SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રબુદ્ધ જૈન તા. ૧-૧૦-૪૧ જ રોગની સામૂળથી કાટવાણા તેના . નાની લડા પ્રબુદ્ધ જૈન सत्यपूतां वदेवाचम् ૧૯૪૧. सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । હિંદુસ્તાનનું દરદ ઘણું ઊંડું છે. ગુલામીનું ઝેર તેના રગેસત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. રગમાં વ્યાપી ગયું છે. તેને જડમૂળથી કાઢવાનો પ્રયત્ન ગાંધીજીને છે અને તેથી જ રોગની સામેના આ મહાન સંગ્રામમાં નાની નાની લડાઈએ હાર્યા જીત્યાનું મહત્વ ગાંધીજીને જણાતું નથી. લોકો અહિંસાને અપનાવતા નથી, રેંટીયાને સ્વીકારતા નથી તેનું શું? હેમિઓપાથીમાં એક મહાન સિદ્ધાન્ત છે કે દરદને અચૂક લાગુ પડે તેવી દવા અપાય તે શરૂઆતમાં દરનું ઓકટોમ્બર ૧ ૧૯૪૧ સ્વરૂપે વધારે ઉગ્ર થાય અને શરીરમાં છૂપી રીતે રહેલાં દર્દના અનેક અંગે એક સામટાં ફાટી નિકળે. આપણા દેશમાં એમ જ ઘણું જીવો ગાંધીજી! થયું છે. ગુલામી એ આપણે મહારેગ. નિષ્ક્રિયતા, આંતરિક મહાત્મા ગાંધીજી:જંદગીના બેતેર વર્ષ પૂરા કરી તેતરમાં વિખવાદ, ટૂંકી વાર્થ બુદ્ધિ, નિયબળનો અભાવ, ત્યાગની વર્ષમાં આજે પ્રવેશે છે. હિંદને ઉત્કર્ષને પથે લઈ જવા માટે અશક્તિ વગેરે તે રાગનાં અંગો છે. ગાંધીજીએ દરદ અને તેનાં ગાંધીજીનું નેતૃત્વ ચિર -- * છે. લાધે રાધે --- અંગેને બરાબર પારખી ઉપજના છે. બતાવી તેમને તેરવિધ અવસરે અમારી " . રચનાત્મક કાર્યક્રમ એ આ રોગ અને તેનાં અનેક અંગ ૧ છે યુગપુરૂષ છે. આ પુરૂષ હજારો વર્ષોમાં એક દા રામબાણ દવા છે. આ દવાનાં ઘૂંટડા પા:ન સાથે રાજ જન્મે છે. ગાંધીજીની "જવા માટે પણ લાયકાલ લક્ષણો વધુ ઉગ્ર સ્વરૂપમાં જણાવા લાગ્યા છે. ગાંધીજીના કાર્યક્રમને જોઈએ. “રેવી મૂવા રે -ગ્લી સાચી છે , “ તે વિરોધ જ, એ કાર્યક્રમની બૂકતાને પુરો છે. હિંદુસ્તાતેટલીક વિશે વાત છે નમાં વિરોધના જે સર આ , દેખાય છે, તે રોગથી કંટાળેલા પ્રકારના છ ઇસની --)ની બૂમરાણ જે છે. એવી બૂમરાણથી સાચો વૈદ કદી ' સાચું છે કે યુગપુરૂષને તે - દરદીના વિચારી હિતેચ્છુઓ પણ ધીરજ શકાતું નથી. ગાંધીજીનું આ ઇતિહાસકારે જ આલેખી . ન આ વિરોધ કરનાર વર્ગમાં કોણ છે ? ખાસ કરીને પણ આપણી અલ્પ • ણેલે વર્ગ. આજકાલના ભણતરથી માણસ બીજું કાંઈ નહિ છે, તેમાં પણ ગાંધીજીની ભવ્ય છે અને તવી દેખ છે. તે અવસાવી તે થાય છે, અને પર્યાવસાયી ની બુદ્ધિ વસ્તુશાસ્ત્ર ગાંધીજી એટલે સત્યના અનન્ય ઉપાસક, અહિંસાનું મૂર્ત સ્વરૂપ, અને નન્ન થાય જ, બહુશાખ બુદ્ધિનું લક્ષણ એ છે કે તેની ગરીબોના બેલી, તપ અને સંયમની પ્રતિમા, શુદ્ધ પારિત્ર્યની આગળ જે ચીજ મૂકવામાં આવે તેમાં કંઈક દોષ જણાય.. વિર્મલ ગંગા, સ્વરાજ્ય સંગ્રામના ધુરંધર સેનાની, સાહિત્યના વળી ગાંધીજી નિષ્ફળ ગયા છે, એમ કહેનારને સવાલ પૂછીએ. મહર્ષિ, ભારતીય સંસ્કૃતિના દ્રષ્ટા મુનિ, દલિતે ઉદ્ધારક, કે નિષ્ફળ શબ્દનો અર્થ શો ? તેની વ્યાપ્તિ શી ? તેઓ શું ધર્મના મહાન રક્ષક વગેરે અનેકવિધ રીતે તેમનાં દર્શન ભારત- એમ ધારે છે કે રાષ્ટ્રોનું ભવિતવ્ય એક કે બે દસકામાં ફરી જાય ? વર્ષ થયાં છે. એ ગુણસમુચ્ચય જેનામાં એકત્રિત થયો હોય પચાસથી વધુ વર્ષે કોંગ્રેસ સ્વરાજ્ય માટે પ્રયત્ન કરે છે, છતાંય એ પુરૂષ ઈતિહાસમાં બીજો મળી આવે કે કેમ તે શંકાસ્પદ સ્વરાજ્ય નથી આવતું, તેથી શું ગ્રેસ નિષ્ફળ ગણાય ? મારે મુંબઈથી અમદાવાદ જવું હોય અને હું વડેદરા પહોંચું, તેથી કોઈ * અને તેમ છતાંય ગાંધીજીની વિચારધાદાના વિરોધી પ્રવાહે એમ કહે કે અમદાવાદ તે નથી પહોંચીને ? તદન નિષ્ફળ વધતા જાય છે, એમ શાથી? આ વિરોધી પ્રવાહોના સંઘર્ષમાંથી ગયા છે. તમે” તે તેને શું જવાબ આપે ? સ્વરાજય ને માર્ગ, જે મતિભ્રમ પેદ્ય થાય છે, તેને લીધે ઘણને એમ લાગવા લાગ્યું લાં છે. અને તેની કૂચ, ધીરે ધીરે ચાલવાની. સફળતા કે છે કે ગાંધીજી નિષ્ફળ નીવડયા છે. નિષ્ફળતાની પરીક્ષા એકજ રીતે થઈ શકે. જે આદર્શને આપણે - શું સાચેજ ગાંધીજી નિષ્ફળ છે - . પહોંચવા માગીએ છીએ, તેની દિશામાં આપણી પ્રગતિ થાય છે ' કોઈ કહેશે, અહિંસાના તત્વનું વિરેાધી વાતાવરણ જુએ, કે નહિ ? આ કસોટીએ જોતાં કોઈ એમ કહી શકશે ખરા કે રેંટીયા પ્રત્યેની અનાસ્થા જુઓ, સત્યાગ્રહ સંગ્રામની મંદગતિ ગાંધીજી નિષ્ફળ નીવડયા છે ? જુઓ, બ્રિટિશ સામ્રાજ્યની હિદ પ્રત્યેની તુમાખી વૃત્તિ જુઓ, - આને અંગે બીજી શંકા એવી પૂછાશે કે જે ગાંધીજી સ્વરાજ્યની આછી ઝાંખી પણ હજી નથી દેખાતી, તે જુઓ નિષ્ફળ નથી નીવડયા, તે પછી દેશભરમાં અનેક પક્ષ ઉભા અને પછી કહેજે કે ગાંધીજી નિષ્ફળ નથી ગયા? થઈને આમ જનતાને ભિન્ન ભિન્ન દિશામાં ખેચી રહ્યા છે, તેને ઉપર ઉપરથી વિચાર કરનારને જરૂર લાગશે કે ગાંધીજી પ્રતિકાર ગાંધીજી કેમ કરતા નથી ? નિષ્ફળ ગયા છે. પણ આને વધુ ઉડે વિચાર કરવાની જરૂર છે. પ્રશ્ન બરાબર છે. એવી શંકા આવવી સહજ વાત છે. દુનિયામાં બે પ્રકારના ડોકટરો હોય છે. કેટલાક ડોકટરે આપણે દેશ જ શું, આખી દુનિયા આજે મંથન કાળમાંથી રોગના તાત્કાલિક લક્ષણોને દાબી દઈ સફળતાનાં પ્રમાણપત્ર મેળવે પસાર થાય છે. અને મંથનમાંથી અંતે આસુરી સંપત્તિ ઉપર છે. જ્યારે બીજા ડોક્ટરે રોગને જડમૂળથી કાઢી નાખવાના દૈવી સંપત્તિને વિજય થઈ દુનિયાને કોઈપણ સ્વરૂપમાં અમૃતને પ્રયત્નમાં દરદીની ધીરજ ખુટાડી દે છે અને નિષ્ફળતાનું કલંક લાભ થવાને, એ કુદરતને ક્રમ છે. દેવ અને અસુરોએ સમુદ્ર વહોરી લે છે. પણ સાચી વાત એ છે કે પેલા તાત્કાલિક પરિ- મંથન કર્યું તેમાં અમૃત તે સાવ છેલ્લું નિકળ્યું; તેના પહેલાં એ ણામ લાવવાવાળા ડોકટરો દરદીને અપરંપાર નુકસાનમાં ઉતારે છે, તે હલાહલ ઝેરજ નિકળયું અને તે આખી દુનિયાને બાળીને અને રોગ સમૂળ નાબુદ કરવાના પ્રયત્નવાળા ડોકટરે દરદીને ભસ્મ કરશે, એ ડર લાગવા માંડશે. પણ આ ઝેરને પી જનાર કાયમને માટે સુખી કરે છે. તપસ્વી શિવસ્વરૂપે જાગ્યા અને ઝેર શમી ગયું. આજના મંથનને
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy