SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ફર વષૅથી કરવામાં આવે છે. આ માટે જ પર્યુંષણ પર્વ યેાજવામાં આવેલ છે તેમ કહેવુ ખાટુ નથી. આપણે પણ પષણમાં આ બાબતે ચાલુ રહે તેમ કરવુ જોઇએ. આ વિષયોને ગૌણુ કરરાથી પર્યુષણ પર્વ તરીકેનુ માહાત્મ્ય ઓછુ થઇ જાય છે. એકાંતરે ખીજા ચાર વ્યાખ્યાતા અન્ય વિષયોં ઉપર રાખી શકાય. આ વિષય ઉપર અન્ય ભાઇ અર્જુનને પોતાના વિચારે દર્શાવી ચર્ચા કરવા વિનંતિ છે કે જેથી આ પ્રમાણે ફેરફાર કરવા' જરૂર છે કે નહી તે જાણી શકાય. મણિલાલ મેાહનલાલ ઝવેરી. ખીજું ચર્ચાપત્ર પર્યુંષણ વ્યાખ્યાનમાળા અંગેની ચેાજનાને વિસ્તૃત કરતી એક વિચારસ્ફુરણા મને થઇ તે આપના પત્રારા સમાજ આગળ ઉપસ્થિત થાય એમ ઇચ્છું છું. એમાં તે। કાનેય વિવાદ નથી. કે આ પર્યું પણું વ્યાખ્યાનમાળાની આદ્ય ચેાજના જે ચિતકાએ વિચારી છે તે ખરેખર આવકારદાયક છે જ. પણ વ્યાખ્યાનમાળા અમુક જ સ્થળામાં સ્વતંત્ર રીતે અપાતી હાવાથી તેને લાભ જે રીતે આજ. ઘડતરમાં માનનારી પ્રજાએ ઉઢાવવા જોઈએ તે રીતે ઉષાના શકતી નથી. અને તેથી તેના વિસ્તાર અને મર્યાદા માટે મુંબઇના યુવકસઘે આ મેજનાને પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિ તરીકે ઉપાડી લેવી જોઇએ. [૧] વ્યાખ્યાનમાળા માટે જૈન, જૈનેતર વિદ્યાનુવા આમંત્રિત કરવા પડે છે, પરંતુ આ વ્યાખ્યાનમાળા માટે વકતાઓને જ નહિ પણ જે જૈનધમ વિષયક લેખા કેના આપી શકે તેવા લેખકાને પણ જાહેર નિવેદનઢારામ ત્રેત કરવા જોઇએ. આ લેખા કે નિબધા પર્યુષણુ ૩ એક મહિના સુધીમાં મોકલાઈ જવા જેએ. અને તે ક સ્થાપિત કમિટીદ્વારા વ્યાખ્યાનને યેાગ્ય ઠરાવાય તે જ વ્યાખ્યાનમાળામાં સ્થાન પામવા જોઇએ. લેખા રાષ્ટ્રીય દૃષ્ટિને કેન્દ્રિત કરતા, ક્રિકાભેદની એકતાના સાધક, સમાજ, ધર્મ, સાહિત્ય અને તદ્વિષયક ઇતિહાસના રહે—એ ઉદ્દેશ મૂળભૂત રખાવે! જોઇએ. એશક, વકતાઓ, એ સ્વતંત્રપણે જે વિષયપર માલવાના હાય તે વિષય પણ મહિના અગાઉ નિશ્ચિત થવા જોઇએ. [૨] વ્યાખ્યામાળાને યોગ્ય ઠરેલા વીસ-પચીસ લેખેમાંથી અન્ય અન્ય શહેરો અને ગામડાંઓમાં, જ્યાં યુવક સ ંધને નાતે સરખા પણુ વર્ગ હાય અને જેની નોંધ મુંબઈના યુવકસંધ પાસે હાય, તે સંધના સેક્રેટરીને પર્યુષણ અગાઉ સ્વીકૃત લેખાતી નકલે મેોકલી આપવી જોઇએ. આ નકલો એક એથી વધુ ન જ મોકલાય તેની ચીવટ અહીંના મેકલનાર સંઘે રાખવી જોઇએ. [૩] આ નકલો મારા ધારવા મુજબ હાથે કે લીયેોદારા યા સસ્તી અને સગવડભરી જે રીતે મર્યાદિત નક્લા થઈ શકે તે દ્વારા જ પ્રથમ તૈયાર થાય અને ત્યારબાદ એટલે પર્યુષણુ પછી જ એ વ્યાખ્યાનમાળા પુસ્તિકારૂપે છપાવવી જોઇએ. [૪] વ્યાખ્યાનમાળામાં કેવળ વ્યાખ્યાને જ નહિ પણ લલિતકળાને પણ સ્થાન મળવુ જોઇએ. એટલે સંગીત અને નૃત્યના પ્રયોગ પણ ગાઠવવા જોઇએ. તેમજ પ્રદર્શનીય ચિત્રા, કળાયુકત નમુના, હસ્તલિખિત પ્રતિનાં ચિત્રા, તાડપત્રની જુની પ્રતિ અને એવી જુની-નવી વસ્તુઓનું પ્રદર્શન પણ રાખવુ જોઇએ. બેશક સંગીત, નૃત્ય અને પ્રદર્શનની માઁદા નીતિ અને ધાર્મિક દૃષ્ટિએ અકાવી