________________
કિં’મત ટાઢ આને
વર્ષ ઃ
શ્રી મુંબઇ જૈન ચુવસ થતુ... પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુંબઇ : ૧ ઓકટોમ્બર ૧૯૪૧ બુધવાર
ગાંધીજીની ધર્મભાવના
નુષ્ય જીવનની મહત્તા સત્ય તથા બલાની શોધમાં રહેતા આપાની પ્રગતિમાં રહેલી છે નહિ કે તેની આધિભૌતિક સળતામાં. જે વ્યકિત માના સાક્ષાત્કાર કરવામાં પ્રયત્નશીલ રહે છે તે માનવ ઇતિહાસમાં તે માટે જીવન્ત છે. કાળ હું અનેક વસ્તુઓની જેમ મહાન વીરા.. પણ સહેલાથી ભુલવાડ છે, પરંતુ સતે। ચીરસ્મરણીય રહે છે. ગાંધીજીની. ક તેમનાં વીરતાપૂર્ણ કાર્યોની સફળતા કરતાં તેમ... જ વધારે આભારી છે. અત્યારની દુનિયા આત્માને શને પંથે જ રહી છે તે વખતે તે આત્માને જાગૃત ર અને દુનિયાને નવા માર્ગ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
દુનિયા ગાંધીજીને જુદે જુદેસ્વરૂપે જુએ છે. કાઈ તેમને રાજનીતિ કહે છે. કાઇ સમાજસુધારક કહે છે. કોઈ શાસ્ત્રજ્ઞ કહે છે. કોઈ તેમને ધાર્મિક દૃષ્ટિએ જુએ છે. તે નથી માત્ર સમાજસુધારક, રાજનીતિજ્ઞ કે નથી શાસ્ત્રન. આ બધું તેા ગૌણ છે. તેમના જીવનનું મુખ્ય ધ્યેય તેા આત્માને સાક્ષાત્કાર કરવાનું છે. ખીજાં બધાં કાર્યો તેા તે ધ્યેયની પ્રાપ્તિને માટે જ છે. સામાન્ય મનુષ્ય તેમના ખરા સ્વરૂપને સમજી શકતા નથી. તે તે કત તેમનાં આધિભૌતિક કાર્યો તરફ જ નજર નાખે છે અને તેમને તે સ્વરૂપે જોવા પ્રયત્ન કરે છે.
જે મનુષ્ય આત્માને સાક્ષાત્કાર કરવા માગે છે તે પ્રાણીમાત્રની સાથે તન્મય થવાની શકિત ધરાવતા હેાવા જોઇએ. તેથી ગાંધીજી કહે છે કે “હું દરેક જીવની સાથે એકરૂપ થવા માગુ છું અને મારી મુકિત દેશ અને મનુષ્યમાત્રની સેવામાં જ રહેલી છે.” ગાંધીજી આત્મસાક્ષાત્કાર કરવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. પાતાની જાતને કાઇ પણ ક્ષેત્રથી અળગી રાખી આત્મસાક્ષાત્કાર કરવા માંગતા નથી. તેમનું રાજકારણમાં પ્રવેશવું આ વસ્તુને આધીન છે. તેમનું સર્વ ચલનવલન એજ દૃષ્ટિથી થાય છે. તેમનુ સર્વ લખાણ પણ એ જ દૃષ્ટિથી થાય છે. તેથી તેમનામાં મનુષ્યના ઉચ્ચ ગુણાનુ આરેપણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. તેમની પાસે વિશ્વપ્રેમી હાસ્ય છે. આ હાસ્યે સર્વેનાં મન તી લીધાં છે.
*ધર્મ એટલે નીતિ. આધ્યાત્મિક દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મઆખી દુનિયાના આધાર નીતિ ઉપર રહેલા છે. નીતિ સિવાય કદી દુનિયાને વ્યવહાર ચાલી શકે જ નહિ. જ્યારે દુનિયા નીતિને તજે છે ત્યારે તેને પ્રલય થાય છે. યુરેાપે આજે નીતિ તજી છે અને વિનાશને પંથે જઇ રહ્યું છે. દુનિયા ઉપરથ નીતિને લેપ થાય છે અને જૂ પ્રપ ંચ ખુનામરકી વધી પડે છે, ત્યારે મનુષ્ય જાતિમાંથી કાઇને કોઇને આત્મા જાગૃત થાય છે. તે દુનિયાની આ પરિસ્થિતિને અંધકારમાંથી પ્રકાશમાં
Regd. No. B, 4266.
લવાજમ
રૂપિયા ૨
લાવવા મથે છે. જાગૃત થયેલા આત્મા જીવનભર આ અંધકારની સામે ઝઝુમે છે અને તેના વિધ્વંસ કરે છે, અને વિનાશને પંથે જડી દુનિયાને બચાવે છે. નાપણે પરમેશ્વરનો અવતાર
કીએ છીએ. .-
ણે આગળ જોઈ ગયા કે મહાત્માજીનું ધ્યેય આત્માના રડાર કરવાનું છે, એટલે ઈશ્વરને સાક્ષાકાર કરવાનું–મેાક્ષ મેળવવાનુ છે. તે માને છે કે પરમેશ્વરનું સ્વરૂપ મન અને ાણીથી પર છે એટલે તે અનંત, અનાદિ, સદા એકરૂપે રહેનાર, શ્ર્વના આત્મારૂપ અથવા આધારરૂપ અને વિશ્વનું કારણ છે, તે અથવા જ્ઞાન-સ્વરૂપ છે, એને જ માત્ર સનાતન અસ્તિત્વ ૧ બધું નાશ છે.
is.
ધપુર એ એક અદ્ભૂત અદૃશ્ય શકિત છે. તે દુનિયા પર સર્વત્ર વ્યાપેલી છે. તે આંખથી જોઇ શકાતી નથી. ફકત તે અનુભવથી જાણી શકાય છે. તેના પુરાવા પચેન્દ્રિયથી આપી શકાતા નથી, તેના પુરાવા તે શ્રદ્ધા છે. જે તેને શ્રદ્ધાપૂર્વક માને છે તેજ તેને અનુભવ કરી શકે છે.
ગાંધીજીને ઇશ્વરમાં અટલ વિશ્વાસ છે. સૂર્ય છે તે જેટલું સાચુ છે તેના કરતાં પણ વધારે વિશ્વાસ શ્ર્વરી શકિતમાં તે રાખે છે. તેથી જ તે તે શક્તિને અનુભવ કરી શકે છે. જ્યારે જ્યારે તેમનું મન શકાથી અસ્થિર થઇ જાય છે ત્યારે તે તેનું નિરાકરણ ઇશ્વર પર છેડી દે છે અને તેના તરફથી તેમને ઉત્તર મળી રહે છે. ઇશ્વર એટલે પરમાત્મા. આત્મા એ પરમાત્માના અંશ છે. એટલે પેાતાની શંકાનુ નિરાકરણ તે અંતરનાદ દ્વારા પ્રાપ્ત. કરે છે. તેએ અંતરનાદને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે.
સસ્થાન્નાસ્તિ વો ધર્મ: । સત્યથી કોઇ શ્રેષ્ડ ધર્મ નથી, ઇશ્વર નથી. સટ્યક્ષેત્ર પરમજ્ઞ। સત્યનું વ્યાપક સ્વરૂપ એજ પરમેપર. આ સત્યની પ્રાપ્તિ માત્ર પ્રેમ અને અહિં’સા દ્વારા જ શકય છે.
મનુષ્ય દુનિયાના વાતાવરણથી ઘેરાયેલા હવાથી તેની મનેભુમિની અંદર અનેક દુશ્મનો છૂપાઇને બેઠેલા છે જેવા કે કામ, ક્રોધ, લોભ, મેહ, . મત્સર વગેરે અને તેઓ મનુષ્યને ઉન્નતિને માર્ગે જતા અટકાવે છે અને પતનને માર્ગે લખ઼ જાય છે. મનુષ્યતે આત્માના પ્રકાશ મળે છે અને તે દ્વારા તે પોતાના જીવનના ભાગે આગળ વધે છે. પરંતુ આ દુશ્મના આત્માની આસપાસ ફરી વળેલા છે. અને તેને તે પ્રકાશ પામવા દેતા નથી. સત્યના શોધકે તે મનેભૂતિમાં લપાઇ રહેલા આ દુશ્મનને ઉન્મૂળ કરી આત્મશુદ્ધિ કરવી જોઇએ. બાળકના જેવા શુદ્ધ અંતઃકરણવાળા જ સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. અંતઃકરણની શુદ્ધિ રાગદ્વેર્ષાવહીન, નિષ્પક્ષપાતી, શ્રધ્ધા ભક્તિ