________________
તા. ૧-૧૦-૪૧
પ્રબુદ્ધ જૈન -
. કરે છે. તેઓ “અહિંસાની કલ્પનામાં અત્યન્ત વેદનાથી પીડાતા અને જનતાના સેવક છે; ઉમ્મરે વૃધ્ધ અને અનુભવે પીઢ છે.
મૃત્યુદારે ઉભેલા વાછરડાની હિંસાનો સમાવેશ કરે છે. તેઓ તેમના તરફથી લોકમાનસને વિનાકારણ દુભવે એવો વાણીપ્રયોગ શબ્દ અને કલ્પનાઓ જુની સ્વીકારે છે અને તેમાં કેવળ થતો જોઈને કોઈને પણ ગ્લાનિ થયા વિના ન જ રહે. ક્રાન્તિકારી ન અર્થ ધટાવે છે. અંગ્રેજી ઉક્તિ મુજબ કહીએ એનો એ જ દીક્ષા પ્રપંચ અને એની એજ કરૂણકથા તે આ તેઓ જુની બાટલીમાં ન દારૂ ભરવાનું કામ કરી
- દીક્ષાના કારણે ઘર ભાંગવા માબાપ કે બૈરીને રોતાં રઝરહ્યા છે. આ સુધારક રીતે આપણને પસંદ ન હોય એ બને
ળતાં કરવાં અને છોકરાં ભગાડવાના કી-નાઓ અવારનવાર પણ તે ઉપરથી એમને ‘સ્થિતિચુસ્ત” અને “સનાતની’ કહેવા તે
બન્યા જ કરે છે. આ એક બની રહેલ કીસ્સ રજુ કરતા ગ્ય નથી, વાસ્તવિક નથી, જુના ખોખામાં નવા પ્રાણ પુરવા પત્ર નીચે આપવામાં આવે છે. એ તેમની પ્રાકૃતિક ખાસિયત છે. આને એક નબળાઈ તરીકે મુનિ કનકવિજયજી તથા સકળ જન સંધ જોગ, વર્ણવવામાં આવે છે તે સામે આપણે વાંધો ન લઈએ, પણ હું નીચે સહી કરનાર ટકકર અમૃતલાલ લક્ષમણની માતા એ બધું બેરીસ્ટરી દલીલો કરીને સમજાવે છે એમ કહીને બાઈ નર્મદા ધ્રાંગધ્રા ખાતે વિરાજતા મુનિ કનક વિજયજી તથા ગાંધીજી ઉપર અપ્રમાણિકતા અને અસત્યાચનને આરેપ કરે સકલ જૈન સંધને હાથ જોડીને વિનંતિ કરું છું કે મુનિ કનકએ ઉચિત નથી.
મતા ન *
સાથીદારો મારા પુત્રને - જે મહાપુરૂષે જીવનના અને સમાજના અનેક પ્રશ્નો ઉપર
પાટે પેરવી કરી રહ્યા .....ના બધા - શૈલિક વિચાર આપ્યા છે, જેણે સત્યાગ્રહના વિજ્ઞાનને જન્મ આપે છે અને કુલક્રમાગત
, ના માત્ર પણ જ્ઞાન નથી. અહિંસાને નવું જ રૂપ અને ૧ દષ્ટિ આપી છે એને સ્થિતિ
પ્રારા પુત્રીનું તથા મારા ન્હાના પુત્રનું ગુજરાનનું ચુસ્ત અને સનાતની કહેવા એના જેવું બીજુ વિપરીત કથન
દીક્ષાની ઘેલછામાં સડેવાયેલા ભિા-* બીજું કલ્પી શકાતું નથી. જે તે સેંતની.. હોત. તે ..
બધા શંકરાચાર્યો અને ગેસ્વામીએ-બ્રાહ્મણ : -વિરોધ તેઓ વહેરી લેત જ નહિ. વળી ક્રાંતિકારરૂઢ પધ્ધતિથી જુદે જ માર્ગે ચાલનાર અને પ્રજાને દોરનાર, 1 : રેટીયાની અને ગ્રામોદ્યોગની વાત કોઈને જુનવાણી જેવી લાગે; પણ એ તે કોઇથી ના કહી નહિ જ શકાય કે આજના પ્રતિ
2. મ ધણું જ ** ટિત યંત્રવાદ અને સમુહગત ઉદ્યોગીકરણથી તે તે આખી ' અને 'નિ કનકવિજયજી જવાન.. પ્રજાને જુદા જ માર્ગે લઈ જવા માંગે છે. એ જ રીતે અહિંસાની
' પ્રસંગે હું સકળ જૈન સમુદાયન્સ . આટલી બધી વાતો છતાં સમાજ જીવન અને રાજકારણી જીવન
પાડવાની ફરજ કરૂં છું. સાધુઓએ છેલ્લા કેટલાક "coણ... અનાદિકાળથી કેવળ હિંસા ઉપર નિર્ભર બનેલું છે. હિંસા એ જ
મારા પુત્રને મારાથી દુરને દુર રાખવા માટે યાત્રાના નામે તેને ખરી સ્થિતિચુસ્તતા છે. માનવ જીવનને આખે પાયે હિંસાને
ઉધુંચતું ભર "વી અનેક પ્રલેભને આપ્યાં છે. મને એની વર્તણુક બદલે અહિંસા ઉપર સ્થાપવાની વાત કરનાર ખાલી, તરંગી
ઉપરથી ચાનું સમજાય છે કે સાધુ થશે તે માલમલદા ઝાપટઅથવા તો ડો. સુમંતની ભાષામાં વિચારીએ તે બેવકુફી હોઈ
વાના મળશે અને શ્રીમતે તેના પગ પૂજતા આવશે એવી . શકે છે પણ તેને સ્થિતિચુસ્ત તે ન જ કહી શકાય.
ભ્રમણાત્મક વાત કરી છે. આવી રીતે ભમાવીને મારા પુત્રને
દીક્ષા આપવાથી ૮1 ધર્મનું શું કલ્યાણ થશે ? વળી પછાત વર્ગો સંબંધમાં તેઓ ડે. ‘અંબેડકર અને
મારે પેટે બ૦ તા કહેવું પડે છે કે આવી સ્થિતિમાં દીક્ષા કે સેલંકીના અભિપ્રાયને પ્રમાણભૂત ગણવાની સલાહ આપે છે.
લેનાર તેમજ દીક્ષા ૨ પિનાર શિર કાના અધિકારી થશે. આમાં ગાંધીજીના અભિપ્રાય જરા પણ કામના નથી એમ તેઓ
હું મારા પુત્રને પણ જાહેર કરું છું કે જે તેને ખરેખર સૂચવે છે. આવી જ રીતે મુસલમાનોની બાબતમાં તેઓ શ્રી.
. સંસાર ઉપરથી ભાવ ઉડી ગયા હોય તો તું સીધો ઘેર આવીને ઝીણુને જ માન્ય રાખશે અને હિંદુઓની બાબતમાં છે. સાવરકર
પ્રભુ ભજન કર. સાધુ થઈને તું તારી માતાના અને ભાઈ બહેનના અને મુજેને જ તે પ્રમાણભૂત ગણશે એમ અનુમાન કરી શકાય. એને અર્થ એ થયો કે જેઓ પોતાને શુદ્ધ રાષ્ટ્રવાદી
છુપા અને કરૂણ રૂદનને ભોગ બનીશ. તું જે આત્માના ગણાવે છે તેવા ગાંધીજીને કે પં. જવાહિરલાલને પ્રજાના અમુક
કહેવાતા બંધને તેડવા માટે દીક્ષા લેવા માંગે છે તે આત્મા
મારા અને તારા કુમળા ભાઈ બહેનના આંસુથી કલંક્તિ થશે એક વર્ગના પ્રશ્નો સંબધે કશું બોલવાને અધિકાર જ નથી
અને આ ભવ તેમજ પરભવમાં તને અને તને દીક્ષાને પંથ એમ તેમના કથનને સ્પષ્ટ નીચોડ નીકળે છે.
દેખાડનારને મોક્ષ મળશે જ નહિ. મોક્ષ વધુ વિમુખ થશે. અને રામચંદ્રજી વિષેનું તેમનું કથન દા. ત. ખરું “જોતાં રામ
હું તને આ વખતે એક વાત પણ કહેવા માંગુ છું કે ચંદ્ર નામને રાજ હતું કે કેમ તે ખુદા જાણે” અને એવાં બીજા
જૈન સમાજમાં આજે એવા કેટલાક સાધુઓ છે કે જેઓ દીક્ષાના • પ્રતિપાદન રામચંદ્ર વિષેને તેમને અનાદર સ્પષ્ટ કરે છે. કોઈ
નામે દગાબાજી કરીને ધર્મને લજવે છે. વડોદરા સરકારે આ પણ પુરાણકાળની પુણ્યમૂર્તિ વિષે સૌ કોઈને આદર હો જ
માટે જ અગ્ય દીક્ષા ઉપર પ્રતિબંધ મુકીને દીક્ષાઘેલા સાધુઓની જોઈએ એવી અપેક્ષા રાખવી એ આજની વરતુસ્થિતિની ઉપેક્ષા
સાન ઠેકાણે આણી છે. વળી અમુક જૈન સાધુઓએ તે સાધુના કરવા બરાબર છે. વળી જુની માન્યતાઓ અને પુરાણ--પુરૂષો
કપડાં પહેરીને સંસારીને પણ શરમાવે એવાં પાપનાં કાર્યો કર્યા છે. વિષે જે કાંઈ કહેવું તે bluntli જ કહેવું-આળી ચામડીવાળાને તું છાપાં વાંચ તે તારી આંખ ઉઘડી જશે. શળ માફક થેંકાય એમ જ કહેવું એ એક સમાજવાદી રીતે હું મુનિ કનકાવિજયજી જેઓ ધ્રાંગધ્રામાં છે તેમને ચેતવણી છે, એ દયાનમાં લેતાં ડો. સુમન્તનું કથન આશ્ચર્ય પમાડતું નથી. આપું છું કે જે તમે મારા પુત્રને દીક્ષા આપશો તે તમારી પણ તેઓ તે કેવળ સમાજવાદી નથી. તેઓ લોકના માણસ સામે આકરામાં આકરાં પગલાં લેવાની મને દુ:ખદ ફરજ પડશે.