જોઇએ. પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૯-૪૧ સંગીતનાં ગાયનેા નીતિખાધક કે સ્તવન સ્વરૂપ હોવાં. જોઇએ અને નૃત્યના પ્રયોગા ખળાઓના હાય જેમાં ગ ગરબી કે રાસ નિર્દોષ ભાવનાને જગાડનારા હાય. આ વિસ્તૃત યોજનાથી વ્યાખ્યાનમાળાની સીમાએ! વધવા પામશે અને વ્યાખ્યાનમાળાના ઉદ્દેશ સંપૂર્ણ રીતે સધાશે. આ વિસ્તૃત ચેાજનાથી પ્રત્યેક શહેર અને ગામડાંઓના યુવકે મોકલાયેલા લેખાની નકલેાના વ્યાખ્યાનદ્રારા સરખી રીતે લાભ લઈ શકશે; એટલું જ નહિ પણ ખીજી કાઈ યોજનાના અભાવે ધાર્મિક તહેવારામાં એકધારી અને નિષ્પ્રાણ બનાવેલી એવી અમૂલ્ય કલ્પસૂત્રની વાચનાને સાંભળવાથી ઉબકાઈ ગયેલા માનવીએ રખડપટ્ટી, જુગારબાજી, પાનાબાજી, સિનેમા કે એની અનિષ્ટ રીતેાનાં પ કરી સાંજે તે આલાવી નાખવા વાણિયાશાહી રીતે પ્રતિક્રમણ કરે છે તેમને માટે પણ રસદાયક અને પ્રેરણાયાગ્ય બનશે. આ વિસ્તૃત ચેાજનાથી લેખકો અને તળાવ ઉપર મળશે. સ્વીકૃત લેખો માટે પુરસ્કારના 'બંધ થાય તે। આ યોજના વધુ સંગીન બનવા પ્રેમ લાગે છે. તે તે લેખાના વકતાઓ અને વિશિષ્ટ વક એક યા બીજા કારણે ઉપસ્થિત ન રહી શકે તે તુ ચાલી શકે. સ્વીકારાયેલા વ્યાખ્યાના વાંચવાના પ્ર - ગામ અને શહેરાના સધાએ જ કરવા જોઇએ. ...હરી કે ગામડાં આ વ્યાખ્યાનમાળા સિવાય બીજી વિિ ાખ્યાન શ્રેણિ ગાઠવે તેઓએ પણ પોતાની વ્યાખ્યાન તુ માટે ઉપર્યુંકત નિયમા મુજબ વ્યવસ્થિત કાર્યાવાહી કરવી જોઇએ. પેાતાની વ્યાખ્યાન શ્રેણિની આપલે ખીજા સ્થળની વ્યાખ્યાનમાળા સાથે કરવાથી યુવક દ્યેની એકતા પણ અબાધિત રહી શકશે. આ વ્યાખ્યાનમાળાઓમાં આગમસૂત્રના અનુવાદો જે આજે દિવસે દિવસે . સુલભ થતા જાય છે તેનું વાચન જ્યાં આવશ્યક ગણાય ત્યાં રખાવવુ જોઇએ. આથી આપણા સમાજમાં યુવકને જ્ઞાન-ગમ્મત સાથેની તહેવારાની ઉજવણી સાર્થક થઈ પડશે અને નવયુવકામાં એક ચેતન-ભાવના સ્ફૂરશે. આના પરિણામે વર્ષોં-ત્રિસે જતાં પ્રત્યેક શહેર અને ગામડું પોતાના જ ગામ કે શહેરના વિદ્વાનેદારા પગભર થઈ સ્વયંસંચાલિત થશે. જે ગામ કે શહેરો સાથી વંચિત હશે, ત્યાંના સÀતે પણ પોતાની પાંગળી સ્થિતિ નહિ લાગે અને જે ગામડાંઓ પોતાની ગરીબી દશાના કારણે સાધુઓને વિનંતિ—આમત્રણ નથી કરી શકતા તેમને માટે તો ખરેખર આ યેાજના ઉપકારદાયક થઈ પડશે. આ યોજનામાં આપણા ક્રિકાભેદેના પરસ્પર વિચારોની આપલે થશે અને ક્રિકાળધીની પાળા તૂટતાં પરસ્પરના વહેવાર દ્વારા સમાજએધનાં વહેણા વહેલાં મેાડાં માનવતાના મહાસાગરમાં ભળશે અને ઇતર દર્શની પણ્ ઠીક ઠીક લાભ લઇ શકશે. આવા સુંદર અને ભવ્ય સંગમ જોવાનું સ્વપ્ન તે આવી યેજનાએદારા થશે. રેડિયો સ્ટેશનથી પણ વ્યાખ્યાન આપવાની વ્યવસ્થા થવી જોઇએ. આ તે એક ઝાંખી રૂપરેખા માત્ર છે. આ અંગે એક રીતસરની ચાજના ધડવા યુવકસંધના સૂત્રધારા કટિબદ્ધ થશે એમ ઇચ્છુ છું. આ ચેાંજના જે લેક યુવાને “ કઇંક કરી બતાવાને” એ પ્રશ્નના સચોટ જવાબ પૂરો પાડશે અને આપણી નિષ્ક્રિયતામાં નવચેતનાનુ એક આવકારદાયક પૂર આવશે અબાલાલ પ્રેમચંદ શાહ
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy