________________
૧૧૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૦-૪૧
સમાજદર્શન. 'સમાજના સ્વરૂપ શ્રેય, અને ભાવનાનું વાસ્તવિક દર્શન છે તેની સંસ્થાઓમાં જ યોગ્ય રીતે થઈ શકે છે. અમુક સમાજ પ્રગતિવાન છે કે પ્રત્યાઘાતી છે, સમાજની મૂળભૂત ભાવના અને - તેની આદર્શ પ્રીતિ વૃદ્ધિગત છે કે કુંતિ થઈ ગઈ છે. તે તેની સંસ્થાઓની કાર્યપ્રણાલિ, ઉદેશ, અને તેના સંચાલન પાછળ રહેલી ભાવના ઉપરથી જ જાણી શકાય.'
મને મારા સમાજનું આ દર્શન પહેલવહેલું બાર વર્ષની ઉંમરે જ્યારે શ્રી અમરેલી જેન બેગમાં હું દાખલ થયો ત્યારે જ થયું. તે વખતે જ સમાજનું ખરું સ્વરૂપ, ઉપગ, તેની પાછળ રહેલી ભાવના અને સામાજીક વિમાની ભૂમિકા સ્પષ્ટ થઈ. તે અગાઉ સમાજ કે જ્ઞાતિ
અને
આ
;
છે.
sw અતિ $
સરૂપે -' હતી ! જ્યારે ન્યાતની જ ૧...
"તા રથ, અમને બાળકને તે દિવસે શાળા
કુદતા હોઈએ ત્યારે જ્ઞાતિનું, સમાજનુ કાલ્પનિક ચિત્ર સંપૂર્ણ થયું હોય તેમ લાગતું! આ સિવાય સમાજનું કંઈ બીજું સ્વરૂપ છે, તેને કંઈ વિશેષ કર્તવ્ય અને ભાવના પણ હોય છે તે ખ્યાલ જ ન હતું. સમાજમાં તે વખતે એવું કંઈ તત્વ પણ નહોતું કે જેથી મને સમાજના વાસ્તવિક - - વાલ અને સમાજના મેટા ભાગને પણ મારા ''.. નરા ખ્યાલ હોય છે તેમ હું માનતો નથી. સમાજ તબંધીનું ભાડું આ અજ્ઞાન, ભ્રમ, એડિગ- નાગ્યાં. આ બાગમાં અમે પચીસ વિધાથીઓ હતા. તેમાંથી થોડા જ મારી કે અર્ધમાણી હતા. બાકીના બધા સંસ્થાએ નક્કી કરેલ ખર્ચ ભરીને રહેતા હતા. છતાં પણ દર વિદ્યાર્થી ૬ઠ સંસ્થાને માસિક રૂપિયા ત્રણને ખર્ચ ભોગવવો પડત. ભાઈ. કે અર્ધમારી વિધાર્થીઓને તેના પ્રમાણમાં વધુ બેજ સંસ્થાને માથે પડતો ! આ ખર્ચ કોણ આપે છે? શા માટે માપે છે? કયા લાભની ખાતર આપે છે? તે સંસ્થામાં 'બર પગારે કાર્ય કરનારાઓ શા માટે તેવી સેવા આપે છે. સંસ્થામાં મદદ કરનારા દાતાઓનું પત્રક જોતાં જણાવ્યું કે તેનો કોઈ પણ છોકરો આ સંસ્થામાં ભણે નથી કે ભણતો નથી. છતાં પણ શા માટે મદદ કરે છે? આવા આવા કેટલા પ્રશ્નો મારા બાળક મગજમાં ઉભા થતા અને મને વધુને વધુ વિચારમાં મૂકી જતાં. કોઈ કોઈ વખતે કે ગૃહસ્થ આવીને અમને મિષ્ટાન્ન
આવા પત્થરને પણ પિગળાવે તેવા કાગળની પણ મુનિ વિદ્યાવિજયજી ઉપર જરાય અસર ન થઈ. અને જ્યારે પિખરાજના ભાઈને મુંબઈના દવાખાનામાં ડોકટરો પગ કાપી રહ્યા હતા તે જ વખતે કરચોમાં તેને દીક્ષા આપવાની તૈયારીઓ થઈ રહી હતી અને દીક્ષા અપાઈ પણું ગઈ.
આ બન્ને દ્રશ્ય હજુ મારી આંખ સામે તરવરતા હતા ત્યાં આ ત્રીજું નર્મદાબાઇનું કરૂણ દ્રશ્ય જોવા મળ્યું.
પૈસાદાર લોકો પિતાના પૈસાના બળથી ગરીબ માણસના છોકરાઓને આમ સાધુઓ પાસે લુંટાવે છે. પૈસાની તંગીથી ગરીબીના ભોગ બનેલાં માબાપને નિઃશ્વાસપર નિઃશ્વાસ નાખતાં અને પિતાની આંખ આગળ છોકરાને આમ ઉપાડી જતાં જોઈ રહેવું પડે છે. છે કેદ ઉપાય આવા બળાત્કાર રોકવાનો !
ટી. જી. શાહ.
જમાડતા; કેઈ આખી બોર્ડિગને પિતાને ત્યાં ને તરતા ત્યારે પણ થતું કે અમને શા માટે જમાડે છે? શા માટે નેતરે છે? અમે કંઈ તેના ખાસ સગા નથી, તેના ગામના નથી અને કોઈ કોઈ સાથે તે આંખની ઓળખ પણ નથી. આવા આવા સાદા પણ ત્યારે તે નિગૂઢ લાગતા પ્રશ્નોને એક જ ટુંકે પ્રત્યુત્તર મળી જો કે અમે તેની ન્યાતના છીએ. અમે તેના સમાજના છીએ. અમે સૌ સ્વેચ્છાએ ભેગા થયેલા એક વિશાળ કુટુંબના છીએ. માટે જ આવું આવું બને છે. તે વખતે જ મને ખરૂં ભાન થયું કે કેમની અસ્મિતા આ દાન કરાવે છે. સંસ્થાઓ માટે માનવીઓની સેવા મેળવી આપે છે, આમંત્રણ અપાવે છે અને અમને આનંદ --- ૧. આગળ વધારી સમાજને આનંદ પમાડે છે... . તે જ્યારે પરીક્ષાના પરિણામો આવતા ત્યારે જેનું કોઈ પણ પાસ થવાનું નથી જ, તેવા માણસને આતુરતાથી પરિણામની રાહ જોતાં, તે જાણી આનંદ અનુભવતાં અને માર્ક (ગુણ) મેળવનારને અભિનંદન અને ઇનામ આપતાં મેં જોયાં છે. ત્યારે જ મને સમાજના ખરા સ્વરૂપ, હેતુ અને ભાવનાનો
ખ્યાલ આવ્યો છે. સમાજના મૂળ પાયામાં સેવા, સહકાર અને ઉપયેગી થઈ જાતે સુખી થઈ બીજાને સુખી કરવાની પ્રેમમય ભવના જ પડી છે. આનંદ પ્રમોદ તો તે સુખને સહજ પડતા પડે છે. સમાજને નાતે કોઈના બાળકને ભણવામાં સહાય કરવી, સમાજના નાતે કોઈ ગરીબને રાહત મળે તેવી યોજના રચવી, - નોજને નાતે માંદાની માવજત અને જરૂરિયાતવાળાને સંતોષવા, સમાજના નાતે સમાજના અન્ય માનવીઓના વિકાસમાર્ગ માટે કંઇ કરી છૂટવું અને સમાજના જ સામુદાયિક આનંદપ્રમોદ અને સંપર્ક, સંસ્કારવર્ધક જનાઓ કરવી તે જ સાચી સમાજવૃત્તિ અને સમાજ રચનાને હેતુ છે. આ દર્શન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં જ સમાજ છે અને જેટલા પ્રમાણમાં થાય તેટલા પ્રમાણમાં તે સમાજ પ્રગતિશાળી છે. બાકી તે પૃથ્વીને પાટલે અનેક અપરિચિતે આવે છે અને જાય છે છતાં પણ જેમ જેમ માનવી આગળને આગળ વિચારપૂર્વક વધતો જાય છે તેમ તેમ તેની ક્ષિતિજ-મર્યાદા પણ લંબાતી જાય છે. સમાજનું સાચું કર્તવ્ય પણ એજ છે કે જેમ જેમ માણસ વિકાસ પામતો જાય તેમ તેમ સમાજ તેવા તૈયાર થયેલાને આગળને આગળ મોકલતે જાય. પણ આ બધું કયારે બને? જો સમાજમાં પોતાના નાનકડા વર્તુળ પૂરતી પણ આ જાતની ભાવના હોય તે.
સમાજના એક નાનકડા અંશ જેવા ભાગને નિહાળે. તેની સંસ્થાઓ, સંસ્થાની કાર્યપદ્ધતિ અને દ્રષ્ટિ નિહાળે તે સમજી શકાશે કે તે સમાજ કે છે અને ભવિષ્યમાં કે બનવા માગે છે, તે સમાજના હાર્દથી કેટલે નજદીક કે દુર છે, તેના ગર્ભમાં સમાજ ભાવના–માનવતા સર્વ છે કે નિઃચેતન છે, તેની ઉપયોગી થવાની વૃત્તિ કે મુરાદ મૂર્તિમંત છે કે અનાકાર છે. આ વસ્તુ જાણવાથીજ આપણે કહી શકીએ કે તે સમાજ પ્રગતિવાન છે કે પ્રત્યાઘાતી છે. આ પ્રગતિની વ્યાખ્યા આજે સ્પષ્ટ નથી એટલે એ સંબંધમાં ઘણી વખત ગેરસમજુત ઉભી થાય છે. ડાહ્યા અનુભવી જગતે એક વસ્તુ નકકી કરી છે કે જે માનવતાની નજદીકને નજદીક જતો જાય છે, પૂર્ણતા તરફ જેનું પ્રયાણ છે અને જે જગત સમસ્તને પ્રેમથી બાહુપાશમાં સમેટવા માગે છે તે જ પ્રગતિશાળી છે અને જે વિશાળતામાંથી નાનકડા વર્તુળ તરફ જતાં જતાં પિતાનાજ પૂરત કેન્દ્રિત થઈ જાય છે તે પ્રત્યાઘાતી છે–પાછળ રહી ગયેલ છે, પછાત છે. આ સિવાયના બીજા કોઈ પણ ગજ