________________
'
1 '' :
::
, , તા. ૧૫-૯-૪૧
ર
.
..
કરવું પડે છે. સ્વ. ચમનભાઈએ અને ફુલચંદભાઈએ પિતાના શરીરપર કેટલા અત્યાચાર કર્યા છે, તેના અનેક સાક્ષીઓ મળશે. આવા અત્યાચારમાંથી કાઠિયાવાડના સેવકોને બચાવી લેવા હોય, તે પ્રજાએ સ્વાતંત્ર્યસંગ્રામમાં પિતાને ફાળે આપતા થવું જોઈએ. આવા સેવકોના માથેથી બે હળવો કરવાનો નિશ્ચય પ્રજાએ કર જોઈએ. કાઠિયાવાડનું જીવન ઉન્નત બનાવવા માટે સંખ્યાબંધ સેવકોએ બહાર આવવું જોઈએ. એમ થશે તે જ સેવકોના માથે બે હળવો થશે અને તેઓ દીર્ધાયુપી બનશે. ' - સ્વ. ફુલચંદભાઈની જગા પૂરવી સહેલ નથી. ફુલચંદભાઈના જવાથી જૈન સમાજે એક મહાન તપસ્વી ગુમાવ્યા છે. તેમની ખેટ કાઠિયાવાડને નિરંતર ચાલશે. તેમનું સ્મારક બનાવવાની "જના વિચારાય છે. પણ તે સ્મારક કોઈ જડસ્વરૂપ હોય તે ન શોભે. સ્વર્ગસ્થની પ્રખર સેવાનું સ્મારક તો કાઠિયાવાડમાં એક પ્રબળ સત્યાગ્રહદળ ઉભું થાય તે જ થશે. ' ' ઈશ્વર સ્વફુલચંદભાઈના આત્માને ચિરશાંતિ આપે!
' ગોપાળરાવ કુલકર્ણ ફુલચંદભાઈના છેવટના ઉદ્દગાર
જીવવાને મોહ હવે કાંઈ રહ્યો નથી; મોક્ષની, પગ અબળખા નથી; એક માત્ર ઈચ્છા છે કે મૃત્યુ બાદ એ અવતરું કે જ્યાંથી દલિતેની સેવામાં વહેલામાં વહેલો જોડાઈ જાઉં !” ફુલચંદભાઈની વીરવાણી
ડકો વાગ્યે, લડવૈયા શુરા જાગો રે! શૂરા જાગજો રે ! કાયર ભાગો રે!------*
આ
જીવનમાં આદર્શને સ્થાન (બે વર્ષ પહેલાંની મુંબઇની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનને સંક્ષિપ્ત સાર.)
અમુક વસ્તુઓ ક્રમમાં મુકીએ તો વધુ સમજાય છે. જેમ કે બાલક, કિશોર અને જુવાન અથવા તે માહિતી, જ્ઞાન અને ડહાપણ એમ ગોઠવીને વાત કરીએ તો સમજાય છે કે બાલક અને જુવાન અને તેની વચ્ચે તે કિશોર, તેવી જ રીતે પહેલાં હકીક્તની માહિતી, પછી જ્ઞાન અને છેલ્લે અનુભવના સારરૂપે આવે છે તે ડહાપણું. પણ આજે જે કહેવા ઇચ્છું છું તે આવા ક્રમમાં જ કહીશ.
* પહેલાં અંગ્રેજીમાં જેને હોબી” એટલે શેખ અથવા ધૂન કહે છે એને આપણે વિચાર કરીએ. ઘણા માણસને જુદી જુદી જાતની હેબી હોય છે, કેટલાકને ટપાલની ટીકીટ એકઠી કરવાની હોબી હોય છે, કેટલાકને પ્રાણીઓને અભ્યાસ કરવાની છે . હોય છે અને બીજાને બીજી જુદી જુદી નેતની હેબીઓ હૈયું છે; પણ આપણે ત્યાં ઘણા વેપારી હોય છે કે જેમને વેપાર સિવાય રાત દિવસ બીજું કે કતું નથી. રજાને ઉપયોગ કેમ કરો એ પણ તેઓ નણતા નથી અને ચોપડાના પાના - - - નિંરાંત વળે છે. આવા માણસના જીવનમાં પર્વ
- - હોય તો તેમના જીવનને વિકાસ વધે. આપણે ત્યા નો શોખ હજી એટલે ફેલાયે નથી. જે હોબીઓ .. " . જીવનની ઘરેડ ભાંગે અને માણસના જીવનમાં સિક્તા
ચાલુ રહે. હાબીઓ અલબત સારી તે હોવી જ જોઈએ, તેમ ક્રિયાત્મક પણ હોવી જોઈએ. બીજા સંગીત, ગાયન કે નૃત્ય કરે અને તમે તેને વખાણ્યા કરો એ હોબી ન કહેવાય. આવી નિષ્ક્રિયતામાંથી મળતા આનંદ એ ઘણો નજીવો આનંદ છે. તમે સીનેમા રોજ જુએ, બીજા ક્રીકેટ રમતા હોય અને તમે જુઓ અથવા તો બેઠા બેઠા રેડીયે સાંભળ્યા કરો એમાં હોબી નથી. તમે જાતે કાંઈક કરો, પિતે ગાઓ, વાંચે, નાચે અને કૂદ તે હેબી કહેવાય. પણ માત્ર નિષ્ક્રિય પ્રેક્ષકની જેમ બીજાઓ કરે તેમાં રસ લે એ ખરી રીતે હોબી ન કહેવાય. આ ભેદ રમત અને ગમત જેવો છે. ગમત એટલે કેવળ નિષ્ક્રિય રહીને લે. રમત એટલે પોતે સક્રિય બનીને આનંદ શોધવે તે આ હેબી એટલે ધૂન. તે અતિ સાધારણ વસ્તુ છે. જીવનમાં તેને ' સ્થાન છે, પણ તે બહુ મહત્ત્વનું નથી. | હોબી કરતાં ધ્યેય એ ઘણી ઉંચી વસ્તુ છે, ધ્યેય એટલે અમુક લક્ષ્ય પાર પાડવામાં માણસ પિતાની શક્તિ કેન્દ્રિત કરે છે ? ઘણી ઉચ્ચ વસ્તુ છે. ધ્યેય અનેક પ્રકારના હોઈ શકે છે. સામાન્ય પ્રકારના ધ્યેયે હોય છે તેમ ઉચ્ચ પ્રકારના શ્રેયે પણ હોય છે.
