________________
તા. ૧૫-૯-૪૧
પ્રબુધ જેન
---
=
=
>
>
ધ્યેય નહિ કહેવાય. સંગીતપ્રવીણ બનવું, ચિત્રકાર થવું, પ્રાચીન શોધખોળ કરવી, સુંદર વિકાસ કરે, અથવા તે એક સારે શબ્દકોષ તૈયાર કરે-આવા અનેક પ્રકારના દયેય હોઈ શકે છે અને તે ધ્યેય ચડિયાતા છે. આનાથી બીજા મહાન યે પણ સહજ કલ્પી શકાય છે. - જેમ દુનિયાની અંદર આપણે વસ્તુઓની શોધ કરવી પડે છે, તેમ પિતાની શક્તિની પણ માણસે શોધ કરવી પડે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ આપણે આપણી શક્તિ અનુસારનું ધ્યેય શોધવું જ પડે છે. આ માટે પ્રયત્ન કરે પડે છે. દયેય કદાચ બદલાવવું પડે તેમાં કાંઈ હરત જેવું નથી; છતાં માણસે પોતાના જીવનમાં અમુક ધ્યેય તે નક્કી કરવું જ પડે છે. ધ્યેય વગરના માણસનું મન અવ્યવસ્થિત ઘર જેવું છે. 1. 1 ભાણસાની શક્તિ
ધ્યેય વગર વેડફાઈ જાય છે, કાટ ચડે છે. માટે માણસે ધ્યેય • ઉચ્ચ પ્રકારનું નક્કિ કરી તેની પાછળ સતત લાગ્યા રહેવાને
તે ઈશ્વરને માનતો હોય કે ન હોય. પણ બીજો માણસ જે ઇશ્વરને માનતા હોય અને મંદિરમાં નિયમિત પૂજા કરતે હોય પણ તેને કાંઈ કરવાનું સૂઝતું ન હોય તે મારે મન તે નાસ્તિક છે. તેના જીવનમાં આસ્થા નથી. ઉન્નત જીવનના અસ્તિત્વની અને તેને પિતાના જીવનમાં ઉતારવાની તેનામાં આસ્થા નથી.
ઘણા માણસના જીવનમાં દયેય હોય છે, પણ આદર્શ ન હોય તો તે ઊંચા પ્રકારને માણસ થઈ શકતો નથી. માત્ર લખી જાણે અથવા બીજી કોઈ શકિત હોય પણ આદર્શ ન હોય તો તે માણસ તરીકે તેની કિંમત વધતી નથી. કેટલાક સારા લેખકે તરીકે પંકાયેલા હોય પણ તેમના અંગત પરિચયે તમને તેઓ પ્રત્યે ઘણું આવે એમ ઘણી વાર બને. આનું ખરું કારણ એ હોય છે કે તેઓ લખી જાણે છે, પણ તેમનામાં આદર્શ નથી હોત. .
શબ્દોષ કે બીજી પ્રવૃત્તિને પિતાના ધ્યેય તરીકે લઈને ઘણું પ્રવૃત્તિઓ કરે છે, પણ તેમાં આદર્શ ન હોય તે તેના જીવનમાં આપણને ઘણી ક્ષતિઓ નજરે પડશે. વસ્તુની પકડ આપણે જેમ જેમ આદર્શ પ્રમાણે જીવતા જઈએ તેમજ હાથમાં આવે છે.
દશે માં જેટલી શ્રદ્ધા હોય તેટલો જ જીવનમાં વેગ આવે છે. બે માણસો મહાવીર વિષે વાત કરે છે, પણ બન્નેમાં સરખું બળ હોતું નથી, તેનું કારણ એકમાં શ્રદ્ધા છે અને બીજામાં નથી એ છે. શ્રદ્ધા એજ સાચું બળ છે.
આદર્શમાં બે વસ્તુ આડે આવે છે. એક અભિમાન અને
સ્વાર્થ. આ બાબતની જેમ જેમ આપણે આદર્શને માર્ગ- . બાચરણને માર્ગે–ચાલતા જઈએ છીએ તેમ તેમ આપણને
આપણા દેશમાં અનેક નાના મોટા પ્રશ્નો છે. તેને કેઈએ વિચાર નથી કર્યો. દાખલા 15 આપણા દેશ માટે કઈ જાતને પિોષાક હોવું જોઈએ, ખાન.. * કઈ વસ્તુઓ ખરેખર પિોષક અને ગ્રહણ કરવા યોગ્ય છે અને કઈ વસ્તુઓ હાનિ- કારક અને ત્યજવા યોગ્ય છે તેનો કોઈ . આપણે ફેશનની આંધળી નકલ કરીએ છીએ. આ - તપાસ અને શોધ કરવી જોઈએ..
આપણું જાજરૂ કેવા હોવા જોઈએ તે શેધી આપ છે પણ દેશની એક કિંમતી સેવા કરે છે. મારા ઘરમાં મારે જાજરૂ
કરાવવું હતું પણ મને કોઈ સલાહ આપી શકયું નહિ. મહાત્માઇને ગૌઉછેર સંબંધી સાહિત્ય જોઈતું હતું તે અંગ્રેજી સાહિત્યમાંથી જ મળી શકવું. નહિં તે આપણે દેશ તે ઘણે ખેતી– પ્રધાન ગૌસન્માનવાળો દેશ ગણાય છે.
બારડોલી તપાસ વખતે મિ. મેકસવેલ અને બુમાફીલ્ડ બે સાહેબે આવ્યા હતા. ફુરસદ વખતે મિ. મેકસવેલ ડાંગના જંગલમાં જતા અને માખીઓને અભ્યાસ કરતા અને માખીએના જુદા જુદા વર્ગ વિષે તેઓ ઘણું કહી શકતા. આમ પર દેશીઓ આપણા દેશની માખીઓ વિષે આટલું જાણી શકે ત્યારે આપણે કેવળ અજ્ઞાત હોઈએ એ કેવું આશ્ચર્ય !
આપણા દેશમાં જુવાન વર્ગ માટે ઘણું જાણવાનું અને કરવાનું છે. આપણા દેશમાં પંડિત જયકૃષ્ણ ઇન્દ્રજી જેવા વિદ્વાન વનસ્પતિશાસ્ત્રી બીજા નથી થયા. તેમણે જે શેર કરી છે તે કરવાનું બીજા કોઈને હજુ સુઝતું નથી. આપણે જડની માફક જીવીએ છીએ. કઈ જાતની હોબી કે ધ્યેય વગર બીજા કરે તે પ્રત્યે મોટું વકાસીને ઉભા રહીએ છીએ. પણ આ તે જરા વિષયાન્તર થયો. પ્રથમ આપણે હોબીને વિચાર કર્યો. પછી ધ્યેયની ચર્ચા કરી. પણ જીવન માટે એ બે વસ્તુઓ બસ નથી. ધ્યેયથી પણ ઉંચી કોટિ આદર્શની છે. હોબીમાં એક વસ્તુ લઈને તેના ઉપર કામ કરવાનું હોય છે. આદર્શમાં તેથી ચડિયાતી શકિતની જરૂર છે. તેમાં આપણે કાંઈક થવું પડે છે, કરવું જ પડે છે. લક્ષ્મીની જેમ પૂજા કરીએ તે ઘરમાં પૈસો આવતા નથી તેમ આદર્શની માત્ર પૂજા કરીએ તેથી આદર્શ સિદ્ધ થતા નથી. આદર્શ માટે પ્રયત્ન અને પુરૂષાર્થ કરવો જોઇએ.
આપણે ત્યાં આસ્તિક અને નાસ્તિક વિષે પણ ઘણા ઝઘડા અને વિવાદ ઉભા થયા છે. પણ મારે મન તો જે માણસ પોતે છે તે કરતાં વધારે ઉન્નત સ્થિતિ છે એમ માને છે અને તેને માટે પ્રયત્ન કરવો જોઈએ એમ પોતે માને છે તે આસ્તિક છે. પછી
" માણસો આગળ એયની કે આદર્શની વાત કરીએ ત્યારે તે નજર આગળ નૃત્ય, સંગીત, સાહિત્ય, લેખન કે રાજકારણ ડું થાય છે. આનું કારણ અત્યારનું વાતાવરણ છે. પણ દયેય અને આદર્શ એક રીતે સર્વગમ્ય છે, સર્વના હાથમાં છે.
જીવનને અને જનસમાજના ઉદ્ધારને સાચામાં સાચે નિયમ તો પિતે જે કામ કરતા હોય તે સારામાં સારી રીતે કરવાનો હંમેશા આગ્રહ રાખવો એ છે. ઘણા માણસે ફરિયાદ કરે છે કે અમને બધા છેતરે છે. દાણાવાળો કહે કે કાપડવાળા છેતરે છે, કાપડવાળા કહે કે વકીલ અમને છેતરે છે, આમ સૌને સૌ કોઈ છેતરતું જ હોય તેમ લાગે છે. આ ઉપાય એ છે કે દરેક માણસ પાસે પિતાનું જે કાર્ય કે ધંધે હોય તે તેણે સારામાં સારી રીતે અને સાચામાં સાચી રીતે કરે અને તે ન્યાયે બીજાને છેતરતા હોઈએ તે બંધ કરવું. આમ કરવાથી જ જગત કોઈ વખત જીવવા જેવું બનશે. અમસ્તી મેટામાં મેટી આદર્શોની વાત કરવી અને પિતાના સ્વાભાવિક ધંધામાં પૈસા લેતાં છતાં તેને પ્રમાણિકપણે ન કર એ આપણે ત્યાં વધુ જોવામાં આવે છે. આદર્શ જીવનની શરૂઆત આપણે જ્યાં ઉભા છીએ ત્યાંથી જ થવી જોઈએ. જે ધ કરતા હોઈએ ત્યાંથી થવી જોઈએ. આદર્શ કઈ હવામાંથી કે ઉપરથી નથી આવવાનો.
ઘણું માણસો નોકર, ચાકર કે તાબાને જે માણસ હોય તેને પૂરે કસ કાઢે છે, ઉપયોગ કરે છે, તે જીવન જેવી મહત્વની વસ્તુ આપણા હાથમાં આવી છે, તેને સારામાં સારે ઉપયોગ ન કરીએ એમાં આપણી કેવળ જડતા છે. જડ અને ચૈતન્યને આ જ ફરક છે. જડને કશું કરવાનું નથી. કશું થવાનું નથી, પણ ચૈતન્યને કાંઇક થવાનું છે, કાંઈક બનવાનું છે. આદર્શ વગરને માણસ એ ચિતન્યહીન પ્રાણી છે. '' - E; રામનારાયણ વિશ્વનાથ પાઠક,