SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૪૧ પરિણામે દેશભરમાં વિખવાદનું ઝેર પેદા થતું જણાય છે. પશુ તેથી ગભરાવાની કે નિરાશ થવાની જરૂર નથી. આ ઝેર એ તે રાષ્ટ્રના માનસના ઉંડાણમાં લપાઈને બેઠેલી આસુરી વૃત્તિ છે. ચાલુ મથનને પરિણામે તે વૃત્તિઓ બહાર નિકળી આવે છે, તે સારૂં લક્ષણ છે. હિંદુસ્તાનના રાજકીય અને સામાજીક જીવ નમાં જે પરસ્પર વિરોધી બળા આજે બળ સ્વરૂપમાં જણાય છે, તે બધાં એક બીજાની સામે ઝઘડીને નાશ પામવાનાં છે, અને અંતે હિંદુસ્તાનને શ્રેયને પંથે લઇ જનાર સત્તત્ત્વોને વિજય થવાના છે. આ બાબતમાં ગાંધીજી કશું કરતા નથી, એનો અર્થ એ નથી કે તેમની કશું કરવાની ઇચ્છા નથી. પણ તે પાતાની પાર્થિવ મર્યાદા બરાબર સમજે છે. જીંદગીના મતેર વર્ષ પૂરા કરી તાંતેરમાં પ્રવેશ કરનાર વ્યકિતની શારીરિક શકિત - કેળ કેટલા કાર્યની અપેક્ષા રાખી શકાય, તેને વિચાર ગું કરવા જો કે, જે ગાંધીજી હિંદુસ્તાનને ખુણે ખુણે કોઇ મહાનદીના અસ્ખલિત પદ્મની જેમ ફરી વળતા, તેજ ગાંધીજી • આજે સેવાગ્રામની પેાતાની ૧માંથી ભાગ્યે જ બહાર નીકળે યજ્ઞ અને આ વાતથી ઘણાને નિરાશા થાય છે, પણ નિરાશાનું કારણ નથી. ગાંધીજીને જીવનસ્ત્રોત તેમના પાર્થિવ શરીરના અંધનથી બંધાયેલા નથી. તે સ્રોત પૂર જોસથી વહેતા મૂકાયા છે. અને તેને કંઇક દૃષ્ટ, પણ ઘણે ભાગે અદૃષ્ટ પ્રવાહ માનવ સ ંસ્કૃતિમાં ઘૂમી રહ્યો છે. ગાંધીજીનું કા સ્થૂળ ભૂમિકામાંથી સૂક્ષ્મ ભૂમિકામાં પ્રવેશ્યુ છે. ગાંધીજીના વૃદ્ધ શરીરમાં રહેતા તેમના બળવાન આત્મા આપણને ન સમજાય તે રીતે દુનિયાના ધટક ખળામાં ચૈતન્યને પ્રવાહ વહેવરાવી રહ્યો છે. હું પ્રત્યેક નાડ ચિં વિશ્વાસ ૯. ધનિક વર્ગ પર યુદ્ધ જૈન આજે પોતાના પાશવી બળના મદમાં પ્રગમનશીલ ગણાતાં રાષ્ટ્ર યાદવાસ્થલીમાં ઉતર્યો છે, ત્યારે હિંદુસ્તાનના એક ખૂણેથી નિકળતા વિચારપ્રવાહ તેમની દૃષ્ટિમર્યાદામાં નથી આવતા, એ વાત સાચી છે. પણ દુનિયાભરમાં ઈતિહાસ જે દિશામાં પ્રગતિ કરી રહ્યો છે તે જોતાં હિંદના એ વિચારપ્રવાહ જ દુનિયાને શ્રેય તરફ લઈ જશે એમ ચાક્કસ જણાય છે. એમ્માના ધડકામાં અને તેાપાના ગડગડાટમાં સેવાગ્રામના સંતના