આપણે ત્યાં દયવાળા માણસો એછા છે. તેમાંયે ઉત્તમ પ્રકારના ધ્યેયવાળા માણસો ઘણું ઓછા છે. કરોડ રૂપીઆ પેદા કરવા એ પણ એક ધ્યેય તે છે જ; પણ તે ઉત્તમ પ્રકારનું ભરેલું ખડતલ જીવન અખંડ તપશ્ચર્યાસમાન હતું; તેઓ એક શિસ્તપરાયણ સનિક અને બહાદુર લડયા હતા; તેમણે રાષ્ટ્રીય શિક્ષણ, હરિજનસેવા, ખાદીપ્રચાર આદિ પ્રવૃત્તિઓમાં ખૂબ ફાળે આપ્યો હતો. ઉજજવળ અને વિમળ જીવનકારકીર્દી વડે તેમણે જૈન સમાજના ગૌરવમાં ભારે વધારે કર્યો છે. આ શોકપૂર્ણ પ્રસંગે તેમના પત્ની શારદાબહેન પ્રત્યે આ સંઘ અંતઃકરણની સહાનુભૂતિ દર્શાવે છે. '
“ફુલ ગયું, કેમ રહી, રહ્યા ગીત-ઝણકાર.
જુલ્મ સામે નિડર થઈ ઝૂઝશું રે ! . ભલે માથું ને ધડ જુદા થાય, ' અમે ડરતા નથી કદી જુલ્મથી રે! તમે ડરશે નહિ જરી માતથી રે . . મોત કાયરનું રાજ રે જ થાય છે રે!
પણ જીવે સદા શુરવીર–તમે.. ફુલચંદભાઈનું છેલ્લું સ્વન
છેલ્લું સ્વપ્ન તેમને એવું આવેલું-જાણે પોતે ગાંધીજીના આશ્રમમાં બાળવેશે અન્ય બાળકો સાથે દેડી રહ્યા છે. ગાંધીજી આવે છે, ન ઓળખી શકવાથી પૂછે છે કોણ એ ૧ નાનો બાળક 'કહે છે “ભુલી ગયા મને ? એ તે હું ફુલચંદ.” ગાંધીજીને પત્ર
ચિ, શિવાનંદ
તમે ઠીક સવિસ્તર પત્ર લખ્યો. ફુલચંદને કહેજો કે હારે નહિ. મૃત્યુશધ્યાપર પડેલા ઉઠયા છે ને રાતા રાણુ જેવા જણાતા બગાસું ખાતાં ચાલ્યા ગયા છે. નટના હાથમાં આપણે નાચીએ છીએ, એટલે મર્યાદિત પ્રયત્ન કરતા છતાં જવું પડે તે હસતે મુખે જઈએ. •
બાપુના આશીર્વાદ બાપુજીની અંજલિ
આપણે એક સૌથી બહાદુર અને ઉત્તમ કાર્યકર ગુમાવ્યા છે. જો કે તે યુવાન હતાં છતાં પણ તેણે મરી જાણ્યું છે....., તેનાં નજીકમાં છે તેમણે કુલચંદના કામને આગળ ધપાવવાનું છે.
બાપુ શ્રી મુંબઈ જૈન યુવકસંઘની * કા. વા. સમિતિનો શેક પ્રસ્તાવ
કાઠિયાવાડના જાણીતા કાર્યકર્તા શ્રી ફુલચંદભાઈના અકાળ [અવસાનની આ સંધ ભારે ખેદપૂર્વક નોંધ લે છે. તેમનું સાધુતાથી
શનિ