________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૯-૪૧
પાંજરામાં રહેલા એક પોપટને “બિલાડી આવે તે નાસી જવું' એવું વાક્ય વારંવાર રટાવ્યું અને પોપટ પણ એ વાકયને રટતા રટતા જ બિલાડીના મુખમાં સપડાય. તેમ “હાનિ ઘવી” એ વાકયને રટતાં રટતાં જ આપણે નિંદરૂપ બિલાડીના મુખમાં ઝડપાયા છીએ અને એવા પિપટરટુ ધર્મશિક્ષણને લીધે ખામેમિને બદલે “ધાતેમિ'ની પ્રવૃત્તિ ચલવી રહ્યા છીએ. મઢ જન- તાની વાત દૂર રાખીએ. આચાર્ય (8) પદને ધારણ કરતા લોકો પણ - એક બીજા ગ૭ની નિંદામાં ઠીક ઠીક ભાગ ભજવી રહ્યા છે એ
સૌના પ્રત્યક્ષ અનુભવની વાત છે. એક વાર પ્રતિક્રમણ કરતી વખતે મારા એક મિત્રે સ્તવનને આદેશ લીધો અને સ્તવન બલવાનું શરૂ કરે, તેવું જ તેમને “એ સ્તવન ખરતરગચ્છના આનંદધનજીનું છે” એમ કહીને અટકાવ્યા. આ હકીક્તને હજુ હું ભૂલી શક નથી. આનંદઘન જેવા સાચા જૈને પ્રતિ જ્યાં પ્રભેદભાવ ક્રુરતા નથી ત્યાં કબીર કે નાનક જેવા સંતે પ્રતિ અમેદભાવ કયાંથી સ્કરે ? જે ધર્મશિક્ષણ આપી દેવકૃત્તિને, પષે તેમાં સમભાવના ફળની આશા રાખી શકાય ? આ તે એક જ ધર્મના પેટા વિભાગોની વાત થઈ. ખરી રીતે આપણે
સર્વધર્મ સમભાવ કેળવીને વીતરાગસ્થિતિને પ્રાપ્ત કરવા • એટલે કેઈ ધર્મ કે સંપ્રદાય પ્રત્યે દોષ કે અભાવ કેળવાય
એવું આપણું શિક્ષણ હોય તે તે વીતરાગસ્થિતિનું ધિક છે. એવા રોધક શિક્ષણના પ્રભાવને લીધે જ આપણે આપણા સિવા- યના સૌને મિથ્યા કહેવા નીકળ્યા છીએ અને એમ કરીને આપણું વિકૃત અહંત આપણને કયા ખાડામાં પાડશેએના સરખો પણ કરતા નથી. પોતાને અહિંસક માનતે સાંપ્રદ વક માનવ જાણે કે અજાણ્યે બીજાના સંપ્રદાય ઉપર પ્રહાર કરતે આવ્યો છે અને તેમ કરીને તે હિંસક બને છે એ વ ભૂલી ગયો છે. આપણી આ પરિસ્થિતિ કાંઈ આજકાલની નથી જ્યારથી ધર્મ આચરણને વિષય મટી વાદવિવાદ અને જયપરાયના વિષય બન્યા છે ત્યારથી આવી હિંસા થતી આવી છે. એક વખત બુદ્ધદેવે વૃદ્ધ બ્રાહ્મણ અને બ્રાહ્મણને જીવ બચાવવા પિતાની જાતને વાધ આગળ ધરી દીધી અને એમ કરીને પોતાની કરૂણાપારગામિતાની સાધનાને પૂરી કરી. આવી હકીકત જાતક માં આવે છે. એ પ્રસંગ વિશે ટીકા કરતાં એક પૂર્વાચાર્ય (બારમે સૈકે) કહે છે કે “જે શરીરમાં અનેક કરમિયાં ભરેલાં છે તેવા શરીરને બુધે વાધ આગળ ધરી દીધું તેથી બુદ્ધમાં દયા ધર્મ કયાંથી હોઈ શકે ?” આચાર્યની ઉક્ત વાણી વાંચીને મને ભારે ગ્લાનિ થઈ. અહીં મને યાદ આવે છે કે એ રીતે વાગરનાર આચાર્યને ભગવાન રાત થઈ યાદ નથી આવ્યા. એમણે પણ એક નાચીજ પારેવાને બચાવવા કરમિયાંથી ભરેલા પિતાના શરીર ઉપર જ કાપ મૂકયો હતો. પારેવાને બચાવવા માટે શરીરને ભોગ આપનાર ભગવાન શાંતિનાથવને આપણે વખાણીએ અને બે માનવને અભય આપનાર ભગવાન બુદ્ધને આપણે નિંદીએ, કુદેવ કહીએ એ કેવી બેહુદી હકીકત છે. જૈનાચાર્યો બીજ સંપ્રદાયના દેને, ગુરૂઓને અને સિદ્ધાંતને ભાંડે ત્યારે બીજાઓ પણ જેને ભાંડવા કાંઈ ઓછા ઉતરે ખરા?- એ જ પ્રકારના સંપ્રદાયવ્યામોહમાં ફસાઈને કુમારિલ ભટ્ટ નામના એક મહાન વિદ્વાને કહેલું છે કે અહિંસા ધણો ઉત્તમ સિદ્ધાંત છે પરંતુ કૂતરાના ચામડામાં પડેલી ખીર જેમ અભક્ષ્ય છે તેમ જૈનો અને બૌદ્ધો જેવા નાસ્તિકોએ અહિંસાને બતાવેલી છે માટે અગ્રાહ્ય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે પરંપરાના ન્યાયમાં આવું આવું કેટલુંય ઘૂંક ઉડાડેલું છે એ ન્યાયને જાણનારા આપણામાં ભાંડણ આવે કે સમભાવ આવે ? પિતાના પંથ કે
વાડાને વધારવા, સામાના પથવાડાને લગતાં અનેક સાચાં જુદાં કરવામાં આવે છે અને તેમ કરીને ધર્મસ્થાનને નરકસ્થાન જેવું કષાયપૂર્ણ બનાવવામાં આવે છે. એક જ ધર્મના સંપ્રદાયમાં ભલે બાહ્ય ક્રિયાભેદે હોય. ક્રિયાઓ તે સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી જ રહેવાની પરંતુ દયેયમાં ફેર નથી પડવાને તે નથી જ પડવાને. શ્વેતાંબર શ્વેતાંબરની રીતે કવાયરહિત રીતે થાય, તેમાંય તપા, ખરતર અને સ્થાનકવાસી પિતાપિતાની પદ્ધતિએ ભલે કષાયરહિત થવા પ્રયત્ન કરે. દિગંબર પણ ભલે પિતાની, રીતે અકષાયી થવા પ્રયત્ન કરે. અરે એટલું જ નહીં પણ સાંખ્ય, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, ક્રીશ્રીયન, પારસી અને મુસલમાન સુદ્ધાં ભલે પિતાની રીતે નિરહંકારી, નિર્લોભી અને પવિત્ર થવા પ્રયાસ કરે. એમાં કોઈએ કોઈને ઉતારી પાડવાનું કશું જ કારણ નથી.
હાલના અતિ કૃપણુ ધર્મશિક્ષણને પરિણામે આપણે : " મૂળ અને વનસ્પતિને બચાવવા હાથ જોડીએ છીએ પરંતુ આ નથી વિચારતા કે ભગવાને શું કંદમાળ , અને વનસ્પતિની રક્ષા માટે જ ધર્મ પ્રવર્તાવ્યો છે કે તે કોઈ તેને વ્યાપક અને વિશાળ ઉદ્દેશ છે? ઈદ્રિયને જય કરે તથા ક્રોધ, લોભ, માન, મત્સર ૧ કે...• નર આત્મઘાતી દુર્ગુણોને દૂર કરી પ્રાણી માત્રને નવા અને જાતે પણ અભય બનવું એ ભગવાન .cરના તીર્થને મહાન વ્યાપક ઉદ્દેશ છે. આપણે છે . વિચારો કે કંદમૂળ ખાવામાં અધિક હિંસા છે કે કષાયે કરવામાં અધિક આત્મઘાત છે? વનસ્પતિ ખાવામાં અધિક હિંસા છે કે મીલે ચલાવવામાં અને સટ્ટો ખેલવામાં અધિક હિંસા છે? ભાઈઓ ! વનસ્પતિ કે કંદમૂળ ખાઈને આપણે જગતને નરક નથી બનાવતા ત્યારે કષાયે કરીને અને લેભમાં આવીને જગતને નરક બનાવીએ છીએ અને જીવતા જાગતા માનવને જડ યંત્ર જેવો સમજીએ છીએ. પુત્રના લોભે એક વાણિયે દેવને જીવતે પાડે ચડાવવાનું નક્કી કર્યું. પુત્ર થયો અને વાણિયે દેવની મૂર્તિ સાથે પાડાને એવી રીતે બાંધ્યું કે તે દેવમૂર્તિને સમૂળ ઉખેડીને નાઠા. વાણિયાએ પિતાની માનતા પૂરી તો કરી પણ તે એ રીતે કે દેવપૂજાના ઉદ્દેશને સમૂળગો ધ્વંસ કરીને. તે જ રીતે આપણે ગમે તે પ્રકારના સુખને લેભે કંદમૂળ વગેરેને ત્યાગ તે કરીએ છીએ; પણ એ ત્યાગે આપણા ઈદ્રિયનિગ્રહ-છાનિગ્રહ-રૂ૫ દેવને સમૂળગો ઉખેડી નાખ્યો છે. ભાઈઓ! વિશેષ ગંભીરપણે આ હકીકત વિચારવા જેવી છે. આપણે કંદમૂળાદિના કહેવાતા ત્યાગની આડમાં રહીને મશાલા, સુકવણી તથા મિષ્ટાન્ન કે રાતાં ભજીયાં વગેરેને ખાતાં ખાતાં આપણી વૃત્તિઓને વકરાવીએ છીએ અને તેમ કરીને ત્યાગરૂપ શુદ્ધ દેવને મૂળમાંથી ઉખેડી નાંખીએ છીએ અને આમાં વળી ખરી ખૂબી એ છે કે ત્યાગદેવનો નાશ કરતાં છતાં આપણને તેનું ભાન નથી આવતું. આજના અંધધર્મ શિક્ષણનું આવું ભયંકર પરિણામ નીપજ્યું છે. ધર્મક્રિયાઓ કે ભક્ષ્યાભયને વિચાર વગેરે અમૃતક્રિયાઓ છે પરંતુ આપણે લેલુ તે અમૃતક્રિયાઓને વિષક્રિયાઓ બનાવીએ છીએ. અને એમ કરીને પરમસત્યરૂપ અહિંસાના સિદ્ધાંતની હાંસી કરાવીએ છીએ.
ફરી ફરીને કહેવું પડે છે કે ધર્મ આચરણનો વિષય છે, સમજવા-વિચારવાને વિષય છે અને તેમ કરીને પ્રવૃત્તિમાં લાવવાનો છે. એ પંડિતાઈન, વાદવિવાદને કે જયપરાજયને વિષય નથી. ધર્મને સાંભળીને અહંભાવ પિલાય, દંભ વધે, પ્રતિષ્ઠાની મમતા જાગે તે ધર્મનું શ્રવણ તદન નિરર્થક છે. જે ધર્માચરણ, એટલે તપ જપ કે પૂજા વગેરે અનુષ્ઠાન આપણે નિત્ય આચરતા હોઈએ તે પ્રતિદિન એ બાબત એ તપાસવું જરૂરી