધીરે વિ winkl":" તે હિત્યને તે કળાને આપણે વા * ; ળ પાયે જ ધસી પડશે અને આપણી એ હર આપણે મોકરીયા સ તે કળાના મધ્યબિંદુરૂપ રહેલા બન્ને આ ગડી જાય કે સા પામે, તા સાહિત્ય અને કળાના શા હાલ થાય તે કલ્પવુ મુશ્કેલ નથી. હિંદુસ્તાન કે ઇરાન કહો, ચીન કે અરબસ્તાન કહા, મિસર, ગ્રીસ કે તુર્કસ્તાન કહા એ સૌ પ્રાચ્ય દેશોએ લાંબા અનુભ અને યોગવિદ્યાના બળે માનવજાતની અદ્યાત્તને સ પ્રગતિને માગે વહેવડાવવા "ગ જ વિશ્વના મધ્યબિંદુ પર મૂકેલા છે. વિશ્વનાં તન તે જ સત્ય છે, તે જ પ્રભુ છે, અને ના વસ્તુઓ ગૌણુ છે. પાશ્ચાત્ય દેશે!એ પાછળથી ચૈતન્યના વિકાસને તલસ્પર્શી અભ્યાસ કરવાને બ લે બહુધા પ્રકૃતિના ગુણના સાધનથી સ્થૂળ મોજમજાનાં સા'તા ઉત્પન્ન કરવામાં, અને તે ટકાવી રાખવાને વિપક્ષ સામે મુદ્ધ કરવાની આસુરી સપત્તિના ઉપયોગ કરવામાં પેાતાની શક્તિ ખર્ચી છે. પરિણામે આજે આપણે શુ જોઇએ છીએ ? માજે પશ્ચિમના એક જ ખંડની નાની નાની પ્રજા વચ્ચે પાર્થિવ સત્તાને માટે અરાં સંઘર્ષણ થયાં છે; ધર્મ સત્ય, નેકી, વ્યક્તિસ્વાતંત્ર્ય, સ્નેહ માદિ પ્રાચ્ય ફંડનાં આદર્શ ને ભાવના બધાં એક તાકે ત્યાં વિલુપ્ત થવા આવ્યાં છે, અને તેની સામે પાર્થિવ સત્તા અને તેને પોષવા ટકા.વા તથા વધારવા માટે અસત્ય, દ્વેષ, પ્રપંચ, ગુલામી, બુરાઈ વગેરે તમામ અધર્મને ધર્મરૂપ મનાવવાનાં મંથન ત્યાં ચાલી રહ્યાં છે. ધર્મ જ તૂટ પછી બાકી શું રહે ? કર્મંસજેંગે પશ્ચિમની પ્રશ્નએ! સાથે આપણે યાગ ચાર સદીથી થવા માંડયે ને ધીરે ધીરે ત્યાંના પાર્થિવ સુખવાદ આપણે અહીં પ્રવેશવા લાગ્યા. પશ્ચિમની પ્રા સ્થૂળ મેાજશે!ખ ને આરામના બિષયમાં વિજ્ઞાનના વિકાસથી આપણા કરતાં આગળ વધેલી લાગી, અને જિતાયેલી પ્રજા લેખે આપણી પ્રજાને ત્યાનું બધું જ ઉત્તમ તે અનુકરણીય લાગ્યું. ચૈતન્ય ને પ્રકૃતિના યોગથી ઉત્પન્ન થયેલા આ વિશ્વમાં બ'તેનું કામ છે. પ્રકૃતિના ગુણાનુ જ્ઞાન આપણા સમગ્ર વિકાસ માટે જરૂર કામનું છે, પણ એ તા. ૧૫-૧૦-૪૧ જ્ઞાનને આપણે ચૈતન્યના પુત્રાએે ચૈતન્યના જ વિકાસ માટે ઉપયોગમાં ને વિનિયોગમાં લેવાનું છે. પ્રકૃતિનુ સ્વરૂપ અંધારમાં છે, ચૈતન્યનું સ્વરૂપ તેજમાં છે. આપણે શું લશું ? શું માંગીશું ? અધાર કે ચૈતન્ય ? આ પ્રશ્નના ઉતરમાં જ આપણી પ્રગતિને કે અધોગતિના માર્ગ રહેલો છે. અ. ફ. ખબરદાર ખાદી પ્રવૃત્તિની પ્રગતિ મુંબઈ શહેરમાં તા. ૬-૯-૪૧ ના રાજ ખાદી અને ગ્રામેોદ્યોગ સ ંમેલન ભરવામાં આવ્યું હતું, તે પ્રસ ંગે ખાદી પ્રવૃત્તિના સુષ્મિ સ્ત્રધાર શ્રી વીઠ્ઠલદાસ જેરાજાણીએ ખાદી નિવેદન " શું કહ્યુ હતું. આ નિવેદનમાં આજે ખાદી પ્રવૃત્તિ કેટલી આગળ વધી રહી છે તેને લગતા કેટલાક જાણવાજોગ આંકડા રજુ કરવામાં આવ્યા હતા. તેઓ જણાવે છે કે “સને ૧૯૨ માં ખાદી ઉત્પત્તિ અને વેચાણની શરૂઆત થઈ. ૧૯૨૪ સુધીના ચાર વર્ષ ખાદી કામનાં પ્રાથમિક વર્ષી ગણાય. ૧૯૨૪ પછી સગર્હુતરૂપે ખાદી કામની શરૂઆત થઇ અને ત્યાર પછી જે આંકડાઓ ચરખાસ ધને તરે છે તે ઉપરથી સમજી શકાય છે કે ૧૬ વર્ષમાં હિંદુસ્થાનની અંદર કાંતનાર, વણનાર અને અન્ય કારીગરેશને મજુરી રૂપે રૂા. ૩,૫૯,૪૧,૯૦૦ ની રકમ આપી શકાઇ છે અને ૧૯૪ ની ાલમાં ચરખા સધને તરે કામ કરતા કારીગરોની સંખ્યા ૨,૭૬,૧૪૬ ની છે. આ કારીગરા ૫૩,૪૫૧ ગામડામાં પથરાયેલા છે. કારીગરાની જાતવાર સંખ્યા નીચે મુજબ છે. હરિજન ૧૯,૬૪૫, બીજા હિંદુ ૧૮૯,૨૭૩, મુસલમાન ૧૭,૩૭૮, અને ખીજાએ ૨૮,૮૫૦ છે, ‘આ ઉપરાંત તેમના જણાવવા મુજબ ‘ખાદી ઉત્પત્તિ માટે આજે ૬૦૮ કેંદ્રોમાં કામ ચાલી રહેલું છે. વેચાણ માટે હિંદભરમાં ૨૮૪ વેચાણ ભંડારા ચાલે છે અને વેચાણુ ભંડાર મારફત ગયા વર્ષમાં ૭૮ લાખ રૂપીઆનુ વેચાણ થયું છે”. મુંબના ખાદી વેચાણના આંકડા પણ પ્રેત્સાહક છે. ૧૯૩૬-૩૭ માં મુંબઇના વેચાણના આંકડા રૂા. ૩,૬૧,૯૬૮ તા હતા તે ઉત્તરાત્તર વધતાં ૧૯૪૦-૪૧ માં તે આંકડા રૂા. ૯,૬૪,૦૦૦ સુધી પહોંચ્યા છે. આ રીતે ખાદીની પ્રવૃત્તિ હિંદુસ્થાનની ગરીબ જનતાને કેટલી બધી ઉપકારક અને આશીર્વાદ સમાન થઇ પડી છે તેને આપણુને કાંઇક ખ્યાલ આવી શકે તેમ છે. પણ આટલી પ્રગતિથી સંતોષ માનવે જરા પણ યોગ્ય નથી. આજે એક બાજુએ આપણા દેશમાં મીલનુ તેમ જ પરદેશી કાપડ મળીને ખાદી વેચાણ કરતાં અનેકગણું વધારે કાપડ વેચાય છે; બીજી બાજુએ દેશમાં બેકારી અને ભુખભરા પારિવના છે. આ બેકારી અને ભુખમરાનું નિવારણ ખાદીના તેમ જ ગ્રામોદ્યોગનિષ્પન્ન વસ્તુઓના વધારેને વધારે વપરાશમાં રહેલુ છે આ બાબત તરફ પ્રજાનું હજુ જોઇએ તેટલું ધ્યાન ખેંચાયું નથી અને જે લેાકેા આ વાત સમજે છે અને સ્વીકારે છે તે લેાકેા અમલમાં મૂકવામાં ખૂબ પ્રમાદ સેવે છે. આ પ્રમાદ છેડયા સિવાય આપણા ઉધ્ધાર અસંભવિત છે. પુરમાન . શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઇ, ૨
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy