________________
૧૦૬
કેટલાક સમાચાર અને નોંધ
આગામી સાહિત્ય પરિષદ: કવિવર ખબરદાર પ્રમુખસ્થાને
ઓકટાબર માસની ચેાથી અને પાંચમી તારીખે–શન અને રવિવારે મુંબઇ પાસે આવેલા અંધેરી મુકામે કવિવર અરદેશર ફ. ખબરદારના પ્રમુખસ્થાને ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન ભરવામાં આવનાર છે. શ્રી. ખબરદારે ગુજરાતી સાહિત્યની જીંદગીભર અનુપમ સેવા કરી છે. તે બાબતની કદર રૂપે તેમની પ્રમુખ તરીકે કરવામાં આવેલી વરણી સર્વ રીતે યોગ્ય છે. તેમના નેતૃત્વ નીચે ચાર ચાર વર્ષના ગાળે એકાએક જાગતી અને પાછી ઉંધી જતી સાહિત્ય પરિષદ ખરેખર સજીવ અને પ્રાણવાન સંસ્થા અને એવી આપણે આ શ્રી. નાની ભારે
એક શ્રી. પન્નાલાલ ઝવાન
પત્ની શ્રી. નાની બહેન ઝવેરીનું અલ્પ સમય
ડા ગાંધીજીનાં સ્તન એ રહ્યા હતા અને સાચા સાધ લડતમાં અને પતિપત્નિ તે
પ્રબુદ્ધ
નાથી અકાળ અવસાન થયું. આ ઉ
વખત પહેલાં છુટયાં હતાં.
આ ખેતીવાર્ડ
જેલમાંથી છુટયા. બન્ને જણાં ‘ ખેતીવાડી અને ડેરીનુ કામ કરી ડેરીનું કામ શ્રી ની બહેનના પ્રેરણા અને શાખનુ ધારણામ હતું. પતિની ગેરહાજરીમાં શ્રો નાની બહેન એકલા તે થૈ આખું કાન્ત સભાળતાં હતાં અને અમદાવાદની જનતાને મે। પ્રમાણમાં ફળફુલ અને ચેખ્ખું દુધ પુરૂરૂં પાડતાં હતાં. અને ' પતી ગૃહસ્થ છતાં ‘સાધુજીવન ગાળતા હતા. વિધિને આ ન ગY અને ત્રીસ ખત્રીસ વર્ષની નાની ઉમ્મરે નાની બહેનની જીવનદોરી તેડી નાંખીને વિધિએ આવી અનુપમ જોડી ખંડિત કરી નાંખી. એક મેકને પુરેપુરૂં સમજતુ અને સહકાર આપતું આવુ દંપતીયુગલ વિધિ ભાગ્યેજ સરજે છે અને સરજે છે તે, પણ ઉભયને દી આયુષ્ય આપવાની વિધિમાં ઉદારતા હોતી જ નથી. વિધિનિર્માણ અગમ્ય છે. અજાણ્યે ખુણે એકાદ સુન્દ પુષ્પ ઉગે છે અને તેની સુવાસ જગતે જાણી ન જાણી એનામાં કૃતાન્ત કાળ તેને ઝડપી લે છે. · પુષ્પસુવાસ જ માત્ર રસ્મરણીય રહે છે. શ્રી. પન્નાલાલ ઝવેરીને આ દુઃખદ પ્રસંગે સૌ કાઈ તરફથી અન્તરની સહાનુભૂતિ ઘટે છે. ગાંધીજી ‘સનાતની’ અને ‘સ્થિતિચુસ્ત’?
* ભગિની સમાજ પત્રિકા'માં ડૉ. સુમન્ત મહેતા સમાજવાદ ઉપર કેટલાક સમયથી એક લેખમાળા લખી રહ્યા છે. આ લેખમાળા સવાલ જવાબના આકારમાં લખાઇ રહી છે. સવાલા લેખકના કલ્પિત છે કે કોઈ વ્યકિતના ખાસ પુછાયલા છે તેની મને ખબર નથી. તા. ૧૩-૯-૪૧ ના અંકમાં એક લેખમાળાના જે હતા પ્રગટ થયા છે. તેમાં છેવટના ભાગમાં નીચે મુજબ સવાલ જવાબ આપે છે.
“સ-ત્યારે ગાંધીજી જેને રામરાજ્ય કહે છે તેને વિષે તમે કાંઇ કહેશો.
જ-હા. તમે પૂછે છે ગાંધીજીએ ખાસ કાંઇ નવુ વિચારસરણી સ્થિતિચુસ્ત છે.
**
એટલે કહેવુ તે પડશે જ. જો કે શીખવ્યું નથી. એમની આખી એ તદન 'સનાતની ' છે. એમને
જૈત
તા. ૧-૧૦-૪૧
એટલે બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય
વર્ણવ્યવસ્થા સાચવી રાખવી છે. અને શુદ્ર જેવા ચાર વર્ણો કાયમ રહે એવુ ઇચ્છે છે. વર્ણભેદ કાયમ રાખવા છે. એટલું જ નહીં પણ મોટે ભાગે શુદ્રના છેકરી શુદ્ર જ રહે છે, . બ્રાહ્મણને બ્રાહ્મણ જ ર રહે એમાં એ કઈ ખાટુ જોતા નથી. એમની ખારીરી દલીલો કરીને સમજાવવા માંગે છે કે વર્ષોંધમાં ઉંચા નીચી જેવુ નથી, પણ તેમાં એમના અભિપ્રાય કામ લાગે એવુ નથી. તેમાં તે આંબેડકર કે ડા- સાલકીના અભિપ્રાય જ કામ લાગે, જેને જોડા ડંખતે હેાય તે જાણે કે કેવી રીતે કેટલે અને કયાં ડખે છે. એ આવ્યા ત્યારે તે બધા સંચાની વિરૂધ્ધ હતા પણ પછીથી વિચાર બદલવા પડયા. એટલે કહે છે કે બહુ મોટા સચા વાપરવા નહીં. શહેરોની વંસત પાછી ગામડે જતે વસે, ત્યાં ખેતી થાય, ઘરમાં અને ઝુપડાંમાં લેકા કાંતે, વણે, ખાંડે, દળ, દેરડા તૈયાર કરે. બધી લેવડ દેવડ દાણાથી થાય તે બેન્કોની ન રહે. પંચાયત ભારત ઝગડા પતે અને ૨ નવસ્થા થાય લગભગ રાજ્યકારભારની જરૂર જ ન રહે. આનું નામ રામરાજ્ય હશે. કારણ કે ખરૂં જોતાં ર નામના રાજા હતેા કે કેમ તે ખુદા જાણે. રામાયણુ કતિહાસ નથી, એ માત્ર વાર્તા છે. અન્ય - રાજા હશે. તે રામાયણમાં જે ચીતર્યાં છે તેવા હશે • છે. ‘પણ એમ માનો કે રામાયણમાં કલ્પ્યા છે તેને તદન આદર્શરૂપ માની લેવા જેવા નથી. બ જોતાં તે આવી મેધમ વાત કરવાથી લેકે ભ્રમમાં પડી જાય છે. ઘણા તો એમ માને છે કે ગાંધીજી જાણી તેને મેાધમ ખેલીને પછી જુદા અર્થો કાઢે છે. એ બધું એક વર્ષમાં ‘સ્વરાજ્ય’ અને ‘સુતરને તાંતણે સ્વરાજ્ય'ના જેવું સત્ય છે. માટે એને પડતુ મુકે ”
1
ડૉ. સુમન્ત મહેતા ગુજરાત કાઠિયાવાડને અજાણી વ્યકિત નથી. તે એક જુના કાર્યકર્તા અને પ્રખર સમાજ-સુધારક છે. ૧૯૩૦-૩૨ ની લડતમાં તેમણે સત્યાગ્રહની લડતના કારણે અમ્બેવાર જેલવાસ સ્વીકાર્યો હતો. ગાયકવાડ સરકાર સામે પણ મનિષેધના સંબંધમાં સારી લડત ચલાવી હતી. ગ્રામેાહારની દૃષ્ટિએ અમદાવાદ પાસે આવેલ સેરથા ગામમાં તેમણે એક આશ્રમ પણ ડેના સમય ચલાવ્યે। હતા. ગાંધીજી સાથે પણ ડૉ. સુમન્તને વર્ષોનો પરિચય છે. આ બધું ધ્યાનમાં લેતાં ડે. સુખન્તનું ઉપરનું લખાણ અને તે પાછળનો ધ્વનિ ખરેખર દુ:ખ ઉપવે તેવા છે. તે સમાજવાદી હાઇને તેમને ગાંધીજી સાથે કેટલીક અગત્યની બાબતમાં મતભેદ હોય એ સમજી શકાય તેવી બાબત છે, પણ એમના લખાણ પાછળ રહેલો ઉકળાટ, રેપ અને અમુક પ્રકારની કહેરતા સમજી શકાતી નથી. ગાંધીજી સાથે ચારા રામચંદ્રજી પણ તેમના આ હુમલામાં ઝડપાઇ ગયા છે એ દુઃખદ છે.
નવી ભાવના અને નવી શબ્દ રચના એ સમાજવાદીની પતિ છે. નવી ભાવના અને જુની શબ્દરચના એ ગાંધીજીની રીત છે. આ પદ્ધતિભેદ ખુબ જાણીતા છે. તે ‘રામરાજ્ય’ શબ્દ આગળ ધરે છે અને તે દ્વારા શુદ્ધ લોકશાસન (demoera:y) ને સિદ્ધાંત રજુ કરે છે; તેએ ગીતાનું માહાત્મ્ય ગાયા કરે છે અને તેમાંથી જે આપણા જેવાને નથી મળતી તે અહિંસા તેા તારવ્યા કરે છે. તે હિંદુ ધર્મને વળગી રહે છે અને એમ છતાં અસ્પૃશ્યતાનું ઉન્મૂલન કરવા ભગીરથ પ્રયત્ન સેવી રહ્યા છે. તે વર્ણવ્યવસ્થાને વખાણે છે અને એમ છતાં બ્રાહ્મણની પુત્રી સાથે પોતાના પુત્રનુ લગ્ન કરે છે; તેઓ વધુને મહિમા ગાય છે અને એમ છતાં વિધવા પુનર્લગ્નને તે સભત