________________
ક્રમ ,
5 ડિજ છે
તા: ૧-૧ ૮-૪૧
,
આપીએ તે ગરીબોની ભૂખ સદા માટે આપણું ટાળી વામાં પણ આપણે. આનાકાની કરીએ છીએ? શકતા નથી. એ પ્રકારનું દાન તો છેવટે: ગરીબોનું * (ગ) ખાદીની મુંધવારીનું અર્થશાસ્ત્ર આપણે બરાબર નૈતિક અને સામાજીક અધઃપતન જ કરે છે. ખાદીની સમજીશું તે દીવા જેવું સ્પષ્ટ થશે કે એ પ્રવૃત્તિ તે પ્રજાની મોંઘવારી તો ગરીબોની પ્રમાણિક મહેનતનો ન્યાય- બેકારી દૂર કરી તેમની ઉત્પાદક શક્તિ વધારે છે. તે જ અર્થપૂર્વક મેળવેલે બદલે છે. ગરીબ કાંતે છે; પીંજે છે, વણે શાસ્ત્ર સાચું અને કલ્યાણકારી.. અર્થશાસ્ત્ર નિવડે છે જે કેવળ છે અને આપણે એમાંથી ઉત્પન્ન થતી મેંધી ખાદી વાપરી એ સંપત્તિની જ વૃદ્ધિ નથી કરતું, પરંતુ સંપત્તિ ઉત્પન્ન કરવાની છે ગરીબને સાચી મજુરી આપનાર ઉત્તમ પ્રવૃત્તિને નિભાવીએ ઉત્પાદક શક્તિને પણ વધારે છે અને વ્યાપક બનાવે છે. મિલો છીએ. ગરીઓને ભૂખમરે તે એથી દૂર થાય જ છે. આપણું તે થોડાઘણા બેકારને રોજી આપે છે, પરંતુ પશ્ચિમના દેશના એ સાત્વિક દાનમાં ખાદીની મોંધવારીનું રૂપાંતર થતાં ગરીઓમાં યાંત્રિક ઉધોગને અનુભવ સાક્ષી પૂરે છે કે યંત્રોથી વિશાળ ઉધોગી ટે અને ઉત્પાદનશકિતને આપણે ખીલવી એમના જનસમુદાય બેકાર બને છે અને બેકારીમદદ પર જ એ બેકારોને ભૂખમરાને કાયમી ઉપાય આપણે છએ છીએ. ઉત્તમ પ્રકારના નભવું પડે છે, યાના ઉધોગે અને પછી બેકારી-મદદ એ કંઈ દાનની દષ્ટિએ પણ ખાદી મેથી પડે છતાં મુંધી ખાદી જ . બેકારીનું નિર્માણ નથી. એથી તે બેકારી–મદદ મેળવનારની આપણે વાપરવી જોઈ
ઉધોગશક્તિ કટાય છે. દેશની સમગ્ર ઉત્પાદનશક્તિમાં ઘટાડે જ (૩) ખાદ-*
થાય છે. ખાદી એ ઉધોગ છે કે એથી અર્ધબેકારને 6-~~-~
ઉધોગ મળે છે, એમનામાં ઉોગી સંસ્કારે ખી. છે અને અ* નિતાર ધર.. , વિચારીશું તોયે ખાદીની એંધવાના
ઉત્પાદન શક્તિમાં વધારે જ થાય છે. આ જ સંપત્તિને સાચે કેમ રહેલું છે તેની થોડીક વિગતે તપાસવા તં ,
વિકાસ છે. એ ખાદી મેંધી પડે છે તે એ મેઘવારીમાં પ્રજાને * * વધારો
પડે છે તેને ઉપગ તે - 5 Dય
જે થોડો વધુ ખર્ચ સહન રે 'અરે પ્રજાની ઉપcશકિતમાપદારે કરવામાં થાય છે .
પ' તું પડે છે. પરંતુ એ સેંધવારી પિલા વિશાળ
. બેકારીના ભાગે જ થાય છે ને! બેકારોને જે મદદ . .- તેનો ખર્ચ કંઈ મિલે પર પડતા નથી. એ તે સરકાર
કર દ્વારા પ્રજા પાસેથી વસૂલ કરે છે. આવી અવળી નીતિથી . નવ છે. ખાદીને વાગ
કાપડ સસ્તું થાય છે છતાં એથી પ્રજાને તે કંઇ ને કંઇ રૂપમાં -1 છે અને દેશના લાખની આવક
વધારે ખર્ચને બેજો વેઠવો જ પડે છે અને બેકારને મદદ 4. આ પ્રકારને સંપત્તિને વધારે તદ્દન પ્રમાણિક,
- ખવડાવવાની નીતિને પરિણામે પ્રજાની ઉત્પાદનગ્નતિને કાસ થાય - સાત્વિક અને નિષ્પાપ છે, જ્યારે ય દ્વારા ઝડ૧ મો વધતી
છે એ કંઈ ઓછું આર્થિક નુકસાન છે? ખાદીની મુંધવારી અને અઢળક સંપત્તિ પ્રમાણમાં વિશેષ ભલે હોય છતાં તે જનસમુદાયના
મિલ કાપડની એંધવારી, આ અર્થશાસ્ત્ર સમજીશું તે જણાશે વિશાળ વર્ગને નિધન બનાવે છે એટલે જ પારકાને પાયમાલીના
કે મોંઘવારી દ્વારા પ્રજાને સહન કરે પડતે થેડે જ વધારાને પાપથી ખરડાયેલી અને તેથી ત્યાજ્ય છે. .
ખર્ચ આખરે તે દેશની પ્રજાની સાચી આર્થિક ઉન્નતિમાં જ (ખ) સાચા અર્થશાસ્ત્રને અર્થ અને હે. એ હોય છે કે
વપરાય છે. આથી જ ખાદી મેથી છે છતાં એ જ વાપરવી એ દેશમાં પડેલી માનવશક્તિ અને સંપત્તિ-ઉત્પાદ માં અન્ય સાધનને
સમજુ દેશપ્રેમીઓને ધર્મ છે. જ્યાં જ્યાં રેંટિયાપ્રવૃત્તિ ચાલુ સૌથી વધારે લાભ લઈ તેને સદુપયેગ ઉત્પ દક ઉધોગમાં કર.
થઈ છે ત્યાં ત્યાં એ સ્પષ્ટ અને નિશ્ચિત અનુભવ મળે જ છે
કે ખેડૂતેની ઉધોગશકિત એથી વધી જ છે. ખેતીના પૂરક ઉદ્યોગ હિંદમાં રેંટિયે બરાબર આજ વસ્તુ સિદ્ધ કરે છે. ખેતીપ્રધાન દેશમાં કરડેને વર્ષમાં અમુક સભ્ય કામ વગરના રહેવું પડે છે,
તરીકે એ એટલે બધે સફળ નીવડે છે કે (1) ખેતીમાંથી એ અર્ધબેકારીને રેંટિયા દૂર કરે છે
ફાજલ પડતા સમયને સદુપયેગ થતાં એની આવક ઉપરાંત એટલી
તે વેડફાઇ જતાં સમય અને માનવશકિતનું ખાદીઉત્પન્નના કાર્યમાં રૂપાંતર થાય છે. ખાદી
કાંતણુકમાણી વધી જ છે (1) ખેડૂતે ઉદ્યમી થતાં ખેતી પર પણ
વિશેષ લક્ષ અપાયું છે અને ખેતીની પણ સમૃદ્ધિ થવા માંડી છે. જે અર્થશાસ્ત્રના આ નિયમને પૂરી રીતે અનુકૂળ છે તે પછી આમ અનેક રીતે વિચારતાં ખાદીની મેધવારી અષ્ટાપત્તિ ' ' એ મેંધી પડે છે તેટલા માટે કહી એને તજી દેવાય છે? પ્રત્યેક
જ જણાય છે. એમાં દેશના ગરીબોના ભૂખમરાનું નિવારણ કરસ્વતંત્ર દેશમાં જ્યારે પરદેશથી આવતા માલને લીધે તે દેશના
નાર એક અતિ મહત્વના ગૃહઉદ્યોગને વિકાસ થાય છે. ગરીબ ઉધોગેની બનાવટે મેંદી પડે છે ત્યારે તે દેશની પ્રજાકંઈ સ્વદેશી પ્રત્યેની હમદર્દી જે સાચે જ આપણા અંતરમાં જાગી હોય તે વસ્તુઓ મેધી છે તેથી તેને ત્યાગ નથી કરતી. સરકાર પ્રજાકીય ખાદીની માંધવારી એ માંધવારી નથી પરંતુ આપણી એ હમદર્દીનું હોય છે એટલે પરદેશની સસ્તી વસ્તુઓ પર ભારે જકાત નાંખી
સક્રિય રૂપાંતર છે. આપણા કાપડખર્ચમાં ખાદીની મેઘવારીથી દેશની મેંધી વસ્તુઓને લોકપ્રિય કરે છે. આપણે પરાધીન હોવાને સહેજ વધારો થાય છે તે એ વધારે આપણું જ દેશના એક લીધે આ જકાતનું રક્ષણ નથી મેળવી શકતા. પરંતુ આપણે તે અતિ મહત્વના ઉત્પાદક અને બેકારી નિવારક ગૃહઉદ્યોગને સજીવન પરાધીનતા ફગાવી દેવાને તત્પર થયા છીએ, તે આપણે આપણા
કરે છે. મેંથી ખાદી વાપરી આપણે દેશના સર્વોત્તમ આર્થિક દેશના ગરીબોના ઉધોગને સજીવન કરી તેને ચાલુ રાખવા માટે
કાર્યક્રમમાં આપણે કાળે આપીએ છીએ. ખાદી મોંધી છે એવું
બહાનું કાઢી જેઓ ખાદી ખરીદતા . નથી તેઓ ખાદીની આ મેથી ખાદી વેચ્છાથી પહેરવાનો ઈનકાર કરીશું? આપણા દેશપ્રેમે મોંધવારીનું અર્થશાસ્ત્ર સમજવાની તસ્દી લેશે? શુ' એટલું બધું દેવાળું કાઢ્યું છે કે આ રસીધી સાદી વાત સમજ “ખાદીપત્રિકા’માંથી સાભાર ઉધ્ધત. દિલખુશ બ. દિવાનજી. - શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
' મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