ડાહીપશુના સૂર દુનિયાને બલે નહિં સંભળાય; પણ જ્યારે શસ્ત્રાસ્ત્રના ખણખણાટ બંધ થશે અને દુનિયાભરમાં જ્યારે આ ભીષણ હત્યાકાંડમાં હામાઇ ગયેલા અસહાય માનવીઓના વિયોગ દુઃખથી આક્રંદન કરતાં અનાથ નરનારીએ અને બાળકાના કરૂણ સ્વર બધે સંભળાશે, ત્યારે આજના મદોન્મત્ત સેનાધિપે -. ને એ કરણ રીતે શાંત પાડવા તેની ધીજીની અમૃતવાણી તેમના હૃદયને - તના સર્જન ગાંધીજી વિષે જેના મનમાં પ્રેમ અને આદર નથી. એવા માણસે બહુ ઓછા હશે. ગાંધીજીના કટ્ટર વિરાધીઓ પણ કહે છે કે ગાંધીજીનું ચારિત્ર્ય અને તેમની સાધુતા માટે અમને માન છે, પણ તેમના માર્ગમાં અમને વિશ્વાસ નથી. માર્ગમાં વિશ્વાસ હાવાના આધાર મનની ભૂમિકા ઉપર છે. દુનિયાનાં વિચારના અનેક પ્રવાહા વહે છે. દરેક માણસ તેમાંથી પેાતાને અનુકૂળ પ્રવાહે ગ્રહણુ કરી, ભક્ત વિચારાને છોડી દે છે. પણ આપણે એ વિચાર કરવાને છે કે આજે હિંદની જ નહિ, પણ આખી દુનિયાની સુખાકારી માટે વિચારને કયા પ્રવાહ વધુ ઉપકારક છે ? હિટલરે પણ એક વિચારપ્રવાહ તેના ભીષણ આચાર સાથે વહેત મૂકયા છે-જે કાઇ જવાલામુખીમાંથી નિકળતા લાવાના પ્રવાહની જેમ દુનિયાને ભસ્મસાત્ કરી રહ્યો છે.ઇંગ્લંડ જેવાં સામ્રાજ્ય વાદી રાષ્ટ્રાએ પણુ એક વિચાર પ્રવાહ દુનિયામાં વહેવરાવ્યું છે, જેને પરિણામે હિંદુસ્તાન જેવાં અનેક રાષ્ટ્રાની પ્રગતિ કુતિ થઇ છે. રશિયાએ એક વિચાર પ્રવાહને જન્મ આપ્યા છે. જેમાંથી શ્રમજીવિઓનાં જીવન સમૃધ્ધ થતાં દેખાય છે; પણ રશિયાના આ પ્રવાહને છૂંદી નાખવા માટે સુધરેલ યુરોપના પ્રત્યાઘાતી અનેા કટિબદ્ધ થયાં દેખાય છે. આ બધા પ્રવાહોને બારીકાઇથી વિચાર કરતાં એમ જણાશે કે આમાંના એકે પ્રવાહમાં દુનિયાની ખુનામર્જી અટકાવી માનવસમાજને શાંતિ આપવાની તાકાત નથી. આ પ્રવાહેણની સાથે સાથે જ હિંદના પણ એક વિચાર પ્રવાહ છે. k [ ભૂખ છે અને જે તે ભૂ તે પેટ જ પરમેશ્વર છે. જે ૪ તેને ટાડ સાધન આપશે, તે તેનેા અન્નદાતા બનશે; તેની ભારત તે ઇશ્વરનું દર્શન પણ કદાચ કરશે. આ માણસને હાથપગ હોવા છતાં કેવળ એ દાન કરવું એ પોતે જ દેખમાં પડી તેને પણ ૬ ષિત કર્યાં બરાંબર છે. તેમને કાંઈક પણ મજૂરી મળવી જોઇએ. કરાડાની મજૂરી તે રેટિયા જ હાઇ શકે અને તે રેટિયા પર હું તેમની શ્રદ્દા ભાષણોથી નહિ બેસાડી શકું પણ પોતે કાંતીને. તેથીકાંત ‘ની ક્રિયાને તપશ્ચર્યાં અથવા યજ્ઞરૂપે ઓળખાવુ છું જ્યાં ગરીમાનુ શુભ ચિંતન છે ત્યાં ઇશ્વર છે જ એમ માનતે હવાથી હું પ્રત્યેક તાંતણેશ્વરને જે શકું છુ. ગાંધીજી -üનશે. આટલે સુધી ગાંધીજીને વિચાર આપણે કર્યો પ્રાણ ' ૭ વાળા તરીકે, હિંદનાં તરીકે આપણે કયાં છીએ ? કણુ વિચાર કરવા જોઇએ ની નિષ્ફળતા કે સફળતાના ર ગાંધીજી ઉપર છે, તેના કરતાં પ્રમાણમાં આપણી ઉપર છે, તે વાત ભૂલવી ન જોઇએ. ગાંધીજી કે બીજા કોઈ નેતાના આદેશ પ્રમાણે આપણે નહિ વર્તીએ અને માત્ર બુદ્ધ યુકતતા કે સફળતા નિષ્ફળતાની ચર્ચાજ કરતા રહીએ, તે દુનિયામાં એવા કાઇ નેતા ન મળી શકે, કે જે આપણને આપણા ષ્ટિ ધ્યેયપર પહોંચાડી શકે. અંતે આપણે બધા પામર માનવીએ રહ્યા. ક્ષણે ક્ષણે નવી પ્રેરણા મળે તે જ આપણે આગળ વધવાના, નહિ તે ગળિયા ઢાંઢાની જેમ આપણે અધવચ એસી જવાના અને રાષ્ટ્રનુ ગાડુ રસ્તામાં જ ખાટવા જવાનું આપણને રાષ્ટ્રસૂત્રધાર ગાંધીજીની પ્રત્યક્ષ પ્રેરણાની અત્યંત જરૂર છે. તેમના વૃદ્ધ દેહ પણ આપણી નજર સમક્ષ જોઇએ. તેમના દર્શનથી જ આપણે નવુ બળ લેવાને ટેવાયેલા છીએ, એટલે ગાંધીજી ખેતેર વર્ષ પૂરા કરી તેતેરમાં પ્રવેશે છે ત્યારે, આપણે સાચા દિલથી શ્વરપાસે એજ પ્રાર્થીએ કે હે ભગવન. હિંદુત્વ એ મહાન તારણહારને હજી અનેક વર્ષો સુધી તેના આજ પાર્થિવ શરીરમાં તું અમારા માર્ગદર્શન માટે આપજે. આપણામાં શ્રદ્ધાનું બળ હશે તે! ઇશ્વર આપણી આ પ્રાર્થના જરૂર સાંભળશે. પણ આપણે આપણી જવાબદારી સજ્જી લેવી જોઇએ. આપણે ગાંધીજીને કહેવુ જોઇએ કે, 'બાપુજી હવે આપ ઘરડા થયા. આપ હવે વધુ ચિંતા નહિ કરો. આપ દોડાદોડ પણ નહિ કરે. આપના આદેશ અમે સમજ્યા છીએ અને એ આદેશ પ્રમાણે વર્તવાને। અમે નિશ્ચય કર્યો છે.” આવે નિશ્ચય આપણે કરી શકીએ તે બાપુજીને આનંદ થશે અને ઇશ્વર પણ રાજી થશે, શુ' આપણે આટલું' 'પણ નિહ કરીએ ? આ સિવાય ગાંધીજીની જયંતી ઉજવવાના બીજો સાચે માર્ગ જ આપણી પાસે નથી. ઘણું જીવા ગાંધીજી ! ગોપાળરાવ કુળકી
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy