________________
૧૦૨ .
તા. ૧-૧૦-૪૧
છેજાય જતા '
થતી જાય છે અને સદ્ગણે
યુકત મન, વચન અને કર્મથી જ થઈ શકે છે. સત્યના શોધકે - પણ પિતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે. રજકણથી પણ નીચે રહે તેટલા નમ્ર બનવું જોઈએ. જગત તેથી વધારે સાત્વિક અને નિર્મળ બને છે. બધા ધર્મો પ્રત્યે , આખું રજકણને કચડે છે, પણ સત્યને પૂજારી તે રજકણ સમભાવ આવે તે જ આપણા દિવ્યચક્ષુ ખૂલે. ધર્માન્જતા અને સુધ્ધાં તેને કચડી શકે એ અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર દિવ્યદર્શન વચ્ચે ઉત્તર દક્ષિણુ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં સત્યની ઝાંખી દુર્લભ છે. રજકણથી પણ નીચે રહી શકે તેટલે અંતરાયે ઉડી જાય છે અને સમભાવ પેદા થાય છે. સર્વધર્મ અલ્પ માણસ ત્યારે જ થઈ શકે કે જ્યારે તેણે મનભૂમિની સમભાવ ક્યારે ઉત્પન્ન થઈ શકે ? કેણુ ઉત્પન્ન કરી શકે ? અંદર છુપાઈ રહેલા દુશ્મનોને ઉન્મળ કર્યો હોય. તેઓને દૂર સર્વ ધર્મો પ્રત્યે સમભાવ ઉત્પન્ન થવો સહેલું નથી. તે માટે કરવા એ સહેલું કામ નથી. તેને માટે તે ખૂબ તપશ્ચર્યાની પ્રથમ પિતાના ધર્મને પૂરેપૂરે અભ્યાસ કરવો જોઈએ. જ્યારે જરૂર છે. ગાંધીજીએ તે માટે તપશ્ચર્યા આદરી છે. અને તપશ્ચર્યાને માણુમ પિતાના ધર્મનું પાન કરી શકે, તેના રહસ્યને સમજી શકે બળે જ તેઓ તેમને મહાન કરી શકશે એવો તેમને દઢ વિશ્વાસ છે. ત્યારે જ બીજા ધર્મો પ્રત્યે સમભાવ ઉત્પન્ન થઈ શકે.
જેને સ્વતંત્ર સત્યને સાક્ષાત્કાર કરે છે તેણે દરેક ઈન્દ્રિ- ગાંધીજીએ-હિન્દુધર્મને બરાબર અભ્યાસ કર્યો છે. તેનું ચાની પ્રવૃત્તિઓ અને મુન:શર કાબુ મેળવવા માટે અહિંસા, પાન નાનપણથી કરતા આવ્યા છે. તેના રહસ્યને પૂરેપૂરું સમજ્યા બ્રહ્મચર્ય, અસ્વાદ, સંચ, બપરિગ્રહ, સ્વદેશી, અભય, નમ્રતા, છે તેથી તેઓ સનાતની હિન્દુ હોવાને દાવો કરે છે. તેમણે પ્રતિજ્ઞા, ઉપાસના, વગેરે સાધનો ઉપયોગ કર્યો છે અને તેમાં બીજા ધર્મોને હાર્દિકતાથી અભ્યાસ કર્યો છે. તેઓ * * - તેમને સફળતા મળી છે : ” આપણે તેમના સત્યના પ્રયોગો મારા ધર્મ પ્રત્યેને મારો પ્રેમ બીજાના પ્રત્યેના પ્રેમને સમઉપરથી જાણી શકીએ છીએ. '
જતાં મને શિખવે છે.” ધર્માન્તર.' બાબતમાં તેઓ કહે છે કે આપણે ગાંધીજીને ગાંધીજી કરતાં મહાત્મા’ શથી “હિંદુ ધર્મમાં પરધર્મીને હલાવીને પિતાના ધર્મમાં લેવાની વધારે સંધીએ છીએ અરીકાન્તથા બે,
વિધિ જ નથી. હિન્દુ ધર્મવૃત્તિ મને શીખવે છે કે બધા જ ધર્મો : પણ તેઓ મુખ્યત્વે , મહાત્માને નામથી વધારે છે કે
" તાચા છે. બધાની ઉત્પત્તિ એક જ ઈશ્વરમાંથી આપણને સ્વભાવિક રીતે પ્રશ્ન થશે કે તેઓ મહા વ
વ ધર્મ અપૂર્ણ છે. કારણ કે તે અપૂર્ણ એવા કહેવાયા ? શી રીતે બન્યા. ?
- પ્રારા આપણને મળેલા છે. ખરી શુદ્ધ પ્રવૃત્તિ હું તેને જ સામાન્ય રીતે જેમ જેમ મનુષ્ય આત્માને સાક્ષાત્કાર : કહું કે દરેક સ્ત્રી અને પુરુષ પોતાના ધર્મમાં રહી પૂર્ણત્વ પ્રાપ્ત માટે પ્રયત્નશીલ રહે છે તેમ તેમ, તવ થત, છ કરવા મથે. આમાં ચારિત્ર એજ માણસની કસોટી હોય. જો અને તેનું સ્થાન સગુણ લે છે. જેમ જેમ ગુણે વૃદ્ધિ માણસ નીતિમાં ચઢિયાત ન થાય તે એક વાડામાંથી નિકળી થતી જાય છે તેમ તેમ તેના પુણ્યની સચેતતા વધારે વધતી જતી બીજામાં પેસવાથી શું વળવાનું હતું ? સાચો ધાર્મિક કોઈ પણ | માલમ પડે છે. કારણ કે તેની સંતપણા ત તેને પાર્ગ ઉજ્વલ પરધર્મીને પિતાના ધર્મમાં આવવા નહિ કહે; પરંતુ સામા માણ
કરી રહી હોય છે અને તે પ્રકાશને આધારે તે પિતા .. જીવનને પંથ સની ભૂલ બતાવી તે સુધરાવવા કોશીષ કરશે અને તેને તેના - કાચ્ચે જાય છે. પ્રાકૃત મનુષ્યની સાથે સરખાવતાં તેઓ ઘણા રસ્તે જવા કહેશે. આ રીતે તે પરધર્મીને ધર્મની સેવા કરે છે.”
ઉંચા હોય છે, પણ તેઓ જાણે છે કે સંપૂર્ણ થવાના દયેયથી દરેક ધર્મના અનુયાયીને પિતાને ધર્મ શ્રેષ્ઠ લાગે એ સ્વાભાવિક - પિતે હજુ બહુ દૂર છે.
છે. સત્યના શેધકને પિતાની આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે મનુષ્યો તેમને પિતાનાથી ઉંચી કક્ષાએ જુએ છે, પિતાને એમાંથી પુરતી સામગ્રી મળી રહે છે. એજ દષ્ટિએ ગાંધીજીને હલકા ગણે છે અને માની લે છે કે આપણાથી તે એમના હિંદુ ધર્મ શ્રેષ્ઠ છે એમ લાગ્યું. તેમને તેમાંથી પૂરતી સામગ્રી જેવા ન જ થઈ શકાય અને તેથી તેઓ આગળ વધેલા માણસને મળી રહે છે એમ તેઓ કહે છે. તેમના મુસલમાન અને ખ્રિસ્તી ‘મહાત્મા’ શબ્દથી સંબંધે છે.
મિત્રોએ પોતાના ધર્મમાં લેવા અનેક પ્રયત્નો કર્યા હતા છતાં દરેક યુગમાં અને દરેક પ્રજામાં સત્યના તીવ્ર શેધકો અને
તેમાં તે લેકેને નિષ્ફળતા મળી હતી. તેઓ કહે છે કે, “હિંદુજનકલ્યાણ માટે અત્યંત ધગશ ધરાવનારા વિભૂતિમાન પુરૂ ધર્મ અને સર્વથી શ્રેષ્ઠ લાગે છે તેથી બાળક જેમ માતાને વળગી અને સંતે પેદા થયા છે. તે યુગના અને તે પ્રજાના બીજા
રહે છે તેમ હું મારા ધર્મને વળગી રહું છું. પણ બાળકો જેમ માણસે કરતાં તેમણે સત્ય કcક વધારે દર્શન કર્યું હોય છે.
પરમાતાને તિરસ્કાર નથી કરતાં તેમ હું પણ પરધર્મોને તિરસ્કાર એમનું કેટલુંક દર્શન સનાતન સિદ્ધાંતનું હોય છે અને કેટલુંક નથી કરતે. પિતાના જમાનાની પરિસ્થિતિમાંથી ઉદભવેલું હોય છે.
ગાંધીજીને સર્વે ધર્મો પ્રત્યે સમભાવ છે. તેમને માટે હિંદુ વળી કેટલાક સિદ્ધાન્ત તેના સનાતન સ્વરૂપમાં તેમને ધર્મ શ્રેષ્ઠ છે. તેમાંથી તેમને પૂરતી સામગ્રી મળી રહે છે. તેથી સમજાયા હોય છતાં તેને વ્યવહારિક અમલ કરવા જતાં પોતાના યુગ તેમની બધી ફિલસુફી હિંદુ ધર્મના સનાતન સિધ્ધાંત ઉપર રહેલી અને પ્રજાની પરિસ્થિતિને બંધબેસતી આવે એવી રીતે મર્યાદામાં જ છે. સર રાધાકૃષ્ણન કહે છે કે “ગાંધીજી જીવતા જાગતા હિંદુ તેની પદ્ધતિ તેમને સૂઝે એમ બને છે. આ બધામાંથી જગતના ધર્મ છે. તેઓ હિંદુ ધર્મની પુનર્રચના કરી રહ્યા છે.” જુદા જુદા ધર્મા ઉદ્ભવ્યા છે. આ વિષે ગાંધીજીને અભિપ્રાય સત્યશોધક સર્વ ધર્મો પ્રત્યે સમભાવ રાખે પરંતુ તે અધર્મને છે કે બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્ય કલ્પિત હોવાથી સ્વીકાર કદી નહિ કરે, પરંતુ વિરોધ કરશે અને બને તે દૂર અને મનુષ્ય તેને પ્રચાર કરતા હોવાથી તે અપૂર્ણ હોય છે. કરવા પ્રયત્ન કરશે. ગાંધીજીનું દરેક કાર્ય ધાર્મિક દૃષ્ટિએ થાય છે. ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે તેને ભાષામાં મનુષ્ય મૂકે છે. તેને અર્થ એટલે જે કાર્યમાં તેમને અધર્મ જેવું લાગે છે ત્યાં તેઓ તેને પણું મનુષ્ય કરે છે. કોને અર્થ સાચો ? સહુ પિતપેતાની દૃષ્ટિએ વિરોધ કરે છે અને તેને સુધારવા-નીતિને માર્ગે લાવવા-પ્રયત્ન [જ્યાં લગી એ દૃષ્ટિ વર્તે ત્યાં લગી] સાચા, પણ સર્વે બેટા કરે છે. જીવન અને સમાજમાં એવું એક પણ ક્ષેત્ર નથી કે હોવાનો સંભવ નથી. તેથી જ આપણે બધા પ્રત્યે સમભાવ જ્યાં તેમણે પોતાના વિચારો દર્શાવ્યા ન હોય. તેમનું દરેક કાર્ય રાખીએ. આમાં પિતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી. સત્યની શેધ માટે થતું હોવાથી તેમાં સત્યનો પ્રકાશ ઝરતા