SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૪૧ ખાદી માંથી હાય છતાં તે જ કેમ વાપરવી ? પ્રશુદ્ધ જૈન ૧૦ ૧૫૦ વર્ષની અંગ્રેજી કેળવણી અને એ સાથે ધસી રહેલી પશ્ચિમની સંસ્કૃતિના અનર્થીએ જો આપણા ઉપર જીવલેણ હુમલા ન કર્યાં હાત તેા ખાદી મોંધી છે છતાં એ જ સાચી છે અને એ જ બધાએ વાપરવી જોઇએ એ વાત વારવાર પ્રજાને સમજાવવાની જરૂર જ ન રહેત. પરંતુ દુધૈવ છે હિંદની પ્રજાનું કે એની ગુલામીની શૃંખલામાં કહેવાતી કેળવણી અને કહેવાતી સંસ્કૃતિની કડીઓ જ આકષઁક અને મેહક લડવામાં આવી છે. આપણા શિક્ષિત સમાજનું માનસ શ્ચમના અનર્થશાસ્ત્રના મેાથી એટલુ બધુ ધેરાયેલું છે કે એને હજી સૂઝતું જ નથી કે મોંધી લાગતી ખાદીમાં જ આપણી ગરીબ પ્રજાની સાચી અને સર્વગામી ઉન્નતિનું સાચું અર્થશાસ્ત્ર સમાયું છે, લેકકલ્યાણની આ દૃષ્ટિથી જો આપણે વિચારીશું અને તપાસીશુ ૧ મેાંધી હાય છતાં તે જ all, ut છેલ્લાં એકવીસ વષૅવી પૂ. ગાંધીજીએ દેશની આગળ ખાદીની પ્રવૃત્તિ મૂકી છે. એમના દાવા છે કે હિન્દી સમાજની આજની પરિસ્થિતિમાં ગરીબ થઇ રહેલી પ્રજાના ભૂખમરાનુ રામબાણ ઔષધ એ જ પ્રવૃત્તિમાં પડેલું છે. દેશની આર્થિક સ્થિતિને સુધારવાના એ જ સર્વોત્તમ આર્થિક કાર્યક્રમ છે. દુનિયાભરમાં જો ભારતવષઁને પોતાની આર્થિક સ્વતંત્રતા મેળવવી હશે તે રેંટિયા જ એ સ્વતંત્રતા સિદ્ધ કરી કે તેમ છે. ખાદી વિષેના ગાંધીજીના આ બધા આગ્રહેા ધણાને વધારે પડતા લાગે. આમ છતાં મહાસભાની જ્યાં આણુ વર્તે છે એ સમુદાયમાં તે બેકપ્રિય થતી જાય છે. ખાદી સામે જે અણુગમા અને સૂગ આરંભકાળમાં હતા તે તા હવે અદૃશ્ય થતાં જાય છે. ખાદી પહેરવી તે લોકોને ગમે છે અને ખાદીને એક જાતની સામાજીક પ્રતિષ્ઠા પણ મળી ચૂકી દી ભડારાનાં વેચાણા પણ વધતાં છે, જ જાય છે. અંતે શાંત છતાં “ જ ધીમી રીતે ખાદી પ્રગતિ કરી રહા છે. પરંતુ હિંદના કાપડની વપરાશમાં જ્યારે સરખામણી કરીએ ત્યારે દીવા જેવુ સ્પષ્ટ લાગે છે ખોંદીના પ્રચાર નહિ જેવા જ ગણાય. લગભગ ૬૦૦ કરોડ દાઢ એ. કરાડ ચારસ ચોરસવાર કાપડની વપરાશમાં ખાદી માંડ વાર વપરાય છે. ખાદીને સર્વવ્યાપક થવા માટે હજી બહુ લાંખી મજલ કાપવાની રહે છે. ખાદીની પ્રગતિ આટલી બધી ધીમી કેમ છે એનાં કારણેા તપાસતાં મુખ્ય કારણુ એ જણાય છે કે ખાદી મોંધી પડે છે અને જનસમુદાય તે સસ્તા કાપડના જ આગ્રહ રાખે છે. ખાદીની મોંધવારી જ ખાદીપ્રચારમાં સૌથી મોટી મુશ્કેલી ઊભી કરે છે. એથી ખાદીની આ મોંઘવારીના પ્રશ્નનો બરાબર અભ્યાસ કરી લેવાની જરૂર છે. હકીકત તા એવી છે જ કે બીજા કાપડ કરતાં ખાદી મોંધી જ છે અને માંથી જ રહેવાની. ખાદીની આ મોંધવારી જો અનિવાર્ય અને નિશ્ચિત છે તે ખાદીનુ ભવિષ્ય શું? ખાદીના અર્થશાસ્ત્રના અને ખાદીમાં રહેલી લાકકલ્યાણની પ્રચંડ શક્તિને જેમણે યકિચિત પણ અભ્યાસ કર્યો છે તેમને તે એવું લાગે છે કે ખાદીનુ ભવિષ્ય લેાકરૂચિના પરિવર્તનમાં જ પડેલુ છે. ખાદી કેવળ કાપડઉદ્યોગની પુનઃરચનાનો પ્રશ્ન નથી. ખાદીનુ જે એટલું મહત્વ હેાત તે તેની મોંધવારીના ખડક સાથે અથડાઇને ખાદીનુ ભવિષ્ય કયારનું યે સદા માટે ખંડિત થઇ ગયું હોત. ખાદીની પ્રવૃત્તિ તા સંસ્કૃતિની પુન:રચનાનું પ્રતીક છે અને તેટલા જ માટે ખાદીપ્રચાર સાથે લેાકમાનસના પરિવર્તનના આખા યે પ્રશ્ન સંકળાયેલા છે. કેવળ કાપડઉદ્યોગની સ્થાપના બહુ વિકટ નથી બનતી. સંસ્કૃતિની પુનઃરચના અને તેના પ્રચારને અતિશય દુર્ગમ, વિકટ અને હતાશ કરી નાંખે એવી કસેાટીમાંથી પોતાના માર્ગ કાપવાના રહે છે. આથી જ ખાદીના ઉપાસકો અને પ્રચારકા ખાદીની મોંધવારીથી હતાશ નથી થતા. એવી માંધી ખાદીને પણ લોકપ્રિય કરવાના મનેરથે! સાચા પાડવા તે નથી રહ્યા છે. હિન્દુસ્તાનની પ્રજાને જો ખાદીનો મંત્ર સમજાવા માંડયા હાય, ૨૧ વર્ષની પૂ. ગાંધીજીની એની પાછળની તપશ્ચર્યાનું કાંઈ ભાન જો પ્રજાને થતુ હોય તેા ખાદી માંથી છતાં એ મેાધી ખાદીને જ પ્રજાએ અને ખાસ કરીને સમન્ધુ વગે અપનાવવી રહી. વહારના ખુાશ કે કેટલીયે વસ્તુ ની ક`મત રૂપિયા, આના, પાઈમાં સેવી હાય .પણે ચા જ આગ્રહ રાખીએ છીરું 124 * *j[** એમ કહેવામાં આવે છે. આ ક પણ પોળ જ હાય છે પણ તેથી ક નથી ન રતા. એ વાત સાચી છે કે આપણે આપ નાશ કરી કે તેા એછા ખર્ચમાં રહી શકીએ, પણ તેમ કરવુ એમાં આપણે અધર્મ જોઇએ છીએ અને તેમ કરતા નથી. તે જ પ્રમા' કરોડો લોકોને અન્નપાણી આપનારી ખાદીને છેડવાથી કદાચ માપણે એછા ખર્ચમાં રહી શકીએ પણ તેમ કરવું યેાગ્ય ન ’ આપણા જો આપણા જ દેશના ગરીમા માટે સહેજ પણ લાગણી હોય તે આપણે સમજવું જોઇએ કે ખાદી આપતે મોંધી પડે છાં એની એ મેાંધવારીથી તે ભૂખે મરતા એકાર ગરીમાને અશય મહત્વના એવા ધર્મેઠાં જ અન્નપૂર્ણા અને વસ્ત્રપૂણૅ ઉદ્યોગ મળી રહે છે. ખાદી મોંધી છે એવુ બહાનુ કાઢી આપણે ખાદી થી પહેરતા તે એ બિચારાના હાથમાં આવેલા અતિશય મહત્વને ઉદ્યોગ રઝળી પડે છે, મિલનું કાપડ સરતું છે છતાં ગરીમાને તે કેટલું બધું મોંધું પડે છે! ખાદીની માંધવારીથી તે આપણા ગજવામાંથી આપણી આવકને હુ જ આ ભાગ ચાલ્યા જાય છે. મિલ કાપડની સાંધવારી કાપડખર્ચના થાડાક રૂપિયા બચાવે છે પરંતુ એ જ મિલકાપડ પેલા લાખેા ગરીબના જીવનને તે આખાયે રોટલા ઝુંટવી લે છે. ચેોડાકના કાપડખર્ચની સાંધવારી માટે લાખો ગરીએના રેટલાને ઝુટવી લેવાનું કાર્ય કાઈ પણ દૃષ્ટિએ ધર્મયુક્ત લેખાશે નહિ. ગરી પ્રત્યેની આ ધર્મદ્રષ્ટિથી આપણે ખાદી મોંધી હોય છતાં તે જ વાપરવી જોઇએ. (૨) ગરીબ પ્રત્યેની આપણી આ ધર્મદૃષ્ટિ જો જાગૃત થાય તે આપણે સમજી શકીશું કે ખાદીની માંઘવારી એ તેા ગરીમાને આપવામાં આવતુ. ઉત્તમ પ્રકારનુ અતિશય સાત્વિક દાન છે, મફત અનાજ કે કપડાં
